SMVS Swaminarayan mandir - Uganda

SMVS Swaminarayan mandir - Uganda SMVS Satsang Kendra
Kampala, Uganda.

05/01/2022

|BHAGWAN NA THAIE TO BHAGWAN RAKSHA KRE | HDH SWAMISHRI | 5 Minute Satsang |

04/08/2020
22/01/2020
નૂતન વર્ષ પ્રોગ્રામ તારીખ : ૨૭/૧૦/૨૦૧૯, રવિવાર ચોપડા પૂજન : સવારે ૧૦ થી ૧૧ અન્નકૂટ આરતી : બપોરે ૧૨ કલાકે અન્નકૂટ દર્શન :...
22/10/2019

નૂતન વર્ષ પ્રોગ્રામ

તારીખ : ૨૭/૧૦/૨૦૧૯, રવિવાર

ચોપડા પૂજન : સવારે ૧૦ થી ૧૧

અન્નકૂટ આરતી : બપોરે ૧૨ કલાકે

અન્નકૂટ દર્શન : બપોરે ૧૨ થી સાંજે ૮ સુધી

નૂતન વર્ષ આશીર્વાદ સભા પ્રોગ્રામ : સાંજે ૬ થી ૯ કલાકે

અન્નકૂટ સંઘ્યા આરતી : સાંજે ૮ કલાકે.

મહાપ્રસાદ : રાત્રે ૯ કલાકે

નૂતન વર્ષ ની આશીર્વાદ સભા ને અન્નકૂટ દર્શન લાભ લેવા પધારજો એવી સર્વે મુકતો ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ.

06/10/2019

🙏🙏Dayalu Jay Swaminarayan 🙏🙏

*Divine Satsang Sabha*

Date: Sunday, 6 October 2019
Time: 6:00pm to 8:00pm

SMVS Kampala Satsang mandal cordially invites you with your family and friends to participate in the auspicious occasion of divine Satsang Sabha to enhance the spiritual energy and to attain eternal happiness..

Just as healthy human body needs enough sleep to get recharged, Similarly a soul needs Satsang from divine saints like our H.H.Swamishree,for its salvation and enrichment.

Venue: plot no 537,Tuffnel Drive, Opp.Observer press, SMVS temple Kamwokya.

Followed by (dinner )mahaprasad

🙏🏻Raji Rahejo dayalu🙏🏻

પરિચય : પ. પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી (પ.પૂ. સ્વામીશ્રી)પ્રાગટ્ય : સંવત ૨૦૧૫, આસો સુદ દસમપ્રાગટ્ય સ્થળ : ગામ - દદુકા, તાલ...
27/09/2019

પરિચય : પ. પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી (પ.પૂ. સ્વામીશ્રી)
પ્રાગટ્ય : સંવત ૨૦૧૫, આસો સુદ દસમ
પ્રાગટ્ય સ્થળ : ગામ - દદુકા, તાલુકો - સાણંદ, જિલ્લો - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત
પ્રાગટ્ય આશીર્વાદ : અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી)ના દિવ્ય આશીર્વાદથી તેઓનું પ્રાગટ્ય થયું છે.
પૂર્વાશ્રમનું નામ : ઘનશ્યામભાઈ
માતાનું નામ : નર્મદાબા
પિતાનું નામ : કેશવલાલ નંદાણી
ભાઈનું નામ : જગદીશભાઈ નંદાણી
ગુરુનું નામ : પ.પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી (ગુરુવર્ય પ.પૂ. બાપજી)
અભ્યાસ : ચાર્ટડ એકાઉન્ટન્ટ (સી.એ.), બી.કોમ
સંત દીક્ષા : સંવત ૨૦૩૭, માગસર સુદ એકાદશી, ગુરુવાર ( ઇસ.૧૯૮૦, ૧૮ ડિસેમ્બર)ના રોજ ઘનશ્યામનગર (ઓઢવ, અમદાવાદ) મંદિરે આપવામાં આવી હતી.
અધ્યક્ષ : ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તા. ૨૮-૧૨-૨૦૧૨ના રોજ પોતાના અનુગામી આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર સત્પુરુષ તરીકે સમગ્ર સત્સંગ સમાજ સમક્ષ તેઓને ઘોષિત કર્યા હતા.
પ્રસિદ્ધિ : પ.પૂ. સ્વામીશ્રી
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
૧. અનાદિમુક્તની સ્થિતિના જ્ઞાનની યથાર્થ સ્પષ્ટ સમજૂતી આપી તેનું વિશ્વવ્યાપી પ્રવર્તન કર્યું.
૨. સંત થયા બાદ તરત જ સમગ્ર SMVS સંસ્થાના વહીવટની તમામ જવાબદારી પોતાના શિરે ઉપાડી લઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તેની ચિંતામાંથી મુક્ત કર્યા.
૩. ગુરુવર્ય પ.પૂ. બાપજીના પરભાવના દિવ્ય સ્વરૂપની સમગ્ર સત્સંગ સમાજને ઓળખાણ કરાવી, તેઓનો મહિમા અનંતને સમજાવ્યો અને તેમની સાથે આત્મબુદ્ધિ કરવાની રીત શીખવી.
૪. SMVS સંસ્થાનું આદર્શ નેતૃત્વ સંભાળી તેનું સુયોગ્ય રીતે વિવિધ કાર્યાલયોની રચના કરી સંચાલન કર્યું.
૫. સમગ્ર સંત સમાજ અને હરિભક્ત સમાજનું કથાવાર્તા તથા માતૃવાત્સલ્યતા અને વર્તનશીલ જીવન દ્વારા ઘડતર કરીને શ્રીહરિના રાજીપામાં વર્તતા, દિવ્યજીવન જીવતાં, વર્તનશીલ અને ગુણવત્તાસભર સમાજની રચના કરી.
૬. શ્રીજીસંમત કારણ સત્સંગનાં સનાતન સિદ્ધાંતોને ઉજાગર કરી છડેચોક પ્રવર્તાવ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીને ‘સ્વામી દેવનંદનદાસજી’માંથી ‘બાપજી’નું અજોડ બિરુદ સમગ્ર સંત-હરિભક્ત સમાજના અંતરે અને મુખમાં ગુંજતું કર્યું.
૭. SMVSના શૂન્યમાંથી સર્જનના સર્વે દાખડા, સર્વે સફળતાનો સર્વે યશ પોતાના બદલે હરહંમેશ ગુરુવર્ય પ.પૂ. બાપજીને જ ચરણે સમર્પિત કર્યો. પોતે સંપૂર્ણ સેવકભાવે વર્ત્યા છે. તથા વર્તી રહ્યા છે.
સાહિત્યિક સેવા : તેઓએ જ્ઞાન, સિદ્ધાંત, વર્તન તથા સંસ્કારલક્ષી અનેક પુસ્તકોની રચના કરી તથા કરાવી રહ્યા છે.

Address

SMVS SATSANG CENTRE/UGANDA Plot No. 537 Tuffnell Drive Road, Opp. Observer, Kamwokya
Kampala

Opening Hours

Monday 09:00 - 17:00
18:00 - 21:00
Tuesday 09:00 - 17:00
18:00 - 21:00
Wednesday 09:00 - 17:00
18:00 - 21:00
Thursday 09:00 - 12:00
16:00 - 21:00
Friday 07:00 - 12:00
16:00 - 21:00
Saturday 07:00 - 12:00
16:00 - 21:00
Sunday 07:00 - 12:00
16:00 - 21:00

Telephone

+256772412046

Alerts

Be the first to know and let us send you an email when SMVS Swaminarayan mandir - Uganda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SMVS Swaminarayan mandir - Uganda:

Share