Khankah e Intekhab Aalam Bawa Rehmatullah Alayhi

Khankah e Intekhab Aalam Bawa Rehmatullah Alayhi National highway No-27A Limbadani Dhar Limbada, Wankaner, Dist,Morbi Gujarat 363621

 ૈખ_અબ્દુલ_લતીફ_દાવરૂલ_મુલ્ક_ઉર્ફે_દાવલશાહ_પીર_શોહરવર્દી_જામનગરી_રહમતુલ્લાહિ_અલયહ ❤️આપનું નામ મલિક અબ્દુલ લતીફ આપના વાલી...
29/04/2026

ૈખ_અબ્દુલ_લતીફ_દાવરૂલ_મુલ્ક_ઉર્ફે_દાવલશાહ_પીર_શોહરવર્દી_જામનગરી_રહમતુલ્લાહિ_અલયહ ❤️

આપનું નામ મલિક અબ્દુલ લતીફ આપના વાલીદ નું નામ મલિક મહેમુદ કુરૈશી છે બની કુરૈશ કુટુંબમાં આપની વંશવાળી પોહચે છે

આપ હઝરત શીરાજુદ્દીન ઉર્ફે શાહે આલમ બુખારી રહમતુલ્લાહિ અલયહના મુરીદ અને ખલીફા હતા આપને મહેમુદ બેગડાએ "દાવરૂલ મુલ્ક" નો લકબ આપ્યો હતો આપ પોતે માલદાર ઝાહેરી શાન શૌકતમાં હોવા છતા હમેશા પોતાના નફસની ઇસ્લાહ અને અલ્લાહની ઈબાદતમાં તલ્લીન રહેતા હતા.

આપના પાસે જ્યારે લોકો વધુ પ્રમાણમાં આવ્વા લાગ્યા તો આપે પોતાનું મકાન વેચી નાખ્યું અને બીજું લીધું એનું મુખ્ય કારણ આ હતું કે મારા પાસે લોકો વધુ પ્રમાણમાં આવવાથી પડોશીને તકલીફ પડે છે અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર

આપ હઝરત શાહે આલમ બાવા રહમતુલ્લાહિ અલયહની ખીદમતમાં હતા અને આપની પાસે વુઝુનું પાણી લાવ્વાનું કામ હતું દક્ષિણના રાજાઓમાથી કોઈના પુત્રને રક્તપીતનો રોગ થયો હતો તેથી તેનો બાપ સઘળે ફરી નિરાશ થઈ છેવટે શાહે આલમ બાવાની સેવામાં તેને એવી આશાએ મોકલી દીધો હતો કે જો એ લક્ષ આપશે તો એને તંદુરસ્તી થશે. એક રાત્રે શાહે આલમ બાવા મધ્યરાત્રીની નમાઝનું વુઝુ કરતા હતા અને હઝરત દાવલશાહ પીર ઉભા હતા એટલામાં તે છોકરાને લાવી હાઝર કર્યો હઝરત શાહે આલમ બાવાએ કહ્યું કે પાણીની તાસક આ છોકરા ઉપર રેડો. દાવલશાહ પીરે હુકમ પ્રમાણે તે છોકરા પર પાણી નાખ્યું અને જે બચ્યું તે એમણે પોતે પીધું એટલામાં તરતજ તે છોકરો સાજો થઈ ગયો અને તે વખતે આપના પીરે હઝરત દાવલશાહ પીરને કહ્યું કે આજથી હઝરત સાલાર મસઊદ ગાઝીની જગા ખુદા તરફથી તમને અપાઈ છે તે ઉપરથી દાવલશાહ પીરની કરામતો દુનિયામાં અને વિશેષ કરીને દક્ષિણમાં પાસરાઈ.

જ્યારે સુલતાન બેગડાએ એમને અમીર બનાવ્યા તે વખતે દાવરુલ મુલ્કનો ખીતાબ આપ્યો અમીરીનો ઠાઠ પૂર્ણ છતાં આચાર વિચારના ખરા મિત્ર હતા આપને એકવાર હુકુમતના કામની ઝિમ્મેંદારી આપવામાં આવી તો આપો લોકો સાથે શરીયતના પ્રમાણે વરતાવ કર્યો આમતો આપની કરામતો મશહૂર છે અને આપના પરદા ફરમાવ્યા પછી પણ આપણી કરામતો વઝુદમાં અવતીજ રહે છે અને હઝારો લોકો આપની મઝારપર આવી પોતાની ઝરૂરતો પુરી કરતા રહે છે અને અલ્લાહના વલીની તાકત છે કે પરદો ફરમાવ્યા પછી પણ ફૈઝ ચાલુ રાખે છે અને ચાલતો રહેશે પણ આપણી શરીયતે રસ્તાઓથી બુઝુર્ગોના મઝારથી ફૈઝ હાસિલ કરવાના રસ્તાઓ બતાવ્યા છે તે રીતે અપનાવી આપણે પણ ફૈઝ હાસિલ કરી શકીએ છીએ.

આપ આલિમે બા અમલ અને આરીફે બા કામિલ શખ્સ હતા ગરીબો ની ફખરતા અંગે ફરમાવતા કે હુઝુર ﷺ ગરીબીની કદર કિંમત સમજતા હતા એથીજતો આપનો ઇર્ષાદ હતો કે "અલ ફખરો ફખરી" ગરીબો મારા માટે ગર્વ સમાન છે આપ ﷺ અને આપના ઘરવાળા આ હાલતમાં રહેતા આનંદ અનુભવતા હતા ઉમ્મુલ મોઅમેનિન અને આપની વ્હાલી દીકરીઓ એ ગરીબીના દિવસો ખુશીથી આવકાર્યા આપણે તો તેમના દરના સગ (કુતરા) છીએ આપણે આપ ﷺ ની પૈરવી કેવી રીતે છોડી શકીએ.

આપનો શહાદતનો વખત કરીબ આવ્યો એક દિવસ એક કુંભાડી માણસ જેના જન્મથીજ તેની નસેનસમાં દગો ફસાદ ફરી રહ્યો હતો તે હઝરત દાવલશાહ પીર પાસે આવી કહેવા લાગ્યો કે પેલા રાજપૂત પાસે તેના સગાની એક એવી તલવાર છે કે એવી બીજી હસેજ નહિ ક્યારે તે આપની પાસે આવે ત્યારે આપ કાઢીને જોઈ જોજો અને તે જોવા લાયક છે અને લડાઈ કરવાના ઈરાદે એ રાજપૂતને કહ્યું કે દાવલશાહ નો તને મારી નાખવાનો ઈરાદો છે અને તેની પાકી ગોઠવણી કરી મૂકી છે તેની એ નિશાની છે કે જ્યારે તું જાય ત્યારે તે તારી તલવાર લઈને મ્યાનમાંથી કાઢશે અને આ થયા પછી તને મારી નાખવામાં આવશે આ સાંભળી તેને ચિંતા ઉતપન્ન થઈ તેણે પોતાનાં સાથીઓને કહ્યું કે જ્યારે દાવલશાહ પીર મારા હાથમાંથી તલવાર લ્યે અને મ્યાનમાંથી કાઢે તે પહેલે તમે આગળ વધી દાવલશાહ પીર ને શહીદ કરી નાખજો જ્યારે તે આપની પાસે આવ્યો તેની તલવાર હાથમાં લીધી અને મૂઢ ઉપર હાથ નાખતા એટલામાં રાજપૂતના સાથોઓએ આપને શહીદ કરી નાખ્યા આપને ધોકાથી શહીદ કરવામાં આવ્યા ઝિલકદ મહિનાની 13 મી તારીખે હિજરી 889 મા આપ શહીદ થયા #આપનો_મઝાર_અમરૂ(આમરણ) ામાં_જામનગરમાં_છે

આપના બીબી જનાબે બીબી ફત્તેહશાની શાહપુર દરવાઝા બહાર પોલીસ ચોકીની પાછળ આપની કબર મુબારક છે.

 ૌલાના_સૂફી_સૈયદ_શૈખ_હસનજી_સુરતી_અલ_કાદરી_અલ_સત્તારી_રહમતુલ્લાહિ_અલૈહ 🌺👉 આપના વાલીદ હુસૈની સૈયદ હતા અને વાલીદા હઝરત અમીર...
21/04/2026

ૌલાના_સૂફી_સૈયદ_શૈખ_હસનજી_સુરતી_અલ_કાદરી_અલ_સત્તારી_રહમતુલ્લાહિ_અલૈહ 🌺

👉 આપના વાલીદ હુસૈની સૈયદ હતા અને વાલીદા હઝરત અમીર ખુશરુ રહમતુલ્લાહિ અલૈહ ની ઔલાદ હતા આપનો વાલીદ તરફ થી 19 મી પેઢીએ હઝરતે મૌલા અલી અલય્હિસ્સલામ સુધી મળે છે આપના વાલીદ હઝરત ફતહુલ્લાહ હુસૈની બિન સૈયદ અબ્દુલ ગની બિન સૈયદ નેઅમતુલ્લાહ બિન સૈયદ મુહંમદ બિન સૈયદ શમસુદ્દીન બિન સૈયદ બુરહાનુદ્દીન બિન સૈયદ મુબારક શાહ બિન સૈયદ શાહ અલી બિન સૈયદ રઝિયુદ્દીન બિન સૈયદ મુજતઆ બિન સૈયદ યુસુફુદ્દીન બિન સૈયદ કૈસ બિન સૈયદ નિફ બિન સૈયદ મુહંમદ બિન સૈયદ કાસીમ બિન સૈયદ અલી બિન સૈયદ અશરફ બિન સૈયદ ઇમામ ઝૈનુલ આબેદીન બિન સૈયદ ઈમામ હુસૈન શહીદે કરબલા બિન સૈયદુના અમીરૂલ મોઅમેનીન મૌલા અલી રિદનુલ્લાહી તઆલા અલયહીમ અઝ્માઇન.

👉આપની વિલાદત ગુજરાતના શહેર પાટણ મા હિજરી 968 ઈ. સ 1560 માં થઈ માતા પિતા નાની ઉંમરમાં ઇન્તેકાલ ફરમાવી ગયા હોવાથી આપના મોટાભાઈ સૈયદ મુહંમદ સાથે સુરત તશરીફ લાવ્યા અને અહીં બન્ને ભાઈઓએ ઈસ્લામના પ્રચાર અને પ્રસારમાં પોતાની ઝિંદગી ગુજારી દિધી. આપ બહુ પરહેઝગાર આલીમ અને ફાઝીલ હતા હકાઈક અને મઆરીફ (ઈશ્વર જ્ઞાન) અવહીદ તથા ઈબાદત અને અઝકારમાં સદાએ મગ્ન અને મશગુલ રહેતા હતા આપના સમયમાં સુરતની વસ્તી આસરે 6 લાખ જેટલી હોવાનું કહેવામાં આવે છે હીથીજ હજમાટે જવાતું હતું આપ પણ તે વખતે સુરતના અગ્રેસરો વડીલો મશાયીઈખો અને મુફસ્સીરિનમાં હતા. સરસ અને સુંદર હસ્તાક્ષર હોવાને કાણને લીખન કળામાં પણ આપ પ્રવીણ અને અને પ્રખ્યાત મનાતા હતા.અને એજ કળા આપના જીવન નિર્વાહના (ઘર ગુજરાન) સાધન તરીકે અપનાવી હતી જેમાં આપને હલાલ અને પ્રમાણિક રોઝી મળી જતી હતી.

👉વળી આપ સાહિબે તશનિફ (ગ્રંથકાર) પણ હતા આપના કાવ્યો,કવિતાઓ અને કઠનો બહુજ પ્રખ્યાતી પામ્યા છે આપે પોતાના પુસ્તકમાં (દિવાનમાં) ચાલીસ હજાર બૈયત એ રસુલે પાક ﷺ ની નઅત (પ્રસંસા) અને અહેલેબઈયત એ પાક ની તારીફમાં લખી છે આપે બે મુખમ્મસો એક મૌલાના નિઝામી અને બીજી હઝરત આમિર ખુશરુની મુખમ્મસોના મુકાબલામાં રચી છે અને એક સંગ્રહ "હઝાર બૈયત" ના નામે બાર ઇમામોની શાનમાં અને ઉર્દુ ઝબાંનમાં "મિલાદુન્નબી" નામના પુસ્તકમાં પાંચ હજાર બૈયતો બહુજ મનહર અને સુંદર રીતે કહી છે એમ આપે રચેલી બયતો પંક્તિઓની સંખ્યા 1,12,000 હોવાનું કહેવાય છે આપે હુઝુર ﷺ શાનમાં નુકતા વિનાના શબ્દોમાં કસીદહ પણ રચ્યાં છે આપના લેખોને હઝરત શૈખ વલીયુલ્લાહ બિન શૈખ ઇબ્રાહિમ રહમતુલ્લાહિ અલૈહ એ બહુજ શ્રમ અને શ્રદ્ધાપૂર્વક ભેગાકરી પુસ્તક આકારે "ઇત્તેહાફે અહસન" નામે લખ્યા છે અને તેમાં આપના જીવન પ્રસંગો અને કેટલાક અસામાન્ય બનાવોનું વિગતવાર નર્ણન કર્યું છે.

👉હઝરત હસનજી સુરતી રહમતુલ્લાહિ અલૈહ એ રૂહાની ફૈઝ હઝરત શાહ ઈશા જુન્દુલ્લાહ બુરહાનપુરી (ખલીફાએ હઝરત શાહ લશ્કર મુહંમદ આરીફ બીલ્લાહ સત્તારી રહમતુલ્લાહિ અલૈહ) થી હાસિલ કર્યો હતો.આપે શૈખ મુહંમદ બિન ફઝલુલ્લાહ બુરહાનપુરી જેવા બુઝુર્ગથી પણ ઘણોજ લાભ મેળવ્યો હતો આપના મુરશદ સૈયદ સાદાત કુટુંબમાં ન હતા અને આપે જાણીબુજી ને આપનું પોતાનું સૈયદ નસબ છુપાવતા પણ જ્યારે આપના પીરને ખબર પડી તો આપને તમામ ઝાહીરી અને બાતિની ફૈઝથી ફૈઝયાબ કર્યા અને આપના જમાનામાં સુરત બાબુલ મક્કા કહેવાતું અને ખાનકાહે એદરૂશી અને બીજા અનેક સ્થળોએ દારૂલ ઉલુમ (ધાર્મિક શિક્ષણ આપતા વિદ્યાલયો) હતા.

👉આપના ચાર ફરઝન્દો હતા 1-મૌલાના સૈયદ મુહંમદ 2-મૌલાના સૈયદ અહમદ 3-મૌલાના સૈયદ મુસ્તુંફા દરેક આલીમ અને આરીફ હતા પરંતુ આપની હયાતીમાંજ વિસાલ પામ્યા ચોથા ફરઝન્દ સૈયદ મુજતબા સાહિબ હતા જે નાનપણમાં જન્નત નશીન થયા હતા. આપ 94 વર્ષની ઉમરે 5 મી ઝિલ્કઅદ હિજરી 1062 ઈ.સ 27 સપ્ટેમ્બર 1652 ને દીને આપનું વિસાલ થયું હતું અને આપ તરફથીજ વકફ કરાયેલા કબ્રસ્તાનમાં મા મદફન થયા આજે આ કબ્રસ્તાનમાં શૈખ હસનજી કબ્રસ્તાનના નામે ઓળખાય છે હરિપુરા સુરતમાં હસનજી સાહેબનો ટેકરો કબ્રસ્તાનમાં આપનો ભવ્ય રોઝો છે.

👉તઝકિરતુસ્સાલેહીન મા કહેવાયું છે કે હઝરત શૈખ હસનજી સાહેબે પોતાના દિવાન હઝરતે રસુલે મકબુલ ﷺ કી ખીદમતમાં પેશ કર્યું તયારે હુઝુર ﷺ એ દુઆ ફરમાવી હતી કે આ ટેકરાની કબ્રો પર ખૌફ અને અઝાબ દૂર કરવામાં આવે અને ઘણા બુઝુર્ગો ને અહીંથી કશફ એ કુબુર ની નેઅમત અહીંથી મળી છે.આપે જ્યારે કબ્રસ્તાન વકફ કર્યું ત્યારે હાલ જ્યાં હઝરત ખ્વાજા દેહદાર નક્શબંદી રહમતુલ્લાહિ અલૈહ નો જ્યાં મઝાર છે તે જગ્યા છોડી મૂકી હતી અને ફરમાવ્યું કે મારા પછી અહીંયા એક બહુજ મોટા બુઝુર્ગ આવશે અને તેમનાથી પણ ઘણા લોકો ફૈઝયાબ થશે અને તેમનો કાયમી મુકામ આ જગ્યા પર રહેશે અને આપના પછી આપ ખ્વાજા દેહદાર તશરીફ લાવ્યા.

👉 #આજે એટલે તારીખ 21-4-2026 ચાંદ 4 ઝિલકઅદ હિજરી 1447 સંદલ શરીફ પેશ થયું આજે આપનો ઉર્સ નો દિવસ છે અલ્લાહ પાક આપણે સૌને ઔલિયા અલ્લાહની મુહબત માં રાખે અને આપનીજ મુહબ્બત મા ઇમાનની સલામતી સાથે મૌત આપે આમીન સુમ્મા આમીન.

19/04/2026

20 Aprile Yaume Durud Sharif

29 𝐒𝐡𝐚𝐰𝐰𝐚𝐥 𝐖𝐢𝐥𝐚𝐝𝐚𝐭 𝐌𝐮𝐛𝐚𝐫𝐚𝐤 ♔︎Hazrat e Abde munaf Al Maruf Hazrat e Abutalib Radiy allahu Anho Bhaut Bhaut Mubarak Ho🌹❤️🌹...
17/04/2026

29 𝐒𝐡𝐚𝐰𝐰𝐚𝐥 𝐖𝐢𝐥𝐚𝐝𝐚𝐭 𝐌𝐮𝐛𝐚𝐫𝐚𝐤 ♔︎

Hazrat e Abde munaf Al Maruf Hazrat e Abutalib Radiy allahu Anho Bhaut Bhaut Mubarak Ho
🌹❤️🌹❤️🌹🌹❤️🌹❤️🌹

 ્વાલ_યૌમે_શહાદત_હઝરત_અમીર_હમઝા_રદિયલ્લાહો_તઆલા_અન્હો_વ_સોહદા_એ_ઓહદ_રિદનુલ્લાહી_તઆલા_અલયહીમ  #અઝ્માઇન🌹🌹👉હઝરતે અમીર હમઝા ...
03/04/2026

્વાલ_યૌમે_શહાદત_હઝરત_અમીર_હમઝા_રદિયલ્લાહો_તઆલા_અન્હો_વ_સોહદા_એ_ઓહદ_રિદનુલ્લાહી_તઆલા_અલયહીમ #અઝ્માઇન🌹🌹

👉હઝરતે અમીર હમઝા રદિયલ્લાહો અન્હો કી વિલાદત કાબે શરીફ કે મુતવલ્લી હઝરત અબ્દુલ મુત્તલિબ રદિયલ્લાહો અન્હો કે યહાં હુઈ આપકી કુન્નીયત અબુ અમ્મારા ઔર લકબ અશદુલ્લાહ ઔર અશદુલ રસુલ હૈ આપ હુઝુર ﷺ કે ચચા હૈ ઐલાને નબુવ્વત કે છટે સાલ આપ ઔર હઝરત ઉમર ફારૂક રદિયલ્લાહો અન્હો ઈમાન લાયે જીસ્સે મુસલમાનો કા જાહો જલાલ ઔર દીને ઇસ્લામ કા પરચમ સરબુલંદ હો ગયા આપ હુઝુર ﷺ કો અપને ચચા હઝરત અમીર હમઝા સે વાલેહાના મુહબ્બત થી આપ બહુત હી બહાદુર ઔર તાકતવર થે હુઝુર ﷺ ને આપકો અશદુલ્લાહ ઔર અશદુલરસુલ યાની અલ્લાહ ઔર રસુલ કા શેર કે લકબ સે સરફરાઝ ફરમાયે દરબારે રસુલે ખુદા ﷺ સે આપકો સૈયદુશ્શોહદા કે લકબ સે નવાઝા ગયા.

👉હુઝુર ﷺ કા ઇરશાદે ગીરામી હૈ કે "શહીદો કે સરદાર" હઝરતે અમીર હમઝા રદિયલ્લાહો અન્હો કલ કયામત કે દિન અલ્લાહ કે યહાં હોંગે.

👉★ #અન્સારી_ઔરત_કા_ઇશ્ક_એ_રસુલ_ﷺ★

જબ જંગ એ ઓહદ ખત્મ હુઈ તો શહીદો કો દફન કર કે સારે મુસલમાન એક જગહ જમા હો ગયે ઔર શહીદો કે લિયે મગફિરત કી દુઆએ કી ઔર આપ નબી એ કરીમ ﷺ ને મુસલમાનો કો મદિને કી ઔર કુચ કરને કા હુકમ દિયા. મુંજાહિદ એ ઇસ્લામ (ઇસ્લામ કે સિપાહી) સભી મદિને કી ઔર ચલ દીયે. મદિને મેં જંગ કી વાપસી કી સભી ઔરતો,બચ્ચો ઔર બુઢો કો ખબર હુઈ સભી લોગ લશ્કર કે કરીબ આયે ઉસમેં સે કિસી કા શોહર તો કિસી કા બાપ તો કિસી કા ભાઈ શહીદ હો ગયે થે સભી લોગ અપને અપને શહીદ હોને વાલે રિશતેદારો કી મગફિરત કી દુઆએ કર રહે થે ઇતને મેં એક એક અન્સાર કી જવાન ઔરત પરેશાન હાલત ને આયી ઔર લશ્કર મેં કિસી ને કહા કે અય બિન્તે ઉંમ્મ અફસોસ! તુમ્હારે વાલીદ શહીદ હો ગયે,
ઔરત ને પુછા ક્યાં હુઝૂર મોહંમદ ﷺ બખેરીયત સે હે..?
ઉસ શખ્સ ને કહા અભી ઔર સુનો "તુમ્હારે ભાઈ ભી શહીદ હો ગયે"
યે સૂનકે ભી ઉશે મલાલ ના હુવા ઉસને ફિર પુછા "આપ હુઝૂર મોહંમદ ﷺ ખેરીયત કા હાલ સુનાઓ"
ઉસ શખ્સ ને આખરી ખબર દી કે તુમ્હારે શોહર ભી શહીદ હો ગયે હે.
યે સુનકર ઔરત કા ચેહરા ફિકા પડ ગયા ઔર ઉસકે બદન મેં થરથરી આ ગયી આવાઝ કાંપને લાગી ઉસને ફિર પુછા.
"ખુદા કે લિયે હુઝૂર મોહંમદ ﷺ કા હાલ સુનાઓ"
ઇતને મેં આપ હુઝૂર નબી એ કરીમ ﷺ કી સવારી કરીબ આયી ઉસ શખ્સ ને કહા વો હુઝૂર ﷺ તશરીફ લા રહે હે ઔરત ને જબ હુઝૂર એ પાક ﷺ કો દેખા ઉસકા ચહેરા ચમકને લગા ઔર કેહને લાગી "ખુદા કા શુક્ર હે કે મેને હુઝૂર નબી એ કરીમ ﷺ કો દેખ લિયા ઔર વો સલામત હે અબ મુજે કોઈ ગમ નહીં મેરે તમામ ગમ જા ચુકે" સુબહાન અલ્લાહ💐

{મઆરિજૂન નબુવ્વત પેજ નં 557}

👉કુરેશકી ઔરતો ને જંગએ બદર કા બદલા લેને કે લિયે શોહદા એ ઓહદકી લાશો પર જાકર ઉનકે કાન નાક કાટકર ઉનકી સુરતે બીગાડ દી ઔર અબુ સૂફીયાન કી બીવી હિન્દહ ને એક વહસી ગુલામ થા હિંદા કે કેહને પર હઝરત અમીર હમઝા કે તાક મેં બેઠા થા મૌકા મિલતે હી પીછે સે નેઝા મારા જો સીને મુબારક કે પાર હો ગયા ઔર આપને જામે શહાદત નોશ ફરમાયા હિંદા ને તો આપકે જીસ્મે મુબારક કી બેહૂરમતી કી ઔર આપકી લાશ મુબારક તલાશ કી ઔર આપકે અઝા મુબારક કો કાટકર ગલે કા હાર બનાકર પેહના ઔર ખંજર સે આપકા પેટ મુબારક કાટકર આપકા કલેજા નિકાલા ઔર ઉસકો ચબા ગઈ લેકિન હલક સે નિગલ ના સકી ઔર ઉગલ દિયા તારીખો મેં ઇસ્કો જીગર ખ્વાર કહેતે હૈ ઉસને આપકા કલેજા ચબાયા ક્યુનકે આપને જંગે બદર મેં હિન્દહ કે બાપ ઉતબા કો કત્લ કર દિયા થા આખીર 8 હિજરી ફતેહ મક્કા કે દિન અબુ સૂફીયાન ઔર હિન્દહ ઈમાન લાયે લેકિન હુઝુર ﷺ હિન્દહ કો અપને પીછે ખડે રેહને કો કહેતે ઔર ફરમાતે તુજે દેખતે હી મેરે ચચા હઝરતે અમીર હમઝા કી યાદ તાજા હોજાતી હૈ અલ્લાહુઅકબર આપકી શહાદત હુઝુર ﷺ કે લિયે સબસે બડા સદમાં થા

👉હઝરતે મૌલા અલી.અલય્હિસ્સલામને તલ્હા નામી કુફ્ફારકો કો વાર કરને ગયે ઔર ઉસકી શર્મગાહ ખુલ ગઈ આપકો શર્મ આઈ ઔર મુહ ફેર લિયા ઔર ઉસકો ઐસે હી છોડ દિયા તલ્હા કા ભાઈ ઉષ્માન શેર પઢતા હુવા હમલા આવર હુવા હઝરતે હમઝા ઇસકે મુકાબલે તલવાર લેકર નિકલે ઔર ઉસકી શાનોપર ઐસા ભરપૂર હાથ મારા કે તલવાર રિઢ કી હદદી કો કાટતી હુઈ કમર તક જા પોહચી ઔર આપકે મુહ મુબારક સે યે નારા નિકલા...

#મૈં_હજીયો_કે_શેરાબ_કરને_વાલે_અબ્દુલમુત્તલિબ_કા_બેટા_હું

👉આપકી શહાદત 15 શવ્વાલ જંગે ઔહદ મેં હુઈ આપકા મઝાર જંગે ઔહદ કે મૈદાન મેં મદીના શરીફ સે 3 મિલ દૂર વાંકેઅ હૈ આપકે સાથ ઔર સહાબા કે મઝાર હૈ 1 હઝરત અમીર હમઝા બિન અબ્દુલમુત્તલિબ, હઝરત અબ્દુલ્લાહ બિન જશ, હઝરત મુસબ બિન ઉમેર રિદનુલ્લાહી તઆલા અલયહીમ અઝ્માઇન કે મઝારાત હૈ ઔર કુછ શોહદા એ ઓહદ કે મઝાર જન્નતુલ બકીઅ શરીફ મેં હૈ.

👉 #હુઝુર_ﷺ_કુબુરે_શોહદા_કી_ઝિયારત_કે_લિયે_તશરીફ_લે_જાતે ઔર આપકે બાદ હઝરત અબુબક્ર સિદ્દીક ઔર હઝરતે ઉંમર ફારૂક રદિયલ્લાહો અન્હુમ કા યહી મામૂલ રહા. એક મરતબા હુઝુર ﷺ શોહદા એ ઓહદ કી કબ્રો પર તશરીફ લે ગયે તો ફરમાયા કી અલ્લાહ ઔર રસુલ ગવાહ હૈ કે ઇસ જમાઅતને તેરી રિઝાકી ખાતીર જાન દી ફિર ફરમાયા કે કયામત તક જો મુસલમાન ભી શહીદો કી કબ્ર કી ઝિયારત કે લિયે આયેગા ઔર સલામ કરેગા તો યે શોહદા ઉનકી સલામકા જવાબ દેગે ચુનાંચે હઝરતે ફાતિમા ખઝાઇયા રદિયલ્લાહો અન્હા કા બયાન હૈ કે એક મરતબા મૈ ઓહદ કે કરીબ સે ગુઝર રહી થી તો હઝરતે હમઝા કી કબર પાસ જાકર સલામ કિયા અય હુઝુર ﷺ કે ચચા આપકો સલામ હો તો મેરે કાન મેં આવાઝ આઈ وعلیکم السلام و رحمت اللہ و برکاتہ

(સિરતે મુસ્તફા ﷺ પેજ નં 283)

આજ 15 શવ્વાલ હિજરી 1447 હૈ સૈયદુના અમીર હમઝા ઔર શોહદા એ ઓહદ કી બરગાહ મેં ખૂબ ખીરાજે અકીદત પેશ કરે સભી હઝરાત દુરૂદ શરીફ પઢકે શહીદો કી બરગાહ મેં પેશ કરે.
________________________________________

 #શહેનશાહ_એ_નડિયાદ_હઝરત_શૈખ_મુહંમદ_અલ_મારુફ_અલોલકશાહ_વલી_મજઝુબ_રહમતુલ્લાહિ_અલૈહ 💐આપ હઝરત નું નામ શૈખ મુહંમદ હતું લકબ અલો...
31/03/2026

#શહેનશાહ_એ_નડિયાદ_હઝરત_શૈખ_મુહંમદ_અલ_મારુફ_અલોલકશાહ_વલી_મજઝુબ_રહમતુલ્લાહિ_અલૈહ 💐

આપ હઝરત નું નામ શૈખ મુહંમદ હતું લકબ અલોલિક તરીકે પ્રખ્યાત છે નડિયાદ પાસેના કોઈ ગામના વતની હતા સાહિબે હાલ બુઝુર્ગ (ઇસ્તગરાત,બેખુદી) હતા હઝરત શાહે આલમ રહમતુલ્લાહિ અલૈહ ના અકીદતમંદ હતા એક વેળા અચાનક શાહે આલમ રહમતુલ્લાહિ અલૈહ અહમદાવાદથી નડિયાદ ખાતેના આપના નિવાસસ્થાને પધાર્યા આ વેળા આપ શાહ અલોલક રહમતુલ્લાહિ અલૈહ શાક સમારી રહિયા હતા હઝરત મેં જોઈને પીઢ ફેરવી લીધી દિલમાં વિચાર્યું કે આજે મને હઝરત તરફથી કોઈ ખિતાબ ઝરૂર મળવો જોઈએ હઝરત શાહ આલમ સરકારે ઘર પાસે આવી આપને આવાઝ આપ્યો આરીતે હઝરત શાહે આલમે 2 થી 3 વખત આવાઝ આપ્યો છતાં ચુપજ રહિયા છેવટે હઝરત શાહે આલમે જોર થી આવાઝ આપ્યો કે મિયા #અલોલિક બોલતા કેમ નથી..? તરત હઝરત શાહ આલોલિકે આપના સામે જોયું અને ઉભા થઈ જઈ આવકારો આપ્યો ત્યારથી આલોલિકે તરીકે મશહૂર થયા નડિયાદ દરવાજા બહાર અહમદાવાદ જવાના માર્ગે આપનો મઝાર આવેલ છે આપનું સંદલ 12 શવ્વાલ ના રોજ થાય છે.

હઝરત પીર સૈયદ ઇન્તેખાબ આલમ બાવા રહમતુલ્લાહિ અલયહ ખુશુશન હાઝરી આપતા હતા 💐

-તારીખે ઔલિયા એ ગુજરાત ગુજરાતી પેજ નં 298
-અકાબેરીને ગુજરાત પેજ નં 486
-તારીખે ઔલિયા એ ગુજરાત ઉર્દુ પેજ નં 143

 ्वाल_यौमे_विसाल_हज़रते_सैयदुना_सैयदुत्ताबेईन_इमामुल_आशेकीन_  #उवेश_बिन_आमिर_मुरादी_सुम्मा_करनी_यमनी  #रहमतुल्लाह_अलैय। 💐...
29/03/2026

्वाल_यौमे_विसाल_हज़रते_सैयदुना_सैयदुत्ताबेईन_इमामुल_आशेकीन_ #उवेश_बिन_आमिर_मुरादी_सुम्मा_करनी_यमनी #रहमतुल्लाह_अलैय। 💐

👉आपके विलादत में इख़्तिलाफ़ है लेकिन आपका (एक रिवायत में 3 रजब यौमे विसाल लिखा गया हैं) विसाल 657 ई.स बनती है आपको 2026 में दुनिया से परदा फरमाए 1369 साल हो चुके है। हज़रते बाबा फरीद गंजेशकर रहमतुल्लाह अलैय फरमाते है के 3 मौके ऐसे है जहां रहमत उतरती है 1-महफिले शमा के वक़्त (बा शरह और बा वुजू होकर बा शरह और बा वुज़ू इन्सान से शमा सुनने वाले मौके पर ) िया_अल्लाह_का_ज़िक्र_लिखा_जा_रहा_हो और 3- औलिया अल्लाह का जिक्र सुनाया जा रहा हो उस वक़्त रहमत उतरती है।

👉आपको हुज़ूर ﷺ ने एक लक़ब अता फ़रमाया "खैरुत्ताबेइन" उवेश नामका माना तोहफा (Gift) होता है आपका कबीला पहले मुरादी कहलाता था बादमे करनी कहलवाया इसलिए आपको मुरादी और करनी भी कहा जाता है और इत्तेफाक से आप जो मोहल्ला में रहते थे वो भी कर्न कहलाता था आप हज़रत उवैश करनी रहमतुल्लाह अलैय के चाचा वेपार करते थे आप का यहूदियो के साथ वेपार होता था और आप यसरब (मदीना शरीफ) में वेपार करने जाते उस वक़्त हुज़ूर ﷺ की विलादत के 50 या 55 दिन हुवे थे वहां एक यहूदिने आपको बताया के एक ऐसा सितारा तुलु हुवा है जिसकी अलामत ये है के आखरी नबी जीनका नाम मुहंमद होग,उनके कंधो के दरमियान मोहरे नबुव्वत होगी,और उनकी आँखों मे लाल डोरे होंगे उनकी विलादत का वक़्त करीब आ गया है और वो खजूरों वाली ज़मीन में भी आएंगे ऐसा हमारी किताबो में लिखा है और जब हुज़ूर ﷺ ने ऐलाने नबुव्वत किया तब आप हज़रत उवैश करनी रहमतुल्लाह अलैय के अब्बा ने कलिमा पढ़ा और इस तरह आपभी मुसलमान हुवे।

👉रूहानियत का ये मकामथा के हज़रते बिलाल जब अज़ान देते आपको सुनाई देती थी जब भी अज़ान का वक़्त होता आप फ़ौरन छत पे चढ़ जाते कहा मदीना शरीफ कहा यमन ये सब एक आपका और हुज़ूर ﷺ का रूहानी ताल्लुक रहा है वरना शरीयत के अहकाम,इल्म, फ़र्ज़ों सुन्नत और कौनसी नमाज़ कब पढ़नी है और कौनसी नमाज़मे कितनी रकाते है आपको कैसे मालूम पडता ये सब हुज़ूर ﷺ के साथ रूहानी ताल्लुक हुवा करता था के आपको अज़ान होने और नमाज़के वक़्त का पता चलता था।

👉आपके वालिदैन बचपन मे पर्दा फ़रमा गए आपकी परवरिश यतिमी में गुज़री आप ऊंटो को चराते और गुठलियां चुनते और डरी बुनना (उनका धागा बनाना) काम करते थे आपने ऊंट चराने का काम इस लिए पसंद फ़रमाया के आप ऊंटोको चरते छोड़कर इबादते इलाही में मशरूफ रहते आप इबादत कर पाते हज़रत दाता गंजबख़्स अली हिजवेरी रहमतुल्लाह अलैय फरमाते है के आप 2 वजह से हुज़ूर ﷺ से ना मिल जाये 1 हालते गलबा (इस्तग्रात, मजज़ुब जिसको कहते है) और 2- अपनी माँ की खिदमत की वजह से।

👉 आजके दौर में कुछ लोगोको अपनी माँ के पास बैठने तक का वक़्त नही मिलता यहां वहां वक़्त निकलते है लेकिन कभी अपनी माँ के पास नही बैठेंगे और खास ऐसी माँ जिनके शौहर पर्दा कर गए हो आइये ऑफियाए किराम क्या करते थे आप उवैश करनी रहमतुल्लाह अलैय अपनी माँ को बाजार ले जाते थे उनकी तन्हाई खत्म करने के लिए हम अपने बच्चो बीवी को पूछते के कौनसा कपड़ा चाहिए बाजार से क्या लाऊं लेकिन माँ बाप को भी यही चीज़े चाहिये होती है लेकिन हम पूछते नही हज़रते उवैश करनी क्या करते अपनी माँ को बाजार ले जाते वहां बिठाते और खजूरे खिलाते और अपनी माँ की बहुत खिदमत करते।

👉हज़रते उवैश करनी रदियल्लाहो अन्हो उनका लिबास पहनते हज़रते ख्वाजा फरीदुद्दीन अत्तार रहमतुल्लाह अलैय फरमाते है के आपके कपड़ो पर पैवन्द लगे होते आप उनकी 2 चद्दर इस्तेमाल में लते थे आप अलग अलव चीथड़ों को चुनते और उसको धो कर लिबास सी लेते और ज़ेबतन फरमाते (कुछ फुखरा लोग और कुछ पिराने उज़्ज़ाम ऐसे अलग अलग कलर के चीथड़ों के कपड़े आज भी बनवाक़े पहनते है)

👉आपकी आंखोमें अल्लाह तआला ने वो असर अता फरमाया था के आप जिसे देखते बस वो वही खड़ा रह जाता एक मर्तबा एक आप इबादत में मशगूल थे और एक क़ासिद के उसके बादशाह का खत हुज़ूर ﷺ के नाम लेके जा रहा था उसने आपको देखा किसी को पूछा ये क्या कर रहे है जवाब मिला ये मुहंमद ﷺ के पैरोकार है उसका ये सुनना था के म्यान से तलवार निकाली और अनक़रीब था आपकी गरदन उड़ा देता लेकिन आप हज़रत उवैश करनी रहमतुल्लाह अलैय ने सलाम फेरी और उसके सामने देखा जैसे देखना था के वो वही खड़ा रह गया और तलवार वापस म्यान में रख दी। एक मर्तबा एक औरत के पीछे कुत्ता दौड़ा वो औरत आपके पास पनाह लेने आई आपने वो कुत्ते को देखा जैसे देखना था वो कुत्ता वही खड़ा रह गया। एक मर्तबा एक शहेर का कोतवाल आपको छेड़ा करता था एक बार उस कोतवाल ने खजूर चबाकर आपके मुंह पे थूक दिया आप ने कुछ न कहा जब वो कोतवाल गोड़े पर चढ़ा तो आपने गोड़े को घूर के देखा गोड़े की मजाल है के एक भी कदम आगे बढ़े इतने में आपकी वालिदा ने आवाज़ लगाई अवैश आपकी नज़र हटी बादमे वो गोंडा चला। ये सब आपकी नजर का असर था।

👉एक मर्तबा आपने अपनी माँ से हुज़ूर ﷺ से मिलने की इजाज़त चाही आपकी वालिदा ने इजाज़त दी के आप सुबह पोहचोगे तो ज़ोहर तक रुक सकते हो ज़ोहर बाद वापस आजाना आपने 3 डरी (उन की चद्दर) के बदले 1 गधा लिया गधा बूढासा था आपने सफर किया शेहरा से निकले गधा रास्ते मे मर गया आप मदीने से थोड़ी ही दूर थे के आपभी बेहोश हो गए आप खुद फरमाते है जब में बेहोश होकर गिरा जूझे लगा में भी मर जाऊंगा लेकिन आपने देखा एक सुफेद कपड़े वाला पानी का प्याला लेकर आपके करीब आया आपके लबो को लगाया आपने पानी पिया आपको ऐसा लगा के हयात मेरी रगो में दौड़ गई। मैं वापस खड़ा हुवा इधर उधर देखा कोई नही था आपने वहां एक आदमी को देखा उस आदमी ने आपको मस्जिद ए नबवी ﷺ के सामने उतार दिया। हज़रत मौलाना रूम रहमतुल्लाह अलैय फरमाते है के जब आपकी नजर के सामने मस्जिद ए नबवी आई तो यु हाथ उठाकर सलाम करते है अस्सलामु अलयका या रसूलल्लाह ﷺ वहां से आप उम्मुल मोअमेनीन सैयदा आइशा सिद्दीका रदियल्लाहो अन्हा के घर पोहचे दरवाज़ा खटखटाया अंदर से आवाज़ आई के कौन..? मैं उवैश हु यमन से आया हु हुज़ूर ﷺ का दीदार करना चाहता हु। पर्दे के पीछे सैयदा आइशा सिद्दीका रदियल्लाहो अन्हा फरमाने लगी हुज़ूर ﷺ तो चले गए है पनाह गजीनो (हुबेदीया में वहां रहने लगे मुसलमानोंका माल लुटा गया था उनका) का हाल मालूम करने के लिए वो गए है। ये सुनकर हज़रते अवैश करनी रदियल्लाहो अन्हो बहूत रोने लगे इतना रोये के आपकी हिचकी बढ़ गई बीबी सैयदा आइसा सिद्दीका रदियल्लाहो अन्हा फरमाती है के मैंने उनको बहूत रोते हुवे देखा।आप वहां से मस्जिद ए नबवी में गये आप बैठते कभी हुज़ूर ﷺ के मिम्बर शरीफ को हाथ लगाते,कभी मुसल्ला को छूते,कभी दीवारों को छूते,हुज़ूर का यहां हाथ लगा वहां चूमते,हुज़ूर जहाँ बैठते वहां चूमते,ज़ोहर की नमाज़ का वक़्त हुवा आपने नमाज़ अदा की नमाज़के बाद लोगोंने पूछा तुम अजनबी हो आपने बताया में कहा से आया हु मैं कौन हूं मैं वापिस जाना चाहता हु हर एक ने कहा रुक जाओ हुज़ूर शाम या रातको आजायेंगे लेकिन आपने फ़रमाया मुझे इजाज़त नही है मेरी वालिदा नाबीना है मुझे ज़ोहर तक रुकने को कहा गया है अब मैं वापिस चलता हूं और जब आप चलने लगे तो आप मस्जिद के नबवी की तरफ मुह किया और पीछे पाव चलने लगे चलते चलते दूर खड़े हो गए और आंखों से आंसू जारी हो गए रोते जाते आपको पीछे से आवाज आया सुनो में अबु सवरे हु कबीला जोफीका सरदार हु यमन से आया हु आप रसूलल्लाह ﷺ जानते हो मेरे हाथमें फोड़ा हो गया है कई हकीमो से इलाज किया लेकिन में मदीने आया तो पता चला के अब ये इलाज हुज़ूर ﷺ ही कर सकते है आपने पीछे मुड़ कर देखा लेकिन कोई जवाब न दिया और आप हज़रते अवैश करनी रदियल्लाहो अन्हो वापस चले गए इस तरफ हुज़ूर ﷺ मस्जिद में तशरीफ़ लाये अबु सबरे कहते है के हुज़ूर ﷺ वापिस तशरीफ़ लाये तो आपको कुछ खुशबू महसूस हुई फ़रमाया कौन आयाथा नूर का अहसास हो रहा है लगता है मेरा दोस्त आया था हज़रते मौलाना रूम मसनवी में लिखते है के हुज़ूर ﷺ घर गए और बीबी आइशा सिद्दीका रदियल्लाहो अन्हो ने बताया तो हुज़ूर ﷺ इस तरह रोये के लगता था के चश्माने मुबारक से दरया जारी हो गया हो हुज़ूर ﷺ ने यमन तरफ रुख कर के हज़रते उवैश करनी रदियल्लाहो अन्हो की तारीफ की फ़रमाया यमन से मुझे मुहब्बत की खुशबू आती है ये मेरा दोस्त है फिर आप ﷺ ने अबु सबरे को बुलाया दिखाओ अपना हाथ आपने एक लकड़ी पे दम किया उसके हाथ पर फेरा और फ़रमाया जब आप यमन पोहचोगे ये अच्छा हो जाएगा अबु सबरे ने यमन जाकर कबीले वालो को जमा किया अपना हाथ बताया देखो ये हाथ से कुछ पकड़ नही पाता था लेकिन रसूले खुदा ﷺ ने इशे अच्छा कर दिया फिर फ़रमाया आप सबको एक बात बताऊं आप ﷺ ने उवैश ए करनी का ज़िक्र किया व भी यही रहते है में उनको ढूढ लूंगा हज़ूर ﷺ ने फरमाया वो मेरा दोस्त है। अबू सबरे सबको बता ही रहे थे के हज़रते अवैश करनी के घर में रहने वाला एक बच्चा सलीम वहां मौजूद थे उन्होंने कहा के मैं अवैश करनी को जनता हु सरदार और पूरा काफला सलीम के साथ आपसे मिलने चला आपके घर के बाहर खड़े हुवे दरवाज़ा खटखटाया अवैश ए करनी बाहर आये सरदारने देखते ही कहा आजसे मैं एलान करता हु ये हमारे कबीले के सरदार है और जितना खाना दौलत कपड़े आपको तौफे में आये सब आपने बाट दिए और आपने कहा मैं यहां एक बड़ी मस्जिद बनाना चाहता हु फिर वहां मस्जिद बनी सुब्हानल्लाह।

👉आपको शोहरत अच्छी नही लगती थी आप लोगोंकी नज़र से बचकर शहराओ में चले जाते इबादत करते आपपर गलबा ए हाल रहता अपनी वालिदा की खिदमत करते फ़तह मक्का हुवा तब आपकी औरसे अबू सबरे मक्का शरीफ गए और वापस आकर पूरा वाक्या बयान किया। जिस साल हुज़ूर ﷺ का विसाले पाक हुवा उशी साल आपकी वालिदा का विसाल हुवा अल्लाह उनपे रहमते नाज़िल फरमाए आमीन आपकी वालिदा के विसलके बाद आप लोगोसे कम मिलते शहराओ में चले जाते और आपकी एक और शोहरत ये हुई के हज़रते उमर रदियल्लाहो अन्हो हर हज में ऐलान करते तुममे से कोई अवैश है इशी तरह 10 साल गुज़रे हर साल आप पूछते।

👉मुस्लिम शरीफ में है के हज़रते ऊसेल बिन जाबिर रदियल्लाहो अन्हो से रिवायत है के हुज़ूर ﷺ ने हज़रते उमर से फ़रमाया एक आदमी तुम्हे यमन से मिलने आएगा उसका नाम उवैश है और यमन में उसकी माँके अलावा कोई नही और सफ़ेदी होगी और जैसे मिले उसे कहो के वो तुम्हारे लिए बख्शिश की दुआ करे। इब्ने असाकिर में है के हुज़ूर ﷺ ने फरमाया अए उमर जब आप उनसे मिलो तो मेरा सलाम कह देना। एक मर्तबा हज़रते उमर रदियल्लाहो अन्हो मीना शरीफ के मैदान में पूछा कोई आया है यमन से जो कबीला ए कर्ण से हो एक रिवायत में है के आपके चाचा और एक मे आपके भतीजा खड़े हुवे के हम है फ़रमाया तुम अवैश करनी को जानते हो..? कहा या अमीरुल मोअमेनीन आप इतने बड़े आप उसके बारे में पूछ रहे हज़रते उमर रदियल्लाहो अन्हो ने फरमाया के हमारे नबी ﷺ ने फरमाया जब वो आपसे मील तो अपने किये बख्शीश की दुआए करवाना आप उनको आम आदमी कहते हो ! उनकी दुआ से कबीला ए मुदिर और रबीया के भेड़ो और बकरियों के बराबर अल्लाह तआला मुसलमानों को दोज़ख से आज़ाद कर देगा इतना कहना था के एक फ़टे हुवे कपड़े में ऊंट पर बैठे नकेल पकड़े एक ज़ख़्स हाज़िर हुवा और आप हज़रते उमरने फरमाया तुम उवैश हो और आगे फ़रमाया के मेरे लिए दुआ करो भरे मजमे में हज़रते उमर रदियल्लाहो अन्हो दुआ करवा रहे है इसके बाद आपने यमन जानेका इरादा बदल दिया क्योंके सारे यमनी जांगये के अमीरुल मोअमेनीन आपसे दुआ करवा रहे है आपको शोहरत पसन्द नही थी आप फिर मक्का से कूफ़ा चले गए हज़रते उमर ने आपको कहा के में कूफ़ा के गवर्नर को खत लिखू के आपको कोई तकलीफ न हो आपने मना किया और आप कूफ़ा चले गए।

👉हर वली ने आपकी शान में लिखा हज़रते दाता गंजबख़्स अली हिज्वेरी रहमतुल्लाह अलैय ने कशफूल मेहज़ूब में आपके हालात लिखे हज़रत ख्वाजा नाशीरुद्दीन चिश्ती चराग देहली रहमतुल्लाह अलैय ने नज़राना के अकीदत पेश किया। यहां एक बात समाअत करते चलिए के हज़रते अवैस करनी रदियल्लाहो अन्हो के मुतल्लिक एक वाकिया मशहूर है के आपने हुज़ूर ﷺ के दांत मुबारक टूटने पर अपने सारे दांत तोड़े ये वाकिया गलत है हज़रते सैयद सईद अहमद काज़मी रहमतुल्लाह अलैय फरमाते है के हुज़ूर ﷺ के दांत मुबारक टूटे ही न थे आपके दांत नीचे से थोड़े टूटे जिको कहते है के खुरचा गए ऐसे थोड़े टूटे थे और इससे इंसान की खुबसुरती में और इजाफा हो जाता है और अगर इंसान के बीच के दांत टूट जाए तो इंसान बद सूरत नज़र आता है ओर नबी अपने दौरमे अबसे खूबसूरत इंसान हुवा करते है। और भी बुज़ुर्गो ने ये वाकिये को गलत कहा है।

👉सिलसिला ए उवेसीया के बारेमे लोगोका कहना है के जो आपका मुरीद हुवा वो सिलसिला के उवेसीया में है लेकिन शैखुल इस्लाम,शैखुल हदीस, 1000 किताबो के हकीकी मुसन्निफ़ हज़रते अबु सालेह मुहमद फ़ैज़ अहमद उवैसी फरमाते है के सिलसिला ए उवेसीया का दारोमदार गैबी इमदाद पर होता है ये सिलसिला रूहानियत पर मुतल्लग है इसमे जाहिरी जिस्मानी मुलाकात का होना ज़रूरी नही फ़ैज़ तुम हासिल कर सकते हो जो साहिबे कब्र है सिलसिला ए उवेसीया कहते उसे है के साहिबे कब्र से फ़ैज़ हासिल करना और बिना मुलाकात किये फ़ैज़ हासिल करना जो कुबुर में जाकर फ़ैज़ पोहचाते है उशे ओवैसी कहते है ये ज़रूरी नही के हज़रते उवैस करनी से फ़ैज़याफ्ता हो पीर से मिले बिना फ़ैज़ हासिल करना ये सिलसिला ए उवेसीया है।

👉हज़रत दाता गंजबख़्स अली हिज्वेरी रहमतुल्लाह अलैय कशफूल मेहज़ूब में फरमाते है, शाह अब्दुलहक मुहद्दिस देहलवी ने नकल किया, अब नुएम असफहानि ने नकल किया,हज़रत फरीदुद्दीन अत्तार ने नकल किया,किताबे खज़िनतुल अस्फिया में है,के हज़रते उवैस करनी रदियल्लाहो अन्हो की शहादत जंगे सिफ़्फ़ीन में हुई आप हज़रते मौला अली अलैहिस्सलाम की तरफ से लड़ने के लिए गए सामने के लश्करने तीर मौला अली को मारने के लिए तैयार रखा था आप हज़रत उवेश करनी मौला अली से मिलने गए मौला अली ने आपको गले मिलने के किये बाहे फैलाई और सामने से तीर चला और बीचमे हज़रते उवेश करनी आगये जो तीर मौला अली अलैहिस्सलाम पे चलाया वो तीर आपको लगा और आपने जामे शहादत नोश फ़रमाया आपने मौला अली अलैहिस्सलाम के बाहे मुबारक में जान देदी और ररक्का नामकी जगह पर आपको मदफ़्न किया 657 ई.स जुलाई के महीने में आप दुनिया से तशरीफ़ ले गए इन्ना लिल्लाही व इन्ना इलयही राजेऊन। आपके अलग अलग मज़ार है जो मोतबर रिवायत है वो यहां लिखा गया है आपके मज़ार मुबारक पर 2 बार हमला हुवा मज़ार शहीद हुवे एक बार 11 मार्च 2013 में दूसरी दफा 31 मय 2014 में मस्जिद और मज़ार दोबो शहीद किये गए जो लिखी गई पोस्ट पढ़ने वाले सभी हज़रात आपकी बारगाह में खिराजे अकीदत पेश करे 3 मर्तबा दूरीद शरीफ ज़रूर पढ़े और सब के लिए दुआ फरमाए आमीन।

 ્વાલ_ઉલ_મુકર્રમ_યૌમે_વિસાલ_હાફિઝુલ_હદીસ_મોહંમદ_બિન_ઈસ્માઈલ_અલ_બુખારી_શાફઈ  ારૂફ_ઈમામ_બુખારી_રહમતુલ્લાહિ_અલયહ 💐બે ઈશ્કે ...
29/03/2026

્વાલ_ઉલ_મુકર્રમ_યૌમે_વિસાલ_હાફિઝુલ_હદીસ_મોહંમદ_બિન_ઈસ્માઈલ_અલ_બુખારી_શાફઈ ારૂફ_ઈમામ_બુખારી_રહમતુલ્લાહિ_અલયહ 💐

બે ઈશ્કે નબી ﷺ જો ભી પઢાતે હૈ બુખારી
આતા હૈ બુખાર ઉનકો બુખારી નહિ આતી

બુખારી શરીફ કે લીખનેવાલે હઝરતે ઈમામ બુખારી રહમતુલ્લાહિ અલયહ કી કુન્નીયત અબુ અબ્દુલ્લાહ ઔર નામ મોહંમદ હૈ વાલીદકા નામ હઝરત ઈસ્માઈલ રહમતુલ્લાહિ અલયહ ઔર દાદાકા નામ હઝરત ઈબ્રાહીમ રહમતુલ્લાહિ અલયહ હૈ આપ બુખારા શહેર કે રહેનેવાલે હૈ ઈસ લિયે આપકો ઈમામ બુખારી કહા જાતા હૈ.

હઝરતે ઈમામ બુખારી રહમતુલ્લાહિ અલયહકી વિલાદત 13 શવ્વાલ હિજરી 194 ઔર 20 જુલાઈ ઈ.સ 810 ને અસરકી નમાઝ બાદ હુઈ ઔર આપકા વિસાલ 1 શવ્વાલ યાનીકે રમઝાન ઈદકી રાત ઈશાકી નમાઝ કે વકત હિજરી 256 કો 1 સપ્ટેમ્બર ઈ.સ 870 મેં હુવા (એક રિવાયતમેં વિસાલકી તારીખ 9 શવ્વાલ હૈ) આપકો ઝોહરકી નમાઝ કે બાદ ઈદ કે દિન મદફન કિયે ગયે તબ આપકી ઉમર 62 સાલકી થી હઝરતે ઈમામે આઝમ અબુ હનીફા રદિયલ્લાહો તઆલા અન્હોકે વિસાલકે 44 સાલ બાદ આપકી વિલાદત હુઈ ઔર આજ 9 શવ્વાલ હિજરી 1447 2026 કે રોજ આપકો દુનિયાસે પરદા કિયે હુવે 1156 સાલ હો ચુકે હૈ.

આપકો હાફિઝુલ હદીસ કહા ગયા ક્યૂનકે આપકો 5 લાખ હદીસે યાદ થી જીસમે સે 1 લાખ સે ઝયાદા સહિહ હદીસે પાક આપકો મુ ઝુબાની યાદ થી આપકે વાલીદ એ ગીરામી જનાબે ઈસ્માઇલ રહમતુલ્લાહિ અલયહ અપને વકતકે બડે મોહદ્દદીસ ઔર અલ્લામાં ઔર સૂફી બુઝુર્ગ થે ઔર આપ બુખારા શહેર કે રેહને વાલે થે ઔર આપ શાફઈ મસ્લકકે પૈરોકાર થે ઔર આપ ઈમામ શાફઈ કે વિસાલ કે 10 સાલ બાદ આપકી વિલાદત હુઈ.

હઝરતે ઈમામ શાફઈ રહમતુલ્લાહિ અલયહ ફરમાતે હૈ કે અગર આલિમે દિન વલીએ કામિલ નહિ હો શકતા તો કોઈભી વલીએ કામિલ નહિ હો શકતા ક્યૂનકે અલ્લાહ જાહિલકો આપના દોસ્ત કભી નહિ બનાતા

જબ આપકી વિલાદત હુઈ તબ એક બીમારી સે આપકી આંખે ચલી ગઈ આપ નબીના હો ગયે આપકી અમ્મા તહજ્જુદ કી નમાઝમેં રોતી જાતી ઔર દુઆએ કરતી કે યા અલ્લાહ મેરે બેટેકી બીનાઈ વાપસ કર દે એક દિન આપ રોતે રોતે સો ગઈ ઔર ખ્વાબ મેં હઝરત ઈબ્રાહીમ ખલીલુલ્લાહ અલયહિસ્સલામ કા દીદાર હુવા ઔર ફરમાને લગે કે અલ્લાહને તેરે બેટેકો બીના કર દિયા હૈ જબ વો ઉઠેગા તો સબ દેખને લગેગા આપ ફોરેન ખ્વાબ સે બેદાર હુઈ ઔર હઝરત ઈમામ બુખારી કો ઉઠાયા જબ આપ ઉઠે તો આપકી આંખે આ ચુકી થી આપકો સબ નઝર આને લગા અલ્લાહુ અકબર.

આપકે વાલીદે ગીરામી પરદા હોંચુકા થા આપકી વાલીદાને એક મધરેસે મેં દાખીલ કર દિયા ઉસ દૌરમે હદીસ શીખનેકા રૂઝાન ઝયાદા થા લોગ હદીસે પાક કો જમા કરકે લોગો તક પોહચાયા કરતે થે ઔર એક સાલમે આપને મધરેસે મેં સિખાયા ગયા સારા ઇલ્મ હાસિલ કર લિયા ઔર આપને બુખારા કે મોહદ્દદીસીન કી સારી કિતાબે આપને હિફ્ઝ કર લી થી આપ કો હદીસે પાક સહી ચૈન કે સાથ યાદ થી ઔર આપ ઉશ્તાદો કી ભી ચૈન મેં ગલતી નિકાલ લેતે થે ઔર ઉસે સહી ચૈન મુ ઝુબાની બતા દેતે થે.

હઝરતે ઈમામ બુખારી કી ઉમર 16 સાલકી હુઈ તબ આપને અપને ભાઈ ઔર અમ્મા સાથ હજજ કિયા ઔર આપ મક્કા શરીફમે રૂક કર 2 સાલ તક મક્કા શરીફ કે મોહદ્દદીસીન સે આપને ઇલ્મ હાસિલ કિયા આપને 18 સાલકી ઉમ્ર મેં હિજરી 212 મેં પહેલી કિતાબ લિખી જીસ્કા નામ "કઝાયા એ સહાબા વ તાબેઈન" ઔર ઈસી સાલ મદીના શરીફ મેં દુસરી કિતાબ લિખી જીસ્કા નામ "કિતાબુત્તારીખ" હૈ.

આપને હદીસે પાક કો જમા કરને કે કિયે સફરકી શુરુઆત કી આપ 2 બાર મિસર ગયે 2 બાર શામ ગયે 4 બાર બસરા ગયે 6 સાલ મક્કા મદીના શરીફમે રહે ઔર કુફા ઉસ વકત ઇલ્મ કા ઘઢ થા આપ વહા કઈ બાર ગયે આપકે બસરા સફરમે ઉશ્તાદો સે હદીસે શીખતે લોગ લિખ લિયા કરતે તાકે યાદ રહે આપકી ઉમ્ર છોટી થી સબ આપકો કેહતે કે આપ ભી લિખ લિયા કરો લેકિન આપ ઉસ તરફ ધ્યાન ન દેતે લેકિન ઝયાદા ઇઝહાર કરને પર આપને વો સારી હદીસ જીસકી તાદાદ 15000 થી આપને મુ ઝુબાની કહે દી સબ સુનકે દંગ રહે ગયે અલ્લાહ ને આપકો કમાલકા હાંફીઝા અતા ફરમાયા થા.

આપને 1000 ઉશ્તાદો સે હદીસ એ પાક શીખી ઔર લિખી આપકે પહેલે ઉશ્તાદ આપકે વાલીદ થે આપકે પર દાદા હઝરત ઈમામેં આઝમ અબુ હનીફા રદિયલ્લાહો તઆલા અન્હો કે શાર્ગીદ થે ઔર ઈમામે આઝમ અબુ હનીફા રદિયલ્લાહો તઆલા અન્હો આઈમ્માં એ અહેલે બૈયત કે 6થે ઈમામ હઝરતે ઈમામ જાફર સાદિક રદિયલ્લાહો તઆલા અન્હો કે શાર્ગીદ થે.

આપકે ઉશ્તાદો મેં ઝયાદતર હઝરતે ઇમામ આઝમ અબુ હનીફા રદિયલ્લાહો તઆલા અન્હો કે શાર્ગીદ થે ઔર આપને ઇલ્મકા ઝયાદતર હિસ્સા ઈમામે આઝમ અબુ હનીફા રદિયલ્લાહો તઆલા અન્હો કે શાર્ગીદો સે શીખા હૈ

ઉસ વકતમેં આપકો કાફિ તકલીફ દેનેમે આઈ લોગ આપકે સામને જાનબુઝકે ગલત હદીસ બયાન કરતે લેકિન આપ ઉનકી ગલત હદીસ કે સાથ સહીહ હદીસ બયાન ફરમાં દિયા કરતે થે લોગ અપની દાંતો મેં અપની ઉંગલીયા ચબા લેતે થે.

આપકી મશહૂર તરીન કિતાબ બુખારી શરીફ જીસ્કા પુરા નામ (અલ જામેઉસ્સહિહુલ મુસ્નદુલ મુખ્તસરો મીન અમુરીલ રસુલુલ્લાહી ﷺ વ સુનનેહી વ અયયામેહી) 💐

આપકી કિતાબે પઢકર લોગ વલી અલ્લાહ બનતે હૈ બુખારી શરીફ પઢને વાલેકી મુશ્કિલ હલ હોતી હૈ કહત મેં પઢા જાયે તો અલ્લાહ બારીશ નાઝિલ ફરમાતા હૈ ખત્મેં બુખારી શરીફ પઢને કે બાદ દુઆએ માંગી જાતી હૈ ઔર અલ્લાહ દુઆએ કુબુલ ફરમાતા હૈ.

આપને 16 સાલમે હદીસે લિખી 6 લાખ હદીસે પાકમે 1 લાખ સહિહ હદીસ લિખી ઉસમેં સે 92725 હદીસ છોડકર 7275 કુલ હદીસે ચુનકર લિખી ઔર ઉસમેં સે 4000 મુકર્રર હદીસે લિખી હૈ.

આપ ઉસ્સે ઝયાદા હદીસ લેતે જો અપને પીર કે સાથ ઝયાદા રહા હો 💐 આપ પહેલે એક બાબ બનાતે થે ફિર કુરઆન કી આયત ઔર ફિર સહાબાના રસુલકા કૌલ લીખતે ઈસ અંદાઝ સે આપને હદીસ લિખી જબ આપ હદીસ લીખતે તબ આપ ગુશલ ફરમાતે ફિર 2 નફલ પઢતે ફિર ઇશ્તેખારા કરતે ફિર આપ હદીસે પાક લીખતે થે જબ આપને કિતાબે લિખ લી ફિર આપ મદિને શરીફ તશરીફ લાયે.

હઝરત ઈમામ બુખારી રહમતુલ્લાહિ અલયહ ને અપની જિંદગી મુબારક તસવ્વુફી જિંદગી ઔર સૂફીયાના લિબાસ મેં ગુઝારી આપ અમીર ઘરાને સે હોને કે બાવઝુદ 40 સાલ તક સૂકી રોટીયા ખાકે જિંદગી બસર કી જબ આપ બીમાર હુવે તબ આપકી આટેરિયા સૂકી રોટી ખાને સે સુક ચુકી થી અલ્લાહુ અકબર.

આપને બુખારા મેં સાલો તક હદીસ એ પાક કા દર્સ દિયા ઔર આપકે 90,000 શાર્ગીદ હુવે જો અપને ઇલાકો કે ઈમામ ઔર સરદાર બને.

આપકે દૌરકે હાકીમને ઈમામે બુખારી સે કહા કે આપ મહેલમે આકે મુજહે ઔર મેરે બેચ્ચો કો ઇલ્મ પઢાયે લેકિન આપને અપની ખાનકાહમેં આકર ઇલ્મ પઢનેકા કહા ફિર હાકિમ ને કહા કે જબ હમ આપકી ખાનકાહમેં આયે તબ દરબાન લેકે આયે આપને યે ભી ઇઝહાર કો મના કર દિયા ઈસ વઝહ સે હાકીમ આપકા દુશ્મન હો ગયા ઔર આપકો ઔલમાંઓ કો સાથ લેકર આપકો બુખારા સે નિકલ જાનેકા હુકમ જાહેર કર દિયા આપને બદ્દદુઆ ફરમાઈ ઔર કુછ હી વકત મેં સબ ઝલીલ ઔર રૂષવા હો કર બીમારી મેં મરે આપને બાદ મેં સમરકંદ મેં ખર્તન પોહચે રમઝાન ઉલ મુબારક થા રમઝાન ગુઝર ગયા ઔર 1 શવ્વાલ યાની ઈદકા દિન આયા આપમે અમામાં શરીફ બાંધા આપને હઝરત ખાલિદ બિન ઝિબ્રાઇલ રહમતુલ્લાહિ અલયહ કા હાથ પકડા ઔર થોડે કદમ ચલે થે કે આપકી કમઝોરી કી વઝહ સે આપકા સાંસ ફૂલ ગયા આપકો લેટાયા ગયા આપને કલમાં શરીફ પઢા કુછ દુઆએ પઢી ઔર આપકી રૂહ મુબારક જીસમે મુબારક સે નિકલ કર અર્શ એ બરી તક પોહચ ગઈ ‎إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيهِ رَاجِعُونَ

આપને શાદી નહિ કી થી આપકી કોઈ ઔલાદ નહિ હૈ બાદ નમાંઝે ઝોહર આપકો મદફન કિયા ગયા ઔર જીસ ઝમીન મેં મદફન કિયા ગયા વહા સે એક ખુશ્બુ ઝાહીર હુઈ આપકી યે ઝિંદા કરામત થી અલ્લાહ પાક હમ સબ પર ઈમામે બુખારી રહમતુલ્લાહિ અલયહ કે ફુયુઝો બરકત સે હમેં માલામાલ ફરમાયે આમીન આપકા મઝાર ઉઝબેકિશ્તાન ખર્તન શહેર સમરકંદ બુખારા મેં મૌઝુદ હૈ 💐

Address

Wankaner
363621

Website

Alerts

Be the first to know and let us send you an email when Khankah e Intekhab Aalam Bawa Rehmatullah Alayhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share