13/05/2021
આજ રોજ પાદર દેવી માતા મંદિર ના ૨૨ માં પાટોત્સવ નિમિત્તે વર્તમાન પરીસ્થીતી ને નજર રાખી ફક્ત માતાજી ના શૃંગાર અપૅણ કર્યું
આપણે આજે માતાજી ને પ્રાથૅના કરી વીનંતી કરે કે આ કપરા સમયમાં બધા લોકો ને શક્તિ આપે અને સ્વસ્થ રાખે આવી કૃપા રાખજો બધા પર 🙏જય માતાજી 🙏