Lambhvel Hanumanji Temple

Lambhvel Hanumanji Temple Welcome to the official website of Shree labhavel Hanumanji temple find and explore live darshan aart

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન  મહાબૃષ્ટિ   ચલિ   ફૂટી   કિઆરીં। જિમિ સુતંત્ર ભએં બિગરહિં ના...
30/05/2026

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન

મહાબૃષ્ટિ ચલિ ફૂટી કિઆરીં।
જિમિ સુતંત્ર ભએં બિગરહિં નારીં॥

કૃષિ નિરાવહિં ચતુર કિસાના।
જિમિ બુધ તજહિં મોહ મદ માના॥

ભાવાર્થ :~ ભારે વરસાદ ( મહાવૃષ્ટી)થી ખેતરો ના ક્યારા તુટી ગયા છે, જેમ સ્વતંત્ર થવાથી સ્ત્રીઓ બગળી જાય છે.

ચતુર ખેડુત ખેતરોને નીંદાવી ( તેમાથી ઘાસ આદી ને બહાર ફેકે છે) રહ્યા છે,
જેમ વિદ્વાન લોકો મોહ મદ અને માન( અંહકાર) નો ત્યાગ કરી દે છે.

જય સીતા રામ
જય હનુમાન

30/૫/૨૦૨૬
શનિવાર

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન ગ્યાનિ ભગત  સિરોમનિત્રિભુવનપતિ   કર  જાન॥  તાહિ મોહ માયા નર  ...
16/05/2026

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન

ગ્યાનિ ભગત સિરોમનિ
ત્રિભુવનપતિ કર જાન॥

તાહિ મોહ માયા નર
પાવઁર કરહિં ગુમાન ॥

ભાવાર્થ :~જે જ્ઞાનીઓમા અને ભક્તો મા શિરોમણી છે અને ત્રિભુવન પતિ ભગવાનના વાહન છે,

તે ગરુડને પણ માયાએ મોહી લીઘા. તો પછી તુચ્છ મનુષ્ય મુર્ખતાવશ ઘમંડ કર્યા કરે છે.

જય સીતા રામ
જય હનુમાન

૧૬/૫/૨૦૨૬
શનિવાર

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન સો  સુતંત્ર  અવલંબ  ન આના |તેહી આધીન ગ્યાન બિગ્યાના॥ ભગતિ તાત...
12/05/2026

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન

સો સુતંત્ર અવલંબ ન આના |
તેહી આધીન ગ્યાન બિગ્યાના॥

ભગતિ તાત અનુપમ સુખમુલા|
મિલઇ જો સંત હોઇ અનુકુલા ॥

ભાવાર્થ ;- તે ભક્તિ સ્વતંત્ર છે જેને ( જ્ઞાન વિજ્ઞાન વગેરે કોઇ પણ )બીજા કોઇ સાધનનો આધાર નથી.જ્ઞાન અને વિજ્ઞાન તો તેને આધીન છે

હે તાત ભક્તિ અનુપમ તેમજ સુખ નુ મુળ છે અને તે ત્યારે જ મળે છે જ્યારે સંતો અનુકુળ થાય છે

જય સીતા રામ
જય હનુમાન

૧૨/૫/૨૦૨૬
મંગળવાર

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન ચહુ દિસિ ચિંતઇ પુઁછિ માલીગન ।લગે   લેન  દલ  ફુલ  મુદિત  મન ॥ત...
09/05/2026

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન

ચહુ દિસિ ચિંતઇ પુઁછિ માલીગન ।
લગે લેન દલ ફુલ મુદિત મન ॥

તેહિ અવસર સીતા તહઁ આઇ ।
ગિરજા પુજન જનનિ પઠાઇ ॥

ભાવાર્થ :~ચારેય તરફ દ્રષ્ટી ફેરવીને અને માળીઓ ને પુછીને તેઓ પ્રસન્ન મને પત્ર પુષ્પ લેવા માંડ્યા.

તે જ સમયે સીતાજી ત્યાં આવ્યા. માતાએ તેમને ગિરિજા( પાર્વતી )જી ની પુજા કરવા મોક્લ્યા હતા.

જય સીતા રામ
જય હનુમાન

૯/૫/૨૦૨૬
શનિવાર

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન   રસ રસ  સૂખ  સરિત  સર  પાની।  મમતા ત્યાગ કરહિ જિમિ ગ્યાની॥  ...
05/05/2026

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન

રસ રસ સૂખ સરિત સર પાની।
મમતા ત્યાગ કરહિ જિમિ ગ્યાની॥

જાનિ સરદ રિતુ ખંજન આએ ।
પાઇ સમય જિમિ સુકૃત સુહાએ ॥

ભાવાર્થ :~ નદી અને તળાવો નુ જળ ધીરે ધીરે સુકાઇ રહ્યુ છે, જેમ જ્ઞાની પુરુષો મમતા નો ત્યાગ કરે છે.

શરદ ઋુતુ જાણીને ખંજન પક્ષી આવી ગયા; જેમ સમય આવ્યે સુંદર સુકૃત આવી જાય છે( પુણ્ય પ્રગટ થઇ જાય છે).

જય સીતા રામ
જય હનુમાન

૦૫/૫/૨૦૨૬
મંગળવાર

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન  નિગમ નેતિ શિવ ધ્યાન ન પાવા। માયામૃગ    પાછેં    સૌ    ધાવા ॥...
02/05/2026

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન

નિગમ નેતિ શિવ ધ્યાન ન પાવા।
માયામૃગ પાછેં સૌ ધાવા ॥

કબહુ નિકટ પુનિ દુરિ પરાઇ।
કબહુક પ્રગટઇ કબહુ છપાઇ॥

ભાવાર્થ :~ વેદ જેમના વિષય મા ‘નેતિ નેતિ’ કહીને રહી જાય છે અને શિવજી પણ જેને ધ્યાન મા પામી શકતા નથી ( અર્થાત્ જે મન અને વાણી થી નિતાન્ત પરે છે) તે શ્રી રામજી માયા થી બનેલી મૃગ પાછળ દોડી રહ્યા છે.

તે ક્યારેક પાસે આવી જાય છે અને પાછો દુર નાસી જાય છે. ક્યારેક તે પ્રગટ થય જાય છે અને ક્યારેક તે છુપાઇ જાય છે .

જય સીતા રામ
જય હનુમાન

૨/૫/૨૦૨૬
શનિવાર

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન તાસુ તેજ સમાન પ્રભુ આનન।હરષે  દેખી  સંભુ   ચતુરાનન॥ જય  જય  ધ...
25/04/2026

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન

તાસુ તેજ સમાન પ્રભુ આનન।
હરષે દેખી સંભુ ચતુરાનન॥

જય જય ધુનિ પુરી બ્રહ્મંડા।
જય રઘુબીર પ્રબલ ભુજદંડા॥

ભાવાર્થ :~ રાવણ નું તેજ પ્રભુ ના મુખ માં સમાય ગયુ. આ જોઇ ને શિવજી અને બ્રહ્માજી હર્ષીત થયા .

બ્રહ્માંડભર મા જય જય નો ધ્વનિ છવાય ગયો
પ્રચંડ ભુજદંડો વાળા શ્રી રઘુવીર નો જય હો.

જય સીતા રામ
જય હનુમાન

૨૫/૪/૨૦૨૬
શનિવાર

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન મંદોદરી   આગે  ભુજ  સીસા।ધરિ સર ચલે જહાં જગદીસા॥ પ્રબિસે સબ ન...
21/04/2026

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન

મંદોદરી આગે ભુજ સીસા।
ધરિ સર ચલે જહાં જગદીસા॥

પ્રબિસે સબ નિષંગ મહુ જાઇ।
દેખી સુરન્હ દુંદુભી બજાઇ ॥

ભાવાર્થ :~ રાવણ ની ભુજાઓ અને શીશો ને મંદોદરી ની સામે મુકીને રામબાણ ત્યા ચાલ્યા ,જ્યાં જગદીશ્વર શ્રી રામજી હતા.

સર્વે બાણ જઇ ભાથા મા પ્રવેશી ગયા .
આ જોઇને દેવતાઓ એ નગારા વગાડ્યા .

જય સીતા રામ
જય હનુમાન

૨૧/૪/૨૦૨૬
મંગળવાર

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન  ડોલી    ભુમિ   ગિરત   દસકંધર।છુભિત સિંધુ સરિ દિગજ્જ ભૂધર ॥ધર...
18/04/2026

શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન

ડોલી ભુમિ ગિરત દસકંધર।
છુભિત સિંધુ સરિ દિગજ્જ ભૂધર ॥

ધરનિ પરેઉ દ્વો ખંડ બઢાઇ ।
ચાપી ભાલું મર્કટ સમુદાઇ ॥

ભાવાર્થ :~ રાવણ ના પડતાં જ ધરતી ધ્રુંજી ઉઠી . સમુદ્ર , નદીઓ, દિશાઓના હાથી અને પર્વત ક્ષુબ્ધ થઇ ઉઠ્યા .

રાવણ ધડ ના બંન્ને ટુકડાઓ ને પ્રસરાવીને રીંછ અને વાનરોના સમુદાયને દબાવતો પૃથ્વી પર ઢડી પડ્યો .

જય સીતા રામ
જય હનુમાન

૧૮/૪/૨૦૨૬
શનિવાર

Address

Vallabh Vidhyanagar
387315

Website

Alerts

Be the first to know and let us send you an email when Lambhvel Hanumanji Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category