25/08/2026
ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 160 /190 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। સ્વર્ગસ્થ શ્રી વિશાલભાઈ મણિલાલ કંથારીયા ની પુણ્ય સ્મૃતિમાં .શ્રાવણ માસના પવિત્ર મહિના માં તેમના માતા પદ્માબેન મણિલાલ કંથારીયા અને બહેન માનસીબેન શાહ દ્વારા તેમના આત્મ કલ્યાણ અર્થે આશ્રમ ના અન્નક્ષેત્ર દ્વારા આસપાસ ના 9 ગામો માં ના 72 અતિ જરૂરતમંદ - અપંગ - અસહાય - એકલાં - અટુલા દરિદ્ર નારાયણો ને દરરોજ ઘેર ઘેર ભોજન સેવા (ટીફીન) પહોંચાડવા ની તેમજ આશ્રમ ની સર્વે સેવાઓ માટે પ્રાપ્ત થઈ છે ( સેવા નિધિ ₹ 11111 + 5,101 /- ) પ્રાપ્ત થઈ છે . શુભમ ભવતુ ...કલ્યાણ મસ્તુ ...પરમ કૃપાળુ જગતજનની મા જગદંબા સ્વર્ગસ્થ પુણ્ય આત્મા ને સદાય તેમના પાવન ચરણો માં સ્થાન આપે અને દાતાશ્રી ઓ નુ કલ્યાણ કારી મંગલકારી કરે તેવી પ્રાર્થના સહ આશીર્વાદ પાઠવીએ છીએ ... નિલકંઠધામ સેવાશ્રમ દ્વારા આપના અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે .. નિલકંઠધામ સેવાશ્રમ અન્નક્ષેત્ર , નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક - 1 પાસે , કોટંબી , વડોદરા - હાલોલ હાઇવે.. સંપર્ક સુત્ર રામદાસ મહારાજ (9825013240) https://www.facebook.com/share/1CQgdJanZw/🌹 #અન્નદાન #માનવસેવા #ટિફિનસેવા #ગુજરાતસેવા #સેવાયજ્ઞ #મદદરૂપબનો