27/01/2026
🙏🏻...જય શ્રી કૃષ્ણ...🙏🏻
સખેદ જણાવવાનું કે "ગ. સ્વ. વનલીલાબેન મહેન્દ્રભાઈ ગાંધી (ઝઘડાવાળા)" આજ રોજ તા. 27/01/2026 ને મંગળવાર રોજ સ્વર્ગવાસ પામેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના...
સ્વર્ગસ્થ ની અંતિમ યાત્રા આજરોજ તા. 27/01/2026 ના રોજ બપોરે 12:30 કલાકે તેઓના નિવાસસ્થાન થી નીકળી રામનાથ સ્મશાન, ગાજરાવાડી ખાતે જશે.
નિવાસસ્થાન :- વાડી રંગમહેલ રોડ, વાડી, વડોદરા.
💐બેસણું 💐
◆ તા. 29/01/2026 ને ગુરુવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે
◆ સ્થળ: રાધિકા ભુવન,
પહેલો માળ, સ્વામિનારાયણ નગર પાસે, વાઘોડિયા રોડ, વડોદરા.
સદગત ના પુણ્યશાળી આત્માને પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના🙏💐
ૐ શાંતિ ૐ🙏