શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ

  • Home
  • India
  • Vadodara
  • શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ

શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ This page is created to inform members of Shree Champaneri vadodara modh ghanchi gyanti panch regarding upcoming events & announcement of Samaj

શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિ સમગ્ર પંચ ના તમામ જ્ઞાતિજનો માટેની આધિકારિક જાહેરાત તેમજ કાર્યક્રમ વિશે ની સુચના અંગે આ પેજ બનાવામાં આવ્યું છે

🙏🏻...જય શ્રી કૃષ્ણ...🙏🏻સખેદ જણાવવાનું કે "ગ. સ્વ. વનલીલાબેન મહેન્દ્રભાઈ ગાંધી (ઝઘડાવાળા)" આજ રોજ  તા. 27/01/2026 ને મંગળ...
27/01/2026

🙏🏻...જય શ્રી કૃષ્ણ...🙏🏻

સખેદ જણાવવાનું કે "ગ. સ્વ. વનલીલાબેન મહેન્દ્રભાઈ ગાંધી (ઝઘડાવાળા)" આજ રોજ તા. 27/01/2026 ને મંગળવાર રોજ સ્વર્ગવાસ પામેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના...

સ્વર્ગસ્થ ની અંતિમ યાત્રા આજરોજ તા. 27/01/2026 ના રોજ બપોરે 12:30 કલાકે તેઓના નિવાસસ્થાન થી નીકળી રામનાથ સ્મશાન, ગાજરાવાડી ખાતે જશે.

નિવાસસ્થાન :- વાડી રંગમહેલ રોડ, વાડી, વડોદરા.

💐બેસણું 💐
◆ તા. 29/01/2026 ને ગુરુવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે

◆ સ્થળ: રાધિકા ભુવન,
પહેલો માળ, સ્વામિનારાયણ નગર પાસે, વાઘોડિયા રોડ, વડોદરા.

સદગત ના પુણ્યશાળી આત્માને પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના🙏💐

ૐ શાંતિ ૐ🙏

14/01/2026

ઉતરાયણના પાવન પર્વે સમાજમાં એકતા, સૌહાર્દ, પ્રેમ અને સમૃદ્ધિ સતત વધતી રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ

🙏 જય શ્રી કૃષ્ણ 🙏સાદર જણાવવાનું કે શ્રી ગાંધી હસમુખલાલ મણિલાલ (કોચવાલા) નુંઆજે મંગળવારના રોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યે દુઃખદ અ...
13/01/2026

🙏 જય શ્રી કૃષ્ણ 🙏
સાદર જણાવવાનું કે શ્રી ગાંધી હસમુખલાલ મણિલાલ (કોચવાલા) નું
આજે મંગળવારના રોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યે દુઃખદ અવસાન થયેલ છે.
સ્વર્ગસ્થની અંતિમયાત્રા
ગાજરાવાડી વચલું ફળિયું, પ્રભુદાસ ભોગીલાલની ચાલીમાં થી સવારે ૮:૩૦ વાગ્યે
રામનાથ સ્મશાન તરફ લઈ જવામાં આવશે.
પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને પરમ શાંતિ આપે
અને શોકસંતપ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી
પ્રભુચરણોમાં પ્રાર્થના…
🙏 ૐ શાંતિ 🙏

શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ (ગાંધીવાડી) ખાતે સમાજના એક સભ્ય(દાતા શ્રી) તરફથી દિવાળી નિમિત્તે નિરાધાર વ્...
11/01/2026

શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ (ગાંધીવાડી) ખાતે સમાજના એક સભ્ય(દાતા શ્રી) તરફથી દિવાળી નિમિત્તે નિરાધાર વ્યક્તિઓને કીટ વિતરણ માટે રૂ. ૫૦,૦૦૦/- ની દાન રકમ પ્રાપ્ત થઈ હતી.

આ દાનના આધારે આજ રોજ (એક્સ્ટ્રા) કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

🙏 પંચ કમિટી તરફથી દાનદાતા પ્રત્યે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપના સતત સાથ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ🙏

Good luck to you as you move on to the next stage in your life. Without a doubt, you will continue to have success in al...
09/01/2026

Good luck to you as you move on to the next stage in your life. Without a doubt, you will continue to have success in all areas for out of INDIA study.

🇮🇳 ✈️

Name - DHRUVIL BHAVESHKUMAR GANDHI

University-Anglia Ruskin University UK

Course - Accounting and Finance

We wish you best of luck for your bright future..

💐💐💐💐💐

🙏🏻...જય શ્રી કૃષ્ણ...🙏🏻સખેદ જણાવવાનું કે શ્રી અશોકભાઈ શાંતિલાલ ગાંધી (જલાલિયા વાલા) આજ રોજ  તા. 07/01/2026 ને બુધવાર ના ...
07/01/2026

🙏🏻...જય શ્રી કૃષ્ણ...🙏🏻

સખેદ જણાવવાનું કે શ્રી અશોકભાઈ શાંતિલાલ ગાંધી (જલાલિયા વાલા) આજ રોજ તા. 07/01/2026 ને બુધવાર ના રોજ સ્વર્ગવાસ પામેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના...

સ્વર્ગસ્થ ની અંતિમ યાત્રા તા. 08/01/2026 ને ગુરુવારે સવારે 9.00 કલાકે તેઓના નિવાસસ્થાન થી નીકળી રામનાથ સ્મશાન, ગાજરાવાડી ખાતે જશે.

નિવાસ સ્થાન :- કમળકુંજ, પૂજા ટેસ્ટી ની સામેની ગલીમાં, પીપળીયા શેરી, ઘડિયાળી પોળ, માંડવી, વડોદરા.

💐બેસણું 💐
◆ તા. 12/01/2026 ને સોમવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે તેઓનાં નિવાસ સ્થાન (કમળકુંજ, પૂજા ટેસ્ટી ની સામે ની ગલીમાં, પીપળીયા શેરી, ઘડિયાળી પોળ, માંડવી, વડોદરા ખાતે રાખેલ છે.

🙏ૐ શાંતિ ૐ🙏

મો.
પિયુષભાઈ ગાંધી–9998792818
હિતેષભાઈ ગાંધી –8140055903

🙏જય શ્રી કૃષ્ણ 🙏 સખેદ જણાવવાનું કે શ્રી દ્વારકેશ(દેવાંગ) નારાયણભાઈ ગાંધી(વ્રજલાલ દેવજી વાળા) (લહેરીપુરા જીલ્લા) નું આજરો...
01/01/2026

🙏જય શ્રી કૃષ્ણ 🙏

સખેદ જણાવવાનું કે શ્રી દ્વારકેશ(દેવાંગ) નારાયણભાઈ ગાંધી(વ્રજલાલ દેવજી વાળા) (લહેરીપુરા જીલ્લા) નું આજરોજ તા. 01/01/2026 ને ગુરુવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સ્વર્ગસ્થ ની અંતિમયાત્રા બપોરે 4:30 કલાકે તેઓ ના નિવાસ્થાન બાજવાડા ભોઈ વાળા ચાર રસ્તા અયોધ્યા ચોક કૃપા ડ્રેસીસ ની સામે,વડોદરા થી નીકળશે..

બેસણુ : તા. 2/01/2026, સાંજે 4 થી 6 ગાંઘી વાડી ખાતે મેડા ઉપર રહેશે

પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્મા ને પરમ શાંતિ અને મોક્ષ અર્પે એવી પ્રભુ પ્રાર્થના...

🙏 ૐ શાંતિ 🙏

🙏જય શ્રી કૃષ્ણ 🙏 સખેદ જણાવવાનું  કે તુષારભાઈ પ્રવિણચંદ્ર ગાંધી (સવાદીયાવાળા) ( દાંડીયાબજાર જીલ્લા)નું  તા. ૦૧/૦૧/૨૦૨૬ ગુ...
01/01/2026

🙏જય શ્રી કૃષ્ણ 🙏

સખેદ જણાવવાનું કે તુષારભાઈ પ્રવિણચંદ્ર ગાંધી (સવાદીયાવાળા) ( દાંડીયાબજાર જીલ્લા)નું તા. ૦૧/૦૧/૨૦૨૬ ગુરુવાર ના રોજ દેવલોક પામ્યા છે.

જેઓ ની અંતિમ સંસ્કાર બપોરે ૧:૦૦કલાકે તેઓ ના નિવાસ્થાન એફ-૧૯ નૂતન સૌરભ સોસાયટી, સર્વાનંદ હોલ ની પાછળ, હરની વારસિયા રિંગ રોડ, વડોદરા થી જશે.

પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્મા ને પરમ શાંતિ અને મોક્ષ અર્પે એવી પ્રભુ પ્રાર્થના...

🙏 ઓમ શાંતિ શાંતિ 🙏

🙏જય શ્રી કૃષ્ણ 🙏 સખેદ જણાવવાનું કે ગં. સ્વ. રેણુકાબેન વસંતભાઈ  ગાંધી (છાણીવાળા) નું  તા. 27/12/2025 શનિવાર  ના રોજ દેવલો...
27/12/2025

🙏જય શ્રી કૃષ્ણ 🙏

સખેદ જણાવવાનું કે ગં. સ્વ. રેણુકાબેન વસંતભાઈ ગાંધી (છાણીવાળા) નું તા. 27/12/2025 શનિવાર ના રોજ દેવલોક પામ્યા છે.

તેઓની અંતિમ યાત્રા તા. 27/12/2025 શનિવાર રોજ સાંજ 6:00 કલાકે નીવાસસ્થાન "જયુબેલી બાગ ની પાછળ, હુજરાતપાગા, ચુના ની ચક્કી પાસે" થી ખાસવાડી સ્મશાન (બહુચરાજી) જશે.

સ્વર્ગસ્થ નું બેસણું આવતીકાલે તા. 28/12/2025 રવિવારના રોજ ગાંધીવાડી, ખંડેરાવ માર્કેટ પાસે, વડોદરા ખાતે સાંજે 4 થી6 કલાકે રાખેલ છે.


પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્મા ને પરમ શાંતિ અને મોક્ષ અર્પે એવી પ્રભુ પ્રાર્થના...

🙏 ઓમ શાંતિ શાંતિ 🙏

જય શ્રી કૃષ્ણ...સખેદ જણાવવાનું કે પ્રભાવતીબેન શંકરલાલ ગાંધી (લશ્કરીવાળા) આજ રોજ તા. 21/12/2025 ને રવિવાર ના રોજ સ્વર્ગવા...
21/12/2025

જય શ્રી કૃષ્ણ...

સખેદ જણાવવાનું કે પ્રભાવતીબેન શંકરલાલ ગાંધી (લશ્કરીવાળા) આજ રોજ તા. 21/12/2025 ને રવિવાર ના રોજ સ્વર્ગવાસ પામેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના...

*સ્વર્ગસ્થ ની અંતિમ યાત્રા આજરોજ તા. 21/12/2025 ના રોજ બપોરે 4:00 કલાકે તેઓના નિવાસસ્થાન થી નીકળી માંજલપુર સ્મશાન ખાતે જશે.*

*નિવાસસ્થાન: 346 suncity paradise behind vishwamitri township Manjalpur Vadodara

બેસણુ : *💐બેસણું 💐*
*તા. 22/12/2025 ને સોમવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે*

*સ્થળ: ગાંધી વાડી*

*ૐ શાંતિ ૐ🙏*

જય શ્રી કૃષ્ણ...સખેદ જણાવવાનું કે શ્રી અરવિંદભાઈ મોહનલાલ ગાંધી (કાણાવાળા) આજ રોજ તા. 19/12/2025 ને શુક્રવાર ના રોજ સ્વર્...
19/12/2025

જય શ્રી કૃષ્ણ...

સખેદ જણાવવાનું કે શ્રી અરવિંદભાઈ મોહનલાલ ગાંધી (કાણાવાળા) આજ રોજ તા. 19/12/2025 ને શુક્રવાર ના રોજ સ્વર્ગવાસ પામેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના...

*સ્વર્ગસ્થ ની અંતિમ યાત્રા આજરોજ તા. 19/12/2025 ના રોજ બપોરે 2:૦૦ કલાકે તેઓના નિવાસસ્થાન થી નીકળી રામનાથ સ્મશાન, ગાજરાવાડી ખાતે જશે.*

*નિવાસસ્થાન :- વાડી રંગમહેલ રોડ, રિલાયન્સ ડિજિટલ સ્ટોર ની સામે, વાડી, વડોદરા.*

*💐બેસણું 💐*
◆ *તા. 21/12/2025 ને શનિવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે*

◆ *સ્થળ: ગાંધી વાડી*

*સદગત ના પુણ્યશાળી આત્માને પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના🙏💐*

*ૐ શાંતિ ૐ🙏*

મોબાઈલ નંબર - ૯૮૭૯૫૪૯૫૨૭

તમો એક પળમાં જીંદગીનું સંભારણું છોડી ગયા, જિંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મુકી ગયા🙏💐💐બેસણું (લોકાચાર)💐◆ તા.07/12/2025ના ...
06/12/2025

તમો એક પળમાં જીંદગીનું સંભારણું છોડી ગયા, જિંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મુકી ગયા🙏💐

💐બેસણું (લોકાચાર)💐
◆ તા.07/12/2025ના રવિવાર, સાંજે 04:00 થી 06:00 કલાકે

◆ સ્થળ: કાન્હા સીટી ક્લબહાઉસ, કાન્હા સીટી કૈલાશપાર્ટી પ્લોટ સામે, આજવા રોડ, વડોદરા ખાતે રાખેલ છે.
https://share.google/hVPOZmGACMPzUeKLn

સદ્ગતના પુણ્યશાળી આત્માને પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના🙏💐

ૐ શાંતિ ૐ🙏💐

Address

Gandhi Wadi, Veraimata Chowk, Near Market Cross Road
Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ:

Share