27/05/2025
આજ રોજ *આપણા સંઘમાં પરમ પૂજ્ય સાગરાનંદ સમુદાય ના ગચ્છાધિપતિ, આપણા સંઘના પરમોપકારી, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય નરદેવસાગરસુરીશ્વરજી મહારાજા સાહેબજી આદિ થાણા પધાર્યા ત્યારે ઉપકારી ગુરુદેવના સામૈયાના કાર્યક્રમ માં સંઘના સહુ સભ્યો મોટી સંખ્યામાં પધાર્યા .....