14/09/2024
#શ્રી_દત્ત_યુવક_મંડળ બરાનપુરા
(ગણેશોત્સવ ૨૦૨૪)
તા ૧૧-૦૯-૨૦૨૪ બુધવાર ના રોજ શ્રી કૃણાલભાઈ પંડ્યા દ્વારા શ્રી ગણપતિ બાપ્પા ના દર્શનાર્થે તથા આરતી માટે પધારી ગણેશોત્સવ માં સહભાગી થવા બદલ મંડળ તેમનો આભાર વ્યક્ત કરે છે.
ગણપતિ બાપ્પા મોરિયા....