07/03/2026
શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના તિથિ અનુસાર જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર ચાર દરવાજા વિસ્તાર મા શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું, આ શોભાયાત્રા માં સહભાગી થઈ કિશોર યુવક મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું.