19/03/2026
આજ થી સરૂ થતા ચૈત્ર નવરાત્રી ના પાવન દિવસો ની આપ સૌ ને શુભકામનાઓ. માં વારાહી જગદંબા ની ઉુાસના અને ભક્તિના પાવન દિવસો માં શ્રી વારાહી માતાજી ટ્સ્ટ દ્વારા ચૈત્ર નવરાત્રી દરમ્યાન વિવિઘ કાપઁક્મ રાખવામા આવેલા છે તો આપ સૌ ને માં ની ભક્તી મા સહભાગી થવા આમંત્રણ…..
🙏જય માં વારાહી જગદંબા🙏
🙏
માં વારાહી જગદંબા આપ સૌ ની મનોકામના પૂણઁ કરે તેવી માતાજી ના ચરણો મા પા્થઁના🙏