Shree Ram Vatika Dhatosan Hanuman Temple Vada

Shree Ram Vatika Dhatosan Hanuman Temple Vada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Ram Vatika Dhatosan Hanuman Temple Vada, Religious Center, Thara.

શ્રી રામવાટીકા ઢટોસણ હનુમાન મંદિર વડા
17/11/2020

શ્રી રામવાટીકા ઢટોસણ હનુમાન મંદિર વડા

આજની  તારીખ..કઈક અલગ છે.દશ દશ... વિસ વિસ....તા.10.10.2020  શુભ શનિવારના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા શ્રી...
10/10/2020

આજની તારીખ..કઈક અલગ છે.દશ દશ... વિસ વિસ....તા.10.10.2020 શુભ શનિવારના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા શ્રી સોલંકી રાજેન્દ્રસિંહ બચુભા (આચાર્ય શ્રી ખાખલેચા વાસ વડા, ગામ : કુકવાવ હાલ થરા દાતા શ્રી ખૂબ ખૂબ દિલદાર છે...આ એમનો લગભગ પાંચમો શનિવાર છે..કે પ્રસાદ આપ્યો છે...

આજનો પ્રસાદ....રાજેન્દ્રસિંહ... નો જન્મ દિન હમણાં જ ગયો..એની ખુશી રૂપે દાદા ને અર્પણ કર્યો છે. સોલંકી સાહેબ દાદા ની તન,મન,ધન,થી ભક્તિ કરે છે કેટલાય વર્ષો થી...દાદા ને ખૂબ ભાવ થી... ભજે છે...,આજનો પ્રસાદ ખૂબ ભાવ થી આપે છે.ખૂબ ખૂબ ધન્યવાદ..સાથે ....ખૂબ ખૂબ આભાર...સમગ્ર પરિવાર ના સભ્યો ને દાદા પર અપાર શ્રદ્ધા...દાદા પણ એના સેવકો,ભક્તો માટે...હાજરા હજૂર છે..કેમ..કે...એમના આખા પરિવાર ની ખૂબ રક્ષા કરી છે.....અરે વધુ લખું તો..મોત ના મુખ માંથી...જાણે હાથ પકડી ને ઉગારી લીધા છે... એમનો પરિવાર દર વર્ષે મંદિર નો કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો સામે થી દાન આપે જ છે.....આ દાતાશ્રી તો એડવાન્સ લખાવે..ને આપે...કે કોઈ સારા પ્રસંગે...દાદા ના વિકાસ માં વાપરજો.... આમ તો લગભગ...એડવાન્સ શનિવાર ના રુ 5100 નથી લેતા પણ...રાજેન્દ્રસિંહ ને...ના નથી પડાતી..આવા ભાવદર્શન દાન માં ખૂબ પુણ્ય રહેલું હોય છે..તે દાન આપનાર ને અનેક ઘણુ પરત મળતું હોય છે.

હું દાદા ના સેવક તરીકે...મારી લાગણી વ્યકત કરું છું.....જો આવા દાતા શ્રી વિશે સાચા બે શબ્દો લખું તો...દાદા રાજી રહે...સેવક ખુશ થાય...એવું માનું છું.

આપના પરિવાર નો પુનઃ આભાર...આભાર..આભાર

સોલંકી સાહેબ...ના પરિવાર પર દાદા ની ખૂબ ખૂબ કૃપા બની રહે...એમની રક્ષા કરે એજ અભ્યર્થના..

આવા મોંઘેરા દાતા શ્રીઓ છે ત્યાં સુધી દાદા ના મંદિર નો,હિન્દૂ ધર્મ,ધાર્મિક જગ્યાઓ નો વિકાસ ક્યારેય નહીં અટકે,

સમસ્ત વડા ગ્રામજનો અને શ્રી રામ વાટિકા સેવકો આપને અઢળક આભાર સાથે જય જય દાદા કહે છે.

સૌ દર્શનાર્થીઓ.... પ્રસાદ લેવા ને દર્શન કરવા પધારો.

સરકાર શ્રી ના આદેશ અનુસાર...માસ્ક ફરજીયાત પહેરવું ને સોસીયલ ડિસ્ટન્સ રાખવું....

શ્રી રામ વાટિકા ને ગ્રામજનો વતિ........................

શૈલેષ દેવ ના જય જય દાદા💐💐🙏🏻🙏

મો.9428981339

તા.10.10.2020 શનિવાર.

Shree ramvatika Hanumanji Temple Vada
08/10/2020

Shree ramvatika Hanumanji Temple Vada

આજની  તા.19.09.2020  શુભ શનિવારને (અધિક પુરષોતમ માસ) ના  આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા એવા દાદા ના પરમ  ભક...
19/09/2020

આજની તા.19.09.2020 શુભ શનિવારને (અધિક પુરષોતમ માસ) ના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા એવા દાદા ના પરમ ભક્તશ્રી,પરમ સાચા સેવક,સ્વ.બબાભાઈ ઝૂમખરામ કંદોઈ ચશ્મા વાળા , ગામ -પાટણ,સ્વ. બબાભાઈ દાદા પરમ ઉવપાસક હતા...દાદા એ એમને ખૂબ પરચા આપેલ...એકવખત બન્યું એવું કે...બબાભાઈ ઢટોસણ મંદિરે દર્શન કરવા આવેલ પૂજારી શ્રી હાજર નહિ..મંદિર ને તાળું મારેલ,મંદિર માં પૂજા કરવી...હવે શું કરવું..એ જમાના માં ફોન ની કોઈ કલ્પના પણ નહીં...ત્યારે દાદા ને પ્રાર્થના કરે છે..હે દાદા...હવે શું કરું.....બસ પ્રાર્થના સાંભળી..દાદા એ બન્યું એવું..કે તરત મંદિર..નો દરવાજો ખુલી ગયો...જય હો..જય હો...દરવાજો..કેમ ન ખુલે???.એમના કુળદેવતા છે...દાદા, એમનો આખો પરિવાર દાદા ની સેવા માં વર્ષો થી છે,મંદિર જીનોંધાર હોય કે કોઈ પ્રસંગ...એમના પૌત્ર.. ઇન્દ્રવદનભાઈ.. તથા ભાઈઓ...એક ટહુકે..તન,મન,ધન,થી સેવા આપે...શ્રી રામ વાટિકા માં..વેલડું..છે તે પણ એમના નામ નું છે...રુ.101000 એક લાખ એક હજાર કરતા વધુ દાન આપેલ...છે. આજનો પ્રસાદ ખૂબ ભાવ થી આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ..સાથે સાથે...ખૂબ ખૂબ આભાર...સમગ્ર કંદોઈ પરિવાર ના સભ્યો ને દાદા પર અપાર શ્રદ્ધા...દાદા પણ એના સેવકો,ભક્તો માટે...હાજરા હજૂર છે..એમનો પરિવાર દર વર્ષે..ખૂબ ખૂબ દાન આપે જ છે...સાથે મંદિર નો કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો સામે થી યાદ કરવાનું કહેજ...છેલ્લા કેટલાય વર્ષો થી દાદા ની અપાર કૃપા થઈ છે,વગર માંગે સામે થી દાન આપે..છે....એમાં ખૂબ ભાવ,પુણ્ય રહેલું હોય છે..તે દાન આપનાર ને અનેક ઘણુ પરત મળતું હોય છે.આ વખત નો પ્રસાદ તો લોક ડાઉન પહેલા આપવાનો હતો પણ કોરોના ના કારણે..દાદા ના ધામ માં લોકડાઉન હતું...તો આજે ખૂબ ખૂબ ભાવ થી પ્રસાદ આપે છે..બસ દાદા..ની ખૂબ સેવા,ભક્તિ કરતા રહેજો....આપના કુળદેવતા છે..છેલ્લા પાંચ છ વર્ષ થી.. ઢટોસણ વાળા દાદાખૂબ જાગૃત થયા છે...બસ વિકાસ માં ખૂબ સહભાગી બનજો...એવી વિનંતી ....
હું દાદા ના સેવક તરીકે...મારી લાગણી વ્યકત કરું છું.....જો આવા દાતા શ્રી વિશે બે શબ્દો લખું તો...દાદા રાજી રહે...સેવક ખુશ થાય...એવું માનું છું...આપના પરિવાર નો પુનઃ આભાર...આભાર..આભાર
બબાભાઈ ઝૂમખરામ કંદોઈ પરિવાર પર દાદા ની ખૂબ ખૂબ કૃપા બની રહે...એજ અભ્યર્થના..
આવા મોંઘેરા દાતા શ્રીઓ છે ત્યાં સુધી દાદા ના મંદિર નો,હિન્દૂ ધર્મ,ધાર્મિક જગ્યાઓ નો વિકાસ ક્યારેય નહીં અટકે,
સમસ્ત વડા ગ્રામજનો અને શ્રી રામ વાટિકા સેવકો આપને અઢળક આભાર સાથે જય જય દાદા કહે છે.
સૌ દર્શનાર્થીઓ.... પ્રસાદ લેવા ને દર્શન કરવા પધારો.
સરકાર શ્રી ના આદેશ અનુસાર...માસ્ક ફરજીયાત પહેરવું ને સોસીયલ ડિસ્ટન્સ રાખવું....
શ્રી રામ વાટિકા ને ગ્રામજનો વતિ........................
શૈલેષ દેવ ના જય જય દાદા💐💐🙏🏻🙏
મો.9428981339
તા.19.9.2020 શનિવાર

આજની  તા.05.09.2020  શુભ શનિવારના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા એવા દાદા ના પરમ ભક્તશ્રી,પરમ સાચા સેવક  ને...
05/09/2020

આજની તા.05.09.2020 શુભ શનિવારના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા એવા દાદા ના પરમ ભક્તશ્રી,પરમ સાચા સેવક ને શ્રી વાઘેલા આનંદસિંહ નીનુભા ભાવણી પાટી ગામ: વડા એમના પુત્ર રત્ન
જયદેવસિંહના જન્મ પ્રસંગે પ્રસાદ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ..સાથે સાથે...ખૂબ ખૂબ આભાર...આભાર ઢટોસન ધામ ના રહીશ એવા આનંદસિંહ વાઘેલાને દાદા પર અપાર શ્રદ્ધા...દાદા પણ એના સેવકો માટે...હાજરાહજૂર છે...એક દીકરા નો ખોટ હતી..તો દાદા એ પુરી કરી...કેમ કે છેલ્લા 5 વર્ષ થી દાદા ના ધામ માં ખૂબ મહેનત મજૂરી કરી..ને ચણતર પ્લાસ્ટર રૂપી..રાત દિવસ કાર્ય કર્યું છે..ક્યારેક જલ્દી કામ પૂરું કરવું હોય ત્યારે...રાત્રી ના બે વાગ્યા સુધી...કામ કરી દાદા ની કૃપા મેળવી છે..પ્રસાદ રૂપી દાન કરી માનતા પુરી કરી છે , જે દાતા વગર માંગે સામે થી દાન આપે...એમાં ખૂબ ભાવ,પુણ્ય રહેલું હોય છે..તે દાન આપનાર ને અનેક ઘણુ પરત મળતું હોય છે.આ વખત નો પ્રસાદ તો લોક ડાઉન પહેલા આપવાનો હતો પણ કોરોના ના કારણે..દાદા ના ધામ માં લોકડાઉન હતું...તો આજે ખૂબ ખૂબ ભાવ થી પ્રસાદ આપે છે...મારા એક ટહુકા ભેગા...આ મિત્રો આવી જાય છે બસ દાદા...જયદેવ ને ખૂબ જ્ઞાની બનાવજે...વિનયી બનાવજે.હોંશિયાર બનાવજે.
હું દાદા ના સેવક તરીકે...મારી લાગણી વ્યકત કરું છું.....જો આવા દાતા શ્રી વિશે બે શબ્દો લખું તો...દાદા રાજી રહે...સેવક ખુશ થાય...એવું માનું છું...આપના પરિવાર નો પુનઃ આભાર...આભાર..આભાર
જયદેવસિંહ ના જન્મદિન ની આસ્થા નિમિતે દાદા ની ખૂબ ખૂબ કૃપા બની રહે...એજ અભ્યર્થના..
આવા મોંઘેરા દાતા શ્રીઓ છે ત્યાં સુધી દાદા ના મંદિર નો,હિન્દૂ ધર્મ,ધાર્મિક જગ્યાઓ નો વિકાસ ક્યારેય નહીં અટકે,
સમસ્ત વડા ગ્રામજનો અને શ્રી રામ વાટિકા સેવકો આપને અઢળક આભાર સાથે જય જય દાદા કહે છે.
સૌ દર્શનાર્થીઓ.... પ્રસાદ લેવા ને દર્શન કરવા પધારો.
સરકાર શ્રી ના આદેશ અનુસાર...માસ્ક ફરજીયાત પહેરવું ને સોસીયલ ડિસ્ટન્સ રાખવું....
શ્રી રામ વાટિકા મિત્ર મંડળ ને ગ્રામ જનો વતી.....
શૈલેષ દેવ ના જય જય દાદા
9428981339🙏🏻🙏🏻💐💐🌹🌹

આજની તા.15.08.2020  શનિવાર ના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા શ્રી...એવા સેવક મિત્રો....શ્રી રામ વાટિકા મિત્...
15/08/2020

આજની તા.15.08.2020 શનિવાર ના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા શ્રી...એવા સેવક મિત્રો....શ્રી રામ વાટિકા મિત્ર મંડળ ઢટોસણ ધામ,ગામ:- સમસ્ત વડા .આજનો પ્રસાદ એ શ્રી રામ વાટિકા (15.8.2015થી 15.8.2020 )ને પાંચ વર્ષ પૂર્ણ થયા એ ની ભવ્ય સફળતા નિમિતે છે. પાંચ વર્ષ માં નામી અનામી દાતા શ્રીઓ, જેમને જેમને તન,મન, ધન થી... નાની મોટી રાત દિવસ,તડકો છાયો જોયા વગર સેવા કરી એ, જેમને જેમને ટકોર કરી (એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.)...
મારા દરેક સાચા કે ખોટા નિર્ણય માં...અડીખમ સાથે રહી મને ખુબ હૂંફ આપી છે એવા સમસ્ત ગ્રામ જનો નો પણ ખૂબ ખૂબ આભાર..વ્યક્ત કરું છું...પાંચ વર્ષ માં જ્યારે જ્યારે દાન ની જરૂર પડી છે...અને મારૂ એક વાક્ય લખાય ને..દાન ધાર્યા કરતાં વધુ આવી જાય...મારે વિનંતી સાથે..કાયમ અસ્વીકાર કરવો પડે,એટલું દાન એક કલાક કે એક દિવસ માં આવી જાય,ગઈ કાલે પણ..એવુંજ થયું કે પાંચ છ મિત્રો ના દાન નો અસ્વીકાર કરવો પડ્યો.... આવા મોંઘેરા સમૂહ દાતા શ્રી ઓ હોય પછી....એમના પ્રસાદ માં ખૂબ ભાવ, સ્નેહ,અને પવિત્રતા હોય જ.
જે વગર માંગે...દાન આપે..એ હંમેંશા...ખૂબ ખુબ સારું ને ન્યારું લાગે..આવા ભક્તજનો છે ત્યાં લગી દાદા ના ધામ માં પ્રસાદ..ને ભક્તિભાવ હંમેશા મળતો રહેશે.આવા મોંઘેરા દાનવીરો નો ખૂબ ખૂબ અઢળક અઢળક આભાર. દાદા સૌ ની મનોકામના પૂર્ણ કરે..... સાથે સાથે એમના પરિવાર ને ખોબલે ખોબલે અગણિત અગણિત શુભેચ્છા...
શ્રી રામ વાટિકા ના કાર્ય માં મારાથી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ હોય તો મને સૌ ક્ષમા કરજો...
હે દાદા !!! બસ અમને સૌ ને તમારી સેવા કરવાનો અવસર આપજો...આજીવન.....તમારા ઋણી છીએ....ઋણી રહીએ..એવી પ્રાર્થના...
સમસ્ત ભક્ત જનો,સમસ્ત શ્રી રામ વાટિકા સેવકો, સમસ્ત દાતા શ્રી ઓ અને સમસ્ત ગ્રામ જનો ને શૈલેષ દેવ ના નમન..નમન...વંદન... વંદન સાથે જય જય દાદા 🙏🙏 💐💐🚩🚩
મો.9428981339

જય જય દાદા
25/07/2020

જય જય દાદા

આજની  તા.4.7.2020  શનિવારના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ભાગ્યશાળી દાતા શ્રી એવા દાદા ના પરમ ભક્ત અને સેવક શ્રી, થરા geb ના...
04/07/2020

આજની તા.4.7.2020 શનિવારના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ભાગ્યશાળી દાતા શ્રી એવા દાદા ના પરમ ભક્ત અને સેવક શ્રી, થરા geb ના પૂર્વ ડે. ઈજનેર સાહેબ શ્રી વી.બી પટેલ સાહેબ (પાટણ) ના ચિ સુપત્ર સ્મિતભાઈ પટેલ (mbbs યુરોપ)ના જન્મ દિવસ નિમિતે આયુર્વેદિક ચા કોફી ના ભાગ્યશાળી દાતા શ્રી બનવા બદલ..ખૂબ ખૂબ ધન્યવાદ..ખૂબ ખૂબ આભાર...
માન. પટેલ સાહેબ ના આખા પરિવાર ને શ્રી ઢટોસણ હનુમાનજી મહારાજ પર ખુબ શ્રદ્ધા..છે સર પાટણ થી પણ દાદા ના દર્શન કરવા જરૂર પધારે...શ્રી પટેલ સાહેબે દાદા ના ધામ માં વિકાસ માટે ખૂબ સારા કાર્યો છે.દાદા માટે ચાંદી ની થાળી વાટકી ગ્લાસ ને ચમચી પણ અર્પણ કરેલ છે...આવા સેવાભાવી અધિકારી ખૂબ ઓછા જોવા મળે..સાહેબ થરા geb માં હતા ત્યારે ખૂબ ખેડૂતો ના કામ કર્યા છે...કુદરતી હોનારત વખતે સરે જે કામ કર્યા છે તેનો હું સાક્ષી છું અદભુત.
સર ને પુનઃ કહું છું આભાર...દાદા ની ખૂબ ખૂબ કૃપા બની રહે....સ્મિતભાઈ ડૉકટર બની પપ્પા ની જેમ સારા સત્કાર્યો કરે એજ..અભ્યર્થના..
આવા મોંઘેરા દાતા શ્રીઓ છે ત્યાં સુધી દાદા ના મન્દિર નો વિકાસ ક્યારેય નહીં અટકે.
શૈલેષ દેવ ના જય જય દાદા💐💐🙏🏻🙏🏻

આજની તા.27.06.2020  શનિવાર ના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા શ્રી ગૌ માતાના  પરમ ભક્ત બુકોલી ગામ ના રઘુવંશી...
27/06/2020

આજની તા.27.06.2020 શનિવાર ના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા શ્રી ગૌ માતાના પરમ ભક્ત બુકોલી ગામ ના રઘુવંશી અગ્રણી એવા જીતેન્દ્રકુમાર હરગોવનદાસ ઠકકર ગામ બુકોલી તા.કાંકરેજ ને અમારા મિત્ર કુલદીપભાઈ ઠકકર આચાર્ય શ્રી ડુંગરાસણ ને ફોન કરી એક શનિવાર ના પ્રસાદ માટે સામેથી કહ્યું...આવા મોંઘેરા દાતા શ્રી ના પ્રસાદ માં ખૂબ ભાવ, સ્નેહ,અને પવિત્રતા હોય જ.
જે વગર માંગે...દાન આપે..એ હંમેંશા...ખૂબ ખુબ સારું ને ન્યારું લાગે..આવા ભક્તજનો છે ત્યાં લગી દાદા ના ધામ માં પ્રસાદ..ને ભક્તિભાવ હંમેશા મળતો રહેશે,ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ પરમ ગૌભક્ત છે..અનામી દાન આપવા વાળા છે..થરા કૃષ્ણ ગૌ શાળા ને અન્ય ગૌ શાળા માં એમનું ગુપ્ત દાન હોય છે..આવા મોંઘેરા દાનવીર નો ખૂબ અઢળક અઢળક આભાર. દાદા એમની મનોકામના પૂર્ણ કરે..... સાથે સાથે એમના પરિવાર ને ખોબલે ખોબલે અગણિત અગણિત શુભેચ્છા...
શૈલેષ દેવ વડા ના જય જય દાદા💐💐💐
મો.9428981339

આજે રાત્રે 9.00 કલાકે શ્રી ઢટોસણ હનુમાનજી મંદિર વડા માંગલિક કરવામાં આવશે..જે આવતી કાલે રવિવારે બપોરે 4.00 કલાકે ખોલવમાં ...
20/06/2020

આજે રાત્રે 9.00 કલાકે શ્રી ઢટોસણ હનુમાનજી મંદિર વડા માંગલિક કરવામાં આવશે..જે આવતી કાલે રવિવારે બપોરે 4.00 કલાકે ખોલવમાં આવશે..ભક્તજનો એ નોંધ લેવી.

Address

Thara

Opening Hours

9am - 5pm

Telephone

9904259930

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ram Vatika Dhatosan Hanuman Temple Vada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share