Maa Varahi

Maa Varahi Maa Varahi. Temple in Talaja (Gujarat-India) and Bhavnagar (Gujarat-India) Before a long time we were living in Siddhpur, a small city in North Gujarat. Shri.

In the rule of maharaja Siddhraj Jaysinh, the Siddhpur and Patan get separated. At the time of the separation of Siddhpur and Patan, The Varahi Mataji was bring to the Hathsani; a village near Palitana in Bhavnagar district. Chaganlal Devashankar Pandya has constructed a small temple called Deri at Hathsani Village. By the time, Shri Ambashankar Makanji Pandya has constructed temple at Hathsani. D

ue to the construction of Shetrunji Dam at Palitana, the Mataji was shifted to Talaja in vikram samvant 2017. The current marble coated temple was constructed in vikram samvant 2039. The detail history of Maa Varahi is also available to download.

Live: Shree Varahi Mandir Talaja 63rd Patotsava 2023 | શ્રી વારાહી મંદિર તળાજા 63મો પાટોત્સવ 2024શ્રી વારાહી શક્તિપીઠ, ત...
30/05/2024

Live: Shree Varahi Mandir Talaja 63rd Patotsava 2023 | શ્રી વારાહી મંદિર તળાજા 63મો પાટોત્સવ 2024
શ્રી વારાહી શક્તિપીઠ, તળાજા

ઓનલાઈન લાઈવ દર્શન

Live: Shree Varahi Mandir Talaja 63rd Patotsava 2024 | શ્રી વારાહી મંદિર તળાજા 62મો પાટોત્સવ 2024

Live: Shree Varahi Mandir Talaja 62nd Patotsava 2023 | શ્રી વારાહી મંદિર તળાજા 62મો પાટોત્સવ 2023
12/05/2023

Live: Shree Varahi Mandir Talaja 62nd Patotsava 2023 | શ્રી વારાહી મંદિર તળાજા 62મો પાટોત્સવ 2023

12-May-2023 Live telecast of Shree Varahi Mandir, Talaja 62nd Patotsava - 2023 (શ્રી વારાહી મંદિર તળાજા 62મો પાટોત્સવ 2023) Shree Varahi Shaktipith, Varahi M...

આજ 26-09-2022 થી શરૂ થતી શારદીય નવરાત્રિથી વારાહી શક્તિપીઠ, શ્રી વારાહી મંદિર તળાજા દ્વારા માં વારાહીના તમામ ભક્તો માટે ...
26/09/2022

આજ 26-09-2022 થી શરૂ થતી શારદીય નવરાત્રિથી વારાહી શક્તિપીઠ, શ્રી વારાહી મંદિર તળાજા દ્વારા માં વારાહીના તમામ ભક્તો માટે ઓનલાઈન લાઇવ દર્શન ની સુવિધા ઊભી કરવામાં આવી છે.

નીચેની YouTube લિંક પર જવા થી હવે આપ સવાર થી રાત સુધી ગમે ત્યારે માં વારાહીના દર્શન નો લાભ લઇ શકશો.

https://youtu.be/dlCnXWM5kaQ

જય વારાહી. 🙏🏼
--
શ્રી વારાહી મંદિર કમિટી

શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર, તળાજા લાઇવ દર્શનShri Varahi Shaktipith, Varahi Mandir, Talaja, Live Darshan

24/05/2022

શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર, તળાજા આયોજિત ત્રિદિવસીય શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - 2022 નું જીવંત પ્રસારણ YouTube પર થયું હતું. જેના અંતર્ગત ત્રણ દિવસ ના મુખ્ય ત્રણ-ત્રણ સત્રો આ પ્લેલિસ્ટ માં મળી રહેશે.

D1P1 થી લઈ D3P3 સુધી કુલ ૯ સત્રો ની પૂજન વિધિ અત્રે ઉપલબ્ધ છે.

શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર, તળાજા આયોજિત ત્રિદિવસીય શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - ૨૦૨૨ અંતર્ગત દિવસ - ૨ ની સંધ્યા...
21/05/2022

શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર, તળાજા આયોજિત ત્રિદિવસીય શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - ૨૦૨૨ અંતર્ગત દિવસ - ૨ ની સંધ્યા આરતી લાઈવ જોવા માટે આ લિંક નો ઉપયોગ કરી શકાશે.

Part - 3 સાંજે ૦૭:૦૦ સાયં પૂજન - આરતી 21-May-2022 Day - 2 Live telecast of Shree Varahi Mahayag Mahotsava - 2022 (શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - ૨૦૨૨ લાઈવ દિ...

શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર, તળાજા આયોજિત શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - ૨૦૨૨ દિવસ-૧ સત્ર-૨: દુર્ગા સપ્તશતી પાઠ હોમ...
20/05/2022

શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર, તળાજા આયોજિત શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - ૨૦૨૨ દિવસ-૧ સત્ર-૨: દુર્ગા સપ્તશતી પાઠ હોમ.

Part - 2: બપોરે ૦૨:૩૦ શ્રી દુર્ગા સપ્તશતી પાઠ હોમ20-May-2022 Day - 1 Live telecast of Shree Varahi Mahayag Mahotsava - 2022 (શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - ૨૦૨...

LIVE: શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - ૨૦૨૨ દિવસ-૧ સત્ર-૧ ગણપતિ પૂજન થી નાંદી શ્રાદ્ધ
20/05/2022

LIVE: શ્રી વારાહી મહાયાગ મહોત્સવ - ૨૦૨૨ દિવસ-૧ સત્ર-૧ ગણપતિ પૂજન થી નાંદી શ્રાદ્ધ

Day - 1 Part - 1: સવારે ૦૮:૦૦ થી ૧૨:૩૦ ગણપતિ પૂજન થી નાંદી શ્રાદ્ધ, વર્ધીની કળશ પૂજન - મંડપ પ્રવેશ, મંડપસ્થ દેવતા પૂજન,ગણપત્યાદ....

શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર તળાજા ના ૬૧ મા પાટોત્સવ નિમિત્તે  કુળદેવી મા વારાહીના ચરણે સંગીતમય વંદન🙏🏻1. Shri Vara...
19/05/2022

શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર તળાજા ના ૬૧ મા પાટોત્સવ નિમિત્તે કુળદેવી મા વારાહીના ચરણે સંગીતમય વંદન🙏🏻

1. Shri Varahi Aarti Shloka
2. Shri Aadi Varahi Stotra
3. Shri Varahi Varahi
4. Jevo Gano Tevo
5. Apradh Kshamapan Stotra
6. Nonstop Varahi Aarti Kram

શ્રી વારાહી ઉપાસના ના પાંચ વિવિધ શ્લોક, સ્તોત્ર અને આરતી નો સુરમય સંગમ સાથે શ્રી વારાહી આરતી ના ક્રમ ની નોનસ્ટૉપ mp3.

સ્વરઃ હર્ષિદા પ્રશાંત પંડ્યા (અમદાવાદ)
સંગીત નિર્દેશનઃ સૌમિલ મુન્શી.
રચના: સ્વ. હર્ષદરાય ભટ્ટ અને ડો.રવીન્દ્રભાઇ ભટ્ટ.

ડાઉનલોડ કરવા માટે

Before a long time we were living in Siddhpur, a small city in North Gujarat. In the rule of maharaja Siddhraj Jaysinh, the Siddhpur and Patan get separated. At the time of the separation of Siddhpur and Patan, The Varahi Mataji was bring to the Hathsani; a village near Palitana in Bhavnagar distric...

19/05/2022

શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર તળાજા ના સં. ૨૦૨૨ ના ૬૧માં પાટોત્સવ દિ. ૨૦-૨૧-૨૨ મે દરમિયાન સહસ્ત્રચંડી સમન્વિત શ્રી વારાહી મહાયાગનુ જીવંત પ્રસારણ YouTube પર Live કરવામાં આવશે. જેના માટે નીચે ની લિન્ક નો ઉપયોગ કરવો.

શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ સમાજના પારાશર ગોત્રી કુટુંબોના કુળદેવી મહાશક્તિ વારાહીમા નું લોકપ્રિય મંદિર...
16/05/2022

શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ સમાજના પારાશર ગોત્રી કુટુંબોના કુળદેવી મહાશક્તિ વારાહીમા નું લોકપ્રિય મંદિર ભાવનગર જિલ્લામાં તળાજા મુકામે આવેલ છે. વારાહી ભક્તો, ગોત્રી કુટુંબીઓ અને મંદિરનો ઉત્તરોત્તર વિકાસ વારાહી શક્તિના પ્રભાવની અનુભૂતિ કરાવે છે. વિશેષ કરી ને સં. ૨૦૦૨, ૨૦૧૧ ના મહાયાગ અને અભિષેક પ્રસંગો થી વારાહી મંદિર નો પ્રભાવ વધતો ગયો છે. વારાહી શક્તિ ની આરાધનાનો મહત્તમ ભક્તો લાભ લઈ શકે તે માટે દર ૧૦ વર્ષ ના અરસામાં એક મહોત્સવ કરવો એવી પ્રેરણાના અનુસંધાને સં. ૨૦૨૨ ના ૬૧માં પાટોત્સવ વખતે દિ. ૨૦-૨૧-૨૨ મે દરમિયાન સહસ્ત્રચંડી સમન્વિત શ્રી વારાહી મહાયાગનું આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં વારાહી ભક્તો અને પારાશર ગોત્રી કુટુંબો બહોળા પ્રમાણ માં ભાગ લઈ માં વારાહી ની કૃપયા થી લાભાન્વિત થાય તેવી મંદિર ની ઉત્સવ અને વહીવટી કમિટી ની ભાવના છે. આપ સૌ ભાવિકોને આ પ્રસંગે હાજર રહી દિવ્ય પ્રસંગો ની અનુભૂતિ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામા આવે છે.

સમસ્ત પરાશર ગોત્ર ના સ્વજનો ને જય વારાહી સાથે જણાવવાનું કે તાજેતર માં બે વર્ષ થી કોરોના મહામારી ના પ્રકોપ થી આપણે સહુ ત્...
01/11/2021

સમસ્ત પરાશર ગોત્ર ના સ્વજનો ને જય વારાહી સાથે જણાવવાનું કે તાજેતર માં બે વર્ષ થી કોરોના મહામારી ના પ્રકોપ થી આપણે સહુ ત્રાહિમામ પોકારી ગયા છીએ અને સહુ કુટુંબો કોઈ ને કોઈ રીતે શારીરિક માનસિક રીતે અસરગ્રસ્ત થયા જ હશું. હવે, માઁ વારાહી ની કૃપા થી મહામારી ના વળતા પાણી થયા છે સહુ સહુ ના કામ-કાજ માં વ્યસ્ત થઇ ગયા છીએ અને સરકારી નિયમો પણ હળવા થતા જાય છે.

વારાહી ઉત્સવ સમિતિ ની બેઠક દિનાંક 17/10/2021 ના રોજ મળી હતી. જેમાં આગામી પાટોત્સવ દરમિયાન દિ. 20-21-22 મે, 2022 એટલે વૈશાખ વદ 5, 6, અને 7 દરમિયાન "વારાહી યાગ" નો ત્રિદિવસીય મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. પાટોત્સવના મુખ્ય યજમાન ની પ્રતીક્ષા સુચી લાંબી હોવાથી યજમાન બનવાનો લાભ બહુ લાંબા સમયે અને માર્યાદિત લોકો ને જ મળે છે. આથી, આપ પરાશર ગોત્રીઓ ની ઈચ્છા મુજબ પાટોત્સવ જેવા ઉત્સવો માં મુખ્ય યજમાન સાથે-સાથે વધુ માં વધુ કુટુંબો ને માતાજી ની પૂજા અને યજ્ઞ નો લાભ મળી રહે એ હેતુ સાથે "વારાહી મહોત્સવ 2022" નું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર મહોત્સવ ના મુખ્ય યજમાન 2022ના પાટોત્સવ ના નોંધાયેલા યજમાન જ રહેશે તથા અન્ય 2 ઉપ યજમાન રહેશે. દરેક કુંડ માં એક મુખ્ય યજમાન અને એક ભાવિક યજમાન રહેશે.

દરેક કુંડ દીઠ મુખ્ય યજમાન માટે સમર્પણ અનુદાન 10000/- અને ભાવિક યજમાન માટે સમર્પણ અનુદાન 5000/- નક્કી કરવામાં આવેલ છે. મુખ્ય અને ભાવિક યજમાન ની નોંધણી દિનાંક 01/11/2021 સોમવાર ના રોજ થી શરુ કરવામાં આવશે.

નોંધણી માટે http://www.MaaVarahi.org વેબસાઈટ પર જઈ ને ફોર્મ ભરવાનું છે. અત્યરે ઓનલાઇન માત્ર ફોર્મ ભરવાનું છે કોઈ રકમ ચુકવવાની નથી.

03/06/2021

સ્વ. શ્રીમતી રમાદેવી કૃપાશંકર પંડ્યા હ. દિવ્યકાંત પંડ્યા (બાબાભાઈ) ભાવનગરના યજમાન પદે યોજાયેલ ૬૦મો પાટોત્સવ

હવન પુર્ણાહુતી

નોંધ: ટેક્નિકલ ક્ષતિના કારણે લાઈવ થયેલો વિડીયો ફરી જોઈ શકાતો નથી આથી આ ટૂંકો વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યો છે.

Address

Talaja Bhavnagar
Talaja
364140

Alerts

Be the first to know and let us send you an email when Maa Varahi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Maa Varahi:

Share

Category