27/08/2025
શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામની આંગણે જનોઈ નવીન કરવા (બદલાવવા) ની વિધિ અંતર્ગત સમૂહમાં દેહ શુદ્ધિ કરતા તેમજ પરમ પૂજ્ય લાલજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં મહાપૂજા કરતા હરિભક્તો અને હરિભક્તોને નવી યજ્ઞોપવીત ધારણ કરાવતા અને વિષ્ણુ ગાયત્રી મંત્રની દિક્ષા આપતા પ. પુ. ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી