Parshuramji Parisar SURAT

Parshuramji Parisar SURAT PARSHURAMJI PUJAN ARCHAN & HANUMAN CHALISA PATHAN

16/06/2026

આપણા બ્રાહ્મણ પરિવારના દરેક સભ્ય એ જાણવા જેવી માહિતી:

*૧:- પરશુરામના માતાપિતાના નામ શું હતા?*
જવાબ:- રેણુકા અને જમદગ્નિ.

*૨:- પરશુરામે કેટલી વાર પૃથ્વી પરથી જુલમીઓનો નાશ કર્યો?*
જવાબ:- એકવીસ વખત.

*૩:- ભગવાન પરશુરામની ગતિનું વર્ણન શું છે?*
જવાબ:- મન અને વાયુની જેમ.

*૪:- પરશુરામના ગુરુ કોણ હતા?*
જવાબ:- ભગવાન શંકર.

*૫:- પરશુરામના મુખ્ય શિષ્યોના નામ જણાવો.*
જવાબ:- ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને ઉદાર કર્ણ.

*૬:- પરશુરામ કયા યુગમાં અવતાર પામ્યા હતા?*
જવાબ:- ત્રેતાયુગમાં.

*૭:- પરશુરામ કોનો અવતાર હતો અને કયો અવતાર હતો?*
જવાબ:- તે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર હતો.

*૮:- સપ્તર્ષિઓના જૂથમાં કયા ઋષિ પરશુરામના પિતા હતા?*
જવાબ:- સાતમા ઋષિ

*૯:- કૈલાસ પર્વત પર પરશુરામ કોની સાથે યુદ્ધ કર્યું અને તેનું પરિણામ શું આવ્યું?*
જવાબ:- ગણેશ સાથે, અને તે યુદ્ધના પરિણામે, ગણેશનો એક દાંત તૂટી ગયો, અને તે એકદંત તરીકે ઓળખાયો.

*૧૦:- પરશુરામ કોના વંશજ હતા?*
જવાબ:- બ્રહ્માના માનસિક પુત્ર ભૃગુ ઋષિના વંશજ.

*૧૧:- પરશુરામે કયા રાજાનો વધ કર્યો?*
જવાબ:- કાર્તવીર્ય અર્જુન - સહસ્રબાહુ.

*૧૨:- ​​પરશુરામના દાદા અને દાદીના નામ જણાવો?*
જવાબ:- સત્યવતી અને ઋષિક મુનિ.

*૧૩:- ભાગવત પુરાણ અનુસાર, પરશુરામ હજુ પણ કયા પર્વત પર રહે છે?*
જવાબ:- મહેન્દ્ર પર્વત પર.

*૧૪:- પૃથ્વી પર કયા રાજવંશનો અંત લાવવા માટે ભગવાન શિવે પોતે પરશુરામ તરીકે અવતાર લીધો હતો?*
જવાબ:- હૈહય વંશ.

*૧૫:- બાળપણમાં પરશુરામે કયા સ્થળે ભગવાન માટે તપસ્યા કરી હતી?*
જવાબ:- સૌથી પવિત્ર ચક્રતીર્થ.

*૧૬:- કયા સ્થળે પરશુરામે સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કર્યું હતું?*
જવાબ:- નર્મદા નદીના કિનારે.

*૧૭:- ભગવાન શંકરે પરશુરામને કયો દુર્લભ મંત્ર આપ્યો હતો?*
જવાબ:- ત્રૈલોક્ય વિજય કવચ.

૧૮:- પરશુરામની માતાએ પોતાનો જીવ કેવી રીતે આપ્યો?
જવાબ:- ઋષિ જમદગ્નિના વધ પછી, તે શોકથી સતી બની.

*૧૯:- ઋષિ જમદગ્નિના વંશજોમાં પરશુરામનું સ્થાન શું હતું?*
જવાબ:- પરશુરામ સૌથી નાના પુત્ર હતા.

*૨૦:- બ્રહ્માની કઈ પેઢીમાં પરશુરામ પ્રગટ થયા?*
જવાબ:- પાંચમી પેઢીમાં (બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિ હતા,
ભૃગુ ઋષિના પુત્ર ઋચિક હતા,
ઋચિકના પુત્ર જમદગ્નિ હતા અને જમદગ્નિના પુત્ર પરશુરામ હતા.)

૨૧:- પરશુરામે મત્સ્યરાજ પાસેથી કવચ માંગવા માટે કયું રૂપ ધારણ કર્યું?*
જવાબ:- શિંગડાધારી સાધુનું રૂપ.
------------------------
આ માહિતી તમારા બધા બ્રાહ્મણ જૂથોમાં શેર કરો. દરેક બ્રાહ્મણ પાસે આ માહિતી હોવી જોઈએ.
જય શ્રી ભગવાન પરશુરામ.
જય જય બ્રાહ્મણ બંધુ

02/03/2026

તા.૦૨/૦૩/૨૬ને ફાગણ સુદ પૂનમને હોળીના દિને પરશુરામ પરિસર સુરત ખાતે આરાધ્ય દેવ શ્રીપરશુરામજીની પંચોપસાર પૂજન આરતીના દર્શન 🙏

13/12/2025

🔱 *બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત* 🚩
🚩 *પરશુરામ પરિસર સેવા સમિતિ આયોજીત*
*ભગવાન પરશુરામ ગાર્ડન અડાજણ ખાતે*
*તારીખ :- ૧૩/૧૨/૨૦૨૫*
*૩3મા શનિવારે*
૧૧ હનુમાન ચાલીસા પાઠનું પઠન કરીશુ

*દર શનિવારે રાત્રે ૯:૦૦ કલાકે*
*ચોક્કસ સમયસર શરુ કરીએ છીએ*

*દર શનિવારે*
આપણા ગૃપના તમામ ભક્તો સેવક
બંધુ ભગીની શ્રીઓને ઉપસ્થિત રહેવા વિનંતી.
આપના સગા સ્નેહીજનોને પણ આ હનુમાન ચાલીસા પઠન ના ધાર્મિક કાર્ય માં જોડવા માટે આપ આમંત્રિત કરી શકો છો.
*શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનના કન્વીનર*
શ્રી પ્રેરકભાઈ પુરોહિત
શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય
🚩 *જય જય શ્રી પરશુરામ* 🚩

13/12/2025

👆🏻🙏🏻🚩 ગઈકાલે શુક્રવારના રોજ
શ્રી અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટી મહોદય શ્રી
શ્રીમાન નિતિનભાઈ મહેતાની ઉપસ્થિતિમા
ભગવાન શ્રી પરશુરામ ગાર્ડન પરિસર ખાતે
આગામી આધ્યાત્મિક આયોજન
શ્રી ગુરુ લીલામૃત સ્વાહાકાર પારાયણ
સમૂહ દત્તબાવની પાઠ પઠન અંતર્ગત
સવિસ્તાર માહિતીઓ આપી
વધુમા વધુ ભૂદેવો સાથે સનાતન ધર્મપ્રિય જનતા ઉપસ્થિત રહી લાભ લઈ શકે તે બાબત પ્રચાર પ્રસાર કરવા આહ્વાન કર્યું
આ મિટિંગમા
બ્રહ્મ સમાજ મહિલા સંગઠન, પરશુરામ પરિસર સેવા સમિતિના સેવકો, શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનના નિયમિત ભક્તોને મોટી સંખ્યામા ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક કાર્યને ભવ્યાતિભવ્ય સફળ બનાવવા કટિબદ્ધ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

👆🏻🙏🏻🚩  ગઈકાલે શુક્રવારના રોજશ્રી અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટી મહોદય શ્રી શ્રીમાન નિતિનભાઈ મહેતાની ઉપસ્થિતિમા ભગવાન શ્રી પરશુ...
13/12/2025

👆🏻🙏🏻🚩 ગઈકાલે શુક્રવારના રોજ
શ્રી અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટી મહોદય શ્રી
શ્રીમાન નિતિનભાઈ મહેતાની ઉપસ્થિતિમા
ભગવાન શ્રી પરશુરામ ગાર્ડન પરિસર ખાતે
આગામી આધ્યાત્મિક આયોજન
શ્રી ગુરુ લીલામૃત સ્વાહાકાર પારાયણ
સમૂહ દત્તબાવની પાઠ પઠન અંતર્ગત
સવિસ્તાર માહિતીઓ આપી
વધુમા વધુ ભૂદેવો સાથે સનાતન ધર્મપ્રિય જનતા ઉપસ્થિત રહી લાભ લઈ શકે તે બાબત પ્રચાર પ્રસાર કરવા આહ્વાન કર્યું
આ મિટિંગમા
બ્રહ્મ સમાજ મહિલા સંગઠન, પરશુરામ પરિસર સેવા સમિતિના સેવકો, શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનના નિયમિત ભક્તોને મોટી સંખ્યામા ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક કાર્યને ભવ્યાતિભવ્ય સફળ બનાવવા કટિબદ્ધ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

06/12/2025

🔱 *બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત* 🚩
🚩 *પરશુરામ પરિસર સેવા સમિતિ આયોજીત*
*ભગવાન પરશુરામ ગાર્ડન અડાજણ ખાતે*
*તારીખ :- ૦૬/૧૨/૨૦૨૫*
*૩૨મા શનિવારે*
૧૧ હનુમાન ચાલીસા પાઠનું પઠન કરીશુ

*દર શનિવારે રાત્રે ૯:૦૦ કલાકે*
*ચોક્કસ સમયસર શરુ કરીએ છીએ*

*દર શનિવારે*
આપણા ગૃપના તમામ ભક્તો સેવક
બંધુ ભગીની શ્રીઓને ઉપસ્થિત રહેવા વિનંતી.
*શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનના કન્વીનર*
શ્રી પ્રેરકભાઈ પુરોહિત
શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય
🚩 *જય જય શ્રી પરશુરામ* 🚩

04/12/2025

🔱 બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત
🚩 પરશુરામ પરિસર સેવા સમિતિ તેમજ
🔱 બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ, સુરત દ્વારા આજરોજ માગશર સુદ
પૂનમને તા.૦૪.૧૨.૨૦૨૫ના દિને ભગવાન શ્રી દત્તાત્રેય જયંતી હોવાથી
તે નિમિત્તે ૧૧ દત્તબાવની ના પાઠ તેમજ ભજન નું આયોજન કર્યું છે તો આ પાવન પર્વનો લાભ લેવા આપ સર્વ ને આમંત્રિત કરીએ છીએ
સમય રાત્રે ૯.૦૦ કલાકે
સથળ : પરશુરામ પરિસર પરશુરામ ગાર્ડન સુરત મુકામે.
🙏🏻🚩 જય જય શ્રી પરશુરામ 🚩🙏🏻

29/11/2025

આજરોજ સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળા ખાતે શનિયાગ માં ભાગ લઈ પૂજન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી.
આભાર સંસ્કૃત પાઠશાળા પ્રમુખશ્રી હીરાલાલ ત્રિવેદીજી નો કે જેઓએ સર્વને આમંત્રિયા અને સરસ પૂજાનો લાભાર્થી બનાવ્યા.

આજરોજ સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળા ખાતે શનિયાગ માં ભાગ લઈ પૂજન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી.આભાર સંસ્કૃત પાઠશાળા પ્રમુ...
29/11/2025

આજરોજ સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળા ખાતે શનિયાગ માં ભાગ લઈ પૂજન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી.
આભાર સંસ્કૃત પાઠશાળા પ્રમુખશ્રી હીરાલાલ ત્રિવેદીજી નો કે જેઓએ સર્વને આમંત્રિયા અને સરસ પૂજાનો લાભાર્થી બનાવ્યા.

Address

Parshuram Gardan
Surat
395009

Website

Alerts

Be the first to know and let us send you an email when Parshuramji Parisar SURAT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category