Parshuramji Parisar SURAT

Parshuramji Parisar SURAT PARSHURAMJI PUJAN ARCHAN & HANUMAN CHALISA PATHAN

02/03/2026

તા.૦૨/૦૩/૨૬ને ફાગણ સુદ પૂનમને હોળીના દિને પરશુરામ પરિસર સુરત ખાતે આરાધ્ય દેવ શ્રીપરશુરામજીની પંચોપસાર પૂજન આરતીના દર્શન 🙏

13/12/2025

🔱 *બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત* 🚩
🚩 *પરશુરામ પરિસર સેવા સમિતિ આયોજીત*
*ભગવાન પરશુરામ ગાર્ડન અડાજણ ખાતે*
*તારીખ :- ૧૩/૧૨/૨૦૨૫*
*૩3મા શનિવારે*
૧૧ હનુમાન ચાલીસા પાઠનું પઠન કરીશુ

*દર શનિવારે રાત્રે ૯:૦૦ કલાકે*
*ચોક્કસ સમયસર શરુ કરીએ છીએ*

*દર શનિવારે*
આપણા ગૃપના તમામ ભક્તો સેવક
બંધુ ભગીની શ્રીઓને ઉપસ્થિત રહેવા વિનંતી.
આપના સગા સ્નેહીજનોને પણ આ હનુમાન ચાલીસા પઠન ના ધાર્મિક કાર્ય માં જોડવા માટે આપ આમંત્રિત કરી શકો છો.
*શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનના કન્વીનર*
શ્રી પ્રેરકભાઈ પુરોહિત
શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય
🚩 *જય જય શ્રી પરશુરામ* 🚩

13/12/2025

👆🏻🙏🏻🚩 ગઈકાલે શુક્રવારના રોજ
શ્રી અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટી મહોદય શ્રી
શ્રીમાન નિતિનભાઈ મહેતાની ઉપસ્થિતિમા
ભગવાન શ્રી પરશુરામ ગાર્ડન પરિસર ખાતે
આગામી આધ્યાત્મિક આયોજન
શ્રી ગુરુ લીલામૃત સ્વાહાકાર પારાયણ
સમૂહ દત્તબાવની પાઠ પઠન અંતર્ગત
સવિસ્તાર માહિતીઓ આપી
વધુમા વધુ ભૂદેવો સાથે સનાતન ધર્મપ્રિય જનતા ઉપસ્થિત રહી લાભ લઈ શકે તે બાબત પ્રચાર પ્રસાર કરવા આહ્વાન કર્યું
આ મિટિંગમા
બ્રહ્મ સમાજ મહિલા સંગઠન, પરશુરામ પરિસર સેવા સમિતિના સેવકો, શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનના નિયમિત ભક્તોને મોટી સંખ્યામા ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક કાર્યને ભવ્યાતિભવ્ય સફળ બનાવવા કટિબદ્ધ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

👆🏻🙏🏻🚩  ગઈકાલે શુક્રવારના રોજશ્રી અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટી મહોદય શ્રી શ્રીમાન નિતિનભાઈ મહેતાની ઉપસ્થિતિમા ભગવાન શ્રી પરશુ...
13/12/2025

👆🏻🙏🏻🚩 ગઈકાલે શુક્રવારના રોજ
શ્રી અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટી મહોદય શ્રી
શ્રીમાન નિતિનભાઈ મહેતાની ઉપસ્થિતિમા
ભગવાન શ્રી પરશુરામ ગાર્ડન પરિસર ખાતે
આગામી આધ્યાત્મિક આયોજન
શ્રી ગુરુ લીલામૃત સ્વાહાકાર પારાયણ
સમૂહ દત્તબાવની પાઠ પઠન અંતર્ગત
સવિસ્તાર માહિતીઓ આપી
વધુમા વધુ ભૂદેવો સાથે સનાતન ધર્મપ્રિય જનતા ઉપસ્થિત રહી લાભ લઈ શકે તે બાબત પ્રચાર પ્રસાર કરવા આહ્વાન કર્યું
આ મિટિંગમા
બ્રહ્મ સમાજ મહિલા સંગઠન, પરશુરામ પરિસર સેવા સમિતિના સેવકો, શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનના નિયમિત ભક્તોને મોટી સંખ્યામા ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક કાર્યને ભવ્યાતિભવ્ય સફળ બનાવવા કટિબદ્ધ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

06/12/2025

🔱 *બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત* 🚩
🚩 *પરશુરામ પરિસર સેવા સમિતિ આયોજીત*
*ભગવાન પરશુરામ ગાર્ડન અડાજણ ખાતે*
*તારીખ :- ૦૬/૧૨/૨૦૨૫*
*૩૨મા શનિવારે*
૧૧ હનુમાન ચાલીસા પાઠનું પઠન કરીશુ

*દર શનિવારે રાત્રે ૯:૦૦ કલાકે*
*ચોક્કસ સમયસર શરુ કરીએ છીએ*

*દર શનિવારે*
આપણા ગૃપના તમામ ભક્તો સેવક
બંધુ ભગીની શ્રીઓને ઉપસ્થિત રહેવા વિનંતી.
*શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનના કન્વીનર*
શ્રી પ્રેરકભાઈ પુરોહિત
શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય
🚩 *જય જય શ્રી પરશુરામ* 🚩

04/12/2025

🔱 બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત
🚩 પરશુરામ પરિસર સેવા સમિતિ તેમજ
🔱 બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ, સુરત દ્વારા આજરોજ માગશર સુદ
પૂનમને તા.૦૪.૧૨.૨૦૨૫ના દિને ભગવાન શ્રી દત્તાત્રેય જયંતી હોવાથી
તે નિમિત્તે ૧૧ દત્તબાવની ના પાઠ તેમજ ભજન નું આયોજન કર્યું છે તો આ પાવન પર્વનો લાભ લેવા આપ સર્વ ને આમંત્રિત કરીએ છીએ
સમય રાત્રે ૯.૦૦ કલાકે
સથળ : પરશુરામ પરિસર પરશુરામ ગાર્ડન સુરત મુકામે.
🙏🏻🚩 જય જય શ્રી પરશુરામ 🚩🙏🏻

29/11/2025

આજરોજ સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળા ખાતે શનિયાગ માં ભાગ લઈ પૂજન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી.
આભાર સંસ્કૃત પાઠશાળા પ્રમુખશ્રી હીરાલાલ ત્રિવેદીજી નો કે જેઓએ સર્વને આમંત્રિયા અને સરસ પૂજાનો લાભાર્થી બનાવ્યા.

આજરોજ સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળા ખાતે શનિયાગ માં ભાગ લઈ પૂજન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી.આભાર સંસ્કૃત પાઠશાળા પ્રમુ...
29/11/2025

આજરોજ સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળા ખાતે શનિયાગ માં ભાગ લઈ પૂજન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી.
આભાર સંસ્કૃત પાઠશાળા પ્રમુખશ્રી હીરાલાલ ત્રિવેદીજી નો કે જેઓએ સર્વને આમંત્રિયા અને સરસ પૂજાનો લાભાર્થી બનાવ્યા.

26/11/2025

અન્નપૂર્ણા મંદિર સાલગિરી મહોત્સવ નિમિત્તે કુમારીકા પૂજન પાલ સુરત મુકામે

અન્નપૂર્ણા મંદિર સાલગિરી મહોત્સવ નિમિત્તે કુમારીકા પૂજન પાલ સુરત મુકામે
26/11/2025

અન્નપૂર્ણા મંદિર સાલગિરી મહોત્સવ નિમિત્તે કુમારીકા પૂજન પાલ સુરત મુકામે

Address

Parshuram Gardan
Surat
395009

Website

Alerts

Be the first to know and let us send you an email when Parshuramji Parisar SURAT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category