16/04/2026
તપાગચ્છ પ્રવરસમિતિ કાર્યવાહક, મડામાંગલિક પ્રદાતા,
પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત
શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.તથા
પ.પૂ.આ.ભ.શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.
આદિઠાણાના સેકટર-19, ગાંધીનગર.
પૂજ્યશ્રીના જન્મના ૭૭ વર્ષ પૂર્ણ કરી
૭૮માં વર્ષમાં મંગલકારી પ્રવેશના મંગલકારી દિને જ
રામજીભાઈ મસોતભાઈ ચૌધરી, ગંગાબેન રામજીભાઈ ચૌધરી હિતેશભાઈ, પંકજભાઈ
ના ગૃહસ્થાને પાવન પધરામણી...
ચૈત્રવદિ-૧૩, બુધવાર 15-4-2026
સોનામાં સુંગધ ...
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ
નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
તેમજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી
પૂજ્ય શ્રી ના દર્શનાર્થે તેમજ આર્શીવાદ અર્થે પધાયૉ