22/08/2026
પ્રાચીન જિનાલયોની નગરી એવા
રાધનપુરની પુણ્યતંતી ધરા પર
સમેતશીખરજી તીર્થભાવયાત્રા તથા
પાર્શ્વનાથપ્રભુનું નિર્વાણ કલ્યાણક અનુષ્ઠાન
:: પાવનકારી નિશ્રા ::
તપાગચ્છ પ્રવરસમિતિ કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા, રાધનપુરના પનોતાપુત્ર, પ.પૂ.ગચ્છાધિપતિ આ.ભ.
શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા
યશઃપાદરજ પ.પૂ.આ.ભ. શ્રી વિ.પીયૂષભદ્રસૂરીશ્વરજી મ.સા.,
ગુરુકૃપાપાત્ર પ.પૂ.આ.ભ. શ્રી વિ.મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.
આદિ વિશાળ-શ્રમણ-શ્રમણી ભગવંતોનો
સમેતશિખર તીર્થની ભાવયાત્રા
શ્રાવણ સુદ-9, શુક્રવાર, સવારે 9.30 કલાકે
21-8-2026
લાભાર્થી
માતુશ્રી વિમળાબેન જયંતિલાલ શાહ
હ. અમીતા (ચીનુ)બહેન જગતભાઈ શાહ, અ.સૌ. નુપુર પ્રતિક શાહ, અ.સૌ. વિધી બિતીજ શાહ
પૌત્ર: વિવાન, મીરાંશ, પૌત્રી: કિયા