Vishwa Hindu Seva Samiti

Vishwa Hindu Seva Samiti hindu autfhit in india

https://www.facebook.com/share/WCVT8LiAzgHoFD9Z/?mibextid=qi2Omgસાઉથ ગુજરાત કાઉન્સિલ - SGPC નો 26 મો પદગ્રહણ સમારંભ યોજા...
04/09/2024

https://www.facebook.com/share/WCVT8LiAzgHoFD9Z/?mibextid=qi2Omg

સાઉથ ગુજરાત કાઉન્સિલ - SGPC નો 26 મો પદગ્રહણ સમારંભ યોજાયો હતો.
પી પી સવાણી ગ્રુપના મહેશ સવાણી સમારંભના પ્રમુખ તરીકે, VNSGU નાં પૂર્વ ઉપકુલપતિ પ્રેમ શારદાજી સમારંભના પ્રમુખ તરીકે, સુરતના કામદાર આગેવાન નૈશેધ દેસાઈ તથા ડે. લેબર કમિશનર એમ.સી. કારયા માનદ્ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સન્માનનીય મહેમાનોએ પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા અને SGPC ની સતત ચાલતી રહેલી કામગીરીને બિરદાવી હતી અને નવ નિમણૂક પ્રમુખ નીરવ રાણા અને તેમના પદાધિકારીઓ આશિષ ગુજરાતી ઉપપ્રમુખ તરીકે, દિલીપ ચશ્માવાળા દ્વિતીય ઉપપ્રમુખ તરીકે, સંજય પંજાબી માનદ મંત્રી તરીકે, અને માનદ્ ખજાનચી તરીકે દીપેશ શાકવાળા , તત્કાલીન પૂર્વ પ્રમુખ ભદ્રેશભાઈ શાહ ટીમને શુભેચ્છા આપતા, આવતા વર્ષના સંભવિત કાર્યો માટે સહકારની પ્રતિબધ્ધતા દાખવી હતી. ત્યારબાદ સંસ્થામાં ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું સંસ્થા તરફથી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. નવા નીમાયેલા પ્રમુખ નીરવ રાણાએ સંસ્થા માટે સતત કાર્ય કરતાં રહેનાર માજી પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો

ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓ ની નોંધણી માટે બનાવેલ eshram પોર્ટલ www.eShram.gov.in પર જઈને આજે જ ...
14/11/2021

ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓ ની નોંધણી માટે બનાવેલ eshram પોર્ટલ www.eShram.gov.in પર જઈને આજે જ નોંધણી કરાવો અને ઈ- શ્રમ કાર્ડ *વિનામૂલ્યે* મેળવો.

🛑*અસંગઠિત શ્રમયોગીમાં કોનો સમાવેશ થાય છે ?* 🛑

• *અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ,ઘરકામ કરનાર, રસોઇ કરનાર, ઘરેલુ કામદારો, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, ફેરીયાઓ, નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, માછીમારો, દૂધવાળા,ધોબી, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ અન્ય સબંધિત શ્રમયોગીઓનો સમાવેશ થાય છે*.

💸*E-SHARM કાર્ડ નાં ફાયદા* 💸

• *E-SHARM કાર્ડ પુરા ભારતમાં માન્ય રહેશે*.
• *PMSBY યોજના હેઠળ અકસ્માત વીમો મળશે*.
• *આકસ્મિક મૃત્યુ, કાયમી વિકલાંગતા પર રૂ.૨/- લાખ, આંશિક રીતે વિકલાંગ પર રૂ.૧/- લાખની સહાય મળશે*.
• *પાત્રતા ધરાવતા શ્રમિકના મૃત્યુ બાદ અંત્યેષ્ટિ માટે રૂ.૫૦૦૦/- ની સહાય મળશે*.
• *પાત્રતા ધરાવતા શ્રમિકને વિવિધ પ્રકારની સામાજિક સુરક્ષા લાભો મળશે*.
• *કેન્દ્ર અને રાજ્ય સરકારના યોજનાઓનું વિવિધ પ્રકારની સામાજિક સુરક્ષા લાભો મળવાપાત્ર*.
• *આપત્તિ અથવા મહામારી જેવી મુશ્કેલ પરિસ્થિતિ માં કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી મદદ મેળવવા આસાની રહેશે*.

👮‍♂️👮‍♀️*ઈ-શ્રમ પોર્ટલ પર કોણ નોંધણી કરાવી શકે?*👮‍♀️👮‍♂️

• *૧૬ થી ૬૦ વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા હોય*.
• *PF / ESIC નો લાભ મેળવતો ના હોય*.
• *આવકવેરો ભરતા નથી*.

👨‍💻👨‍💻👨‍💻*ઈ-શ્રમ પોર્ટલ પર ત્રણ પ્રકારે નોંધણી કરાવી શકાય.*👨‍💻👨‍💻👨‍💻

• *મોબાઇલ દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન મારફત*.
• *કોમન સર્વિસ સેન્ટર મારફત*.
• *ઈ-ગ્રામ કેન્દ્રો મારફત*.

🎫🎫*ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે કઇ વિગતો આપવી પડશે ?* 🎫🎫
• *આધાર કાર્ડ*
• *મોબાઇલ નંબર*
• *બેંકની વિગત*

📞📞*વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર ૧૫૫૩૭૨ અથવા રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર ૧૪૪૩૪ પર આજે જ સંપર્ક કરો.*📞📞

*ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટેની પ્રક્રિયા સરળ છે. એટલે આજે જ www.eShram.gov.in પર નોંધણી કરાવો*.
રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ (ઇન્ટુક) શ્રમિકો ની નોંધણી કરાવે તેવી અપીલ છે
*નિરવ રાણા*
*પ્રમુખ:ગુજરાત યુથ ઇન્ટુક*
*9898137829*



अधर्म पर धर्म की जीतअन्याय पर न्याय की विजयबुरे पर अच्छे की जय जयकारयही है दशहरे का त्यौहारविजयदशमी की शुभकामनाएंबुराई क...
14/10/2021

अधर्म पर धर्म की जीत
अन्याय पर न्याय की विजय
बुरे पर अच्छे की जय जयकार
यही है दशहरे का त्यौहार
विजयदशमी की शुभकामनाएं
बुराई को खुद से और इस देश से दूर भगाओ,
अच्छाई को अपने जीवन में अपनाओ।
रावण को जलाओ और भ्रष्टाचार मिटाओ,
प्रगति के पथ पर भारत देश को आगे बढ़ाओ

धरती पर जन्म लिया और भारत को विश्वपटल पर एक नई पहचान दिलाई। आज देश के राष्ट्रपिता महात्मा गांधी और पूर्व प्रधानमंत्री ला...
01/10/2021

धरती पर जन्म लिया और भारत को विश्वपटल पर एक नई पहचान दिलाई। आज देश के राष्ट्रपिता महात्मा गांधी और पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री का जन्मदिवस है। इस दिन को अंतराष्ट्रीय अहिंसा दिवस के रूप में भी मनाया जाता है। सादा जीवन और उच्च विचार के बलबूते इन महान विभूतियों ने देश का मान सम्मान बढ़ाया। इन्होंने दुनिया को यह बता दिया कि अगर इंसान के अंदर आत्मविश्वास हो तो वह कुछ भी हासिल कर सकता है। ...





नन्द के घर आनन्द भयो,जय कन्हैया लाल की,जो नन्द के घर गोपाल गयो,जय कन्हैया लाल की,जय मुरलीधर गोपाल की,जय हो कन्हैया लाल क...
29/08/2021

नन्द के घर आनन्द भयो,
जय कन्हैया लाल की,
जो नन्द के घर गोपाल गयो,
जय कन्हैया लाल की,
जय मुरलीधर गोपाल की,
जय हो कन्हैया लाल की।।
जन्माष्टमी की हार्दिक शुभकामनाएं

*આજરોજ સુરત શહેર NSUI  અને  યુથ કોંગ્રેસ  દ્વારા   ગુજરાત ની  ભાજપ  સરકાર  અને  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી દ્વાર...
04/08/2021

*આજરોજ સુરત શહેર NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત ની ભાજપ સરકાર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી દ્વારા 08 ગ્રાન્ટેડ કૉલેજો નો ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું અને માંગ કરી હતી કે પ્રથમ વર્ષ ની પ્રવેશ પક્રિયા હાલ VNSGU દ્વારા તાત્કાલિક હાથ માં ધરવામાં આવે.*
* #શિક્ષણનો_વેપાર_બંધ_કરો*
* #ખાનગીકરણ_બંધ_કરો*

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishwa Hindu Seva Samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Vishwa Hindu Seva Samiti:

Share