16/11/2023
9️⃣ DAYS TO GO...
જય શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ, સુરત દ્વારા સંચાલિત
અનાદિ શ્રીકૃષ્ણનારાયણ મંદિર (ASKN), મોટા વરાછા, સુરત દ્વારા આયોજિત
પંચમ પાટોત્સવ
તા: 25 થી 27 નવેમ્બર 2023
સમય: સાંજે 03:00 થી 06:00
અને રાત્રે 08:30 થી 11:00
સ્થળ:
અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ મંદિર,
A-26 થી 29, શાંતિનિકેતન સોસાયટી, બ્રહ્મપેલેસ રોડ, સવજી કોરાટ બ્રિજ ની પાસે, મોટા વરાછા, સુરત.