20/12/2022
શુકલેશ્વર દાદાના સાનિધ્યમાં શુકલેશ્વરધામ,અનાવલ ખાતે ૩૦ ડીસેમ્બર,૩૧ ડીસેમ્બર અને ૧ જાન્યુઆરી ના રોજ વિદ્વસાહસ્ત્રી યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે.
તો સર્વે ભકતજનોને યજ્ઞ નો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
#યજ્ઞ