Jamiat Ulama-I-Surat

Jamiat Ulama-I-Surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamiat Ulama-I-Surat, Religious organisation, Rajawadi, Rampura, Surat.

Jamiat Ulama-I-Surat (Gujarat)
District Division Of Jamiat Ulama-I-Hind

National President - Maulana Mahmood Madani
District President - Maulana Arshad Ahmed Meer

National Secretary - Maulana Hakimuddin Qasmi
District Secretary - M***i Imran Memon

जंगे आज़ादी मे जमीयत उलमा ए हिंद का इतिहास
14/08/2026

जंगे आज़ादी मे जमीयत उलमा ए हिंद का इतिहास

જમીઅત ઉલમા-એ-હિન્દ, સુરત       અલ્હમ્દુલિલ્લાહ, તા . 09/08/2026* , *રવિવારના રોજ ડિબ્રુગઢ, આસામ* ખાતે *હઝરત મૌલાના બદરૂદ...
10/08/2026

જમીઅત ઉલમા-એ-હિન્દ, સુરત

અલ્હમ્દુલિલ્લાહ, તા . 09/08/2026* , *રવિવારના રોજ ડિબ્રુગઢ, આસામ* ખાતે *હઝરત મૌલાના બદરૂદ્દીન અજમલ કાસમી સાહેબ* (પ્રમુખ, આસામ સ્ટેટ જમીઅત ઉલમા; રુકન-એ-શૂરા, દારુલ ઉલૂમ દેવબંદ તથા ટ્રસ્ટી, અજમલ ફાઉન્ડેશન) સાથે *જમીઅત ઉલમા-એ-હિન્દ, સુરતના પ્રમુખ મૌલાના અરશદ અહમદ મીર સાહેબ તથા સેક્રેટરી હાફિઝ અબ્દુલ ગફુર શેખ પાલ સાહેબની* મુલાકાત થઈ હતી.
આ મુલાકાત દરમિયાન આસામમાં આવેલા ભયંકર પૂરથી અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે જમીઅત ઉલમા-એ-હિન્દ સુરત તરફથી કયા-કયા વિસ્તારોમાં અનાજ-કીટ,તકિયા,રજાઈ, બ્લેન્કેટ,મચ્છરદાની તથા રોકડ સહાયની કામગીરીની કાર ગુજારી હઝરત સામે રજૂ કરવામાં આવી.
આ મુલાકાત દરમિયાન જમીઅત ઉલમા-એ-હિન્દ, સુરત તરફથી આસામના પૂરપીડિતો માટે રોકડ સહાય જમીઅત ઉલમા આસામના હઝરત મૌલાના બદરૂદ્દીન અજમલ કાસમી સાહેબને આપવામાં આવી હતી.
🤲 અલ્લાહ તઆલા જમીઅત ઉલમા-એ-હિન્દ, સુરતની આ ખિદમતને કબૂલ ફરમાવે અને આસામના તમામ પૂરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓ દૂર ફરમાવે. આમીન.

રિપોર્ટર: -- એસ.પટેલ

08/08/2026

`જમીઅત ઉલમા-એ-હિન્દ, સુરત`

📝 *`આસામ રાજ્યના નેપાલીખુટી (Nepalikhuti) વિસ્તારમાં,` જે ચારેય બાજુ પહાડોથી ઘેરાયેલો છે, જમીઅત ઉલમા-એ-હિન્દ સુરત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.*

*આ વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરતા હતા, પરંતુ ભારે પૂર અને ભૂસ્ખલનને કારણે ચીકણી માટીના બનેલા અનેક મકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે. ઘણા પરિવારો બેઘર બન્યા છે, જ્યારે કેટલાક લોકો હજુ સુધી ગુમ છે અને તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. સમગ્ર વિસ્તારનું દૃશ્ય અત્યંત કરુણ અને હૃદયદ્રાવક છે.*

*જમીઅત ઉલમા-એ-હિન્દ સુરતના પ્રમુખ મૌલાના અરશદ અહમદ મીર સાહેબ તથા સેક્રેટરી હાફિઝ અ.ગફૂર શેખ સાહબે સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી.ત્યારબાદ `કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ રાખ્યા વિના 100 થી વધુ કુટુંબોને તાત્કાલિક રાહતરૂપે ₹1,000 રોકડ સહાય આપવામાં આવી,` જેથી તેઓ પોતાની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરી શકે.*

*અલ્લાહ તઆલ�

🕌 `जमीयत उलेमा-ए-हिंद, सूरत`📝*अल्हम्दुलिल्लाह कल `तारीख. 05/08/2026 (बुधवार)` जमीयत उलेमा-ए-हिंद, सूरत के प्रेसिडेंट मौल...
06/08/2026

🕌 `जमीयत उलेमा-ए-हिंद, सूरत`

📝*अल्हम्दुलिल्लाह कल `तारीख. 05/08/2026 (बुधवार)` जमीयत उलेमा-ए-हिंद, सूरत के प्रेसिडेंट मौलाना अरशद अहमद मीर साब सेक्रेटरी: जनाब हाफिज अब्दुल गफूर शेख साब (पाल) की तरफ से असम राज्य के सिबसागर जिले के नजीरा रेलवे स्टेशन इलाके में बाढ़ प्रभावित परिवारों में `500 से ज़्यादा खाने के किट बांटे गए।` ताकि बाढ़ प्रभावित परिवारों को तुरंत राहत मिल सके।*

*अल्लाह तआला सभी डोनर्स की मदद कबूल करे, उनके सामान को बरकत दे और असम के बाढ़ प्रभावित भाइयों और बहनों को जल्द से जल्द पूरी राहत दे।*

आमीन या रब्बल आलमीन

✒️रिपोर्टर :- `एस. पटेल`

🕌 `જમીઅત ઉલમા-એ-હિન્દ, સુરત` અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ📝*આજ રોજ `તા. 05/08/2026 (બુધવારે)` ના રોજ  ડિબ્રુગ...
05/08/2026

🕌 `જમીઅત ઉલમા-એ-હિન્દ, સુરત`

અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ

📝*આજ રોજ `તા. 05/08/2026 (બુધવારે)` ના રોજ ડિબ્રુગઢ એરપોર્ટ આસામ માં જમીઅત ઉલમા-એ-હિન્દ, સુરતના પ્રમુખ જનાબ મૌલાના અરશદ અહમદ મીર સાબ તથા સેક્રેટરી જનાબ હાફિઝ અબ્દુલ ગફુર શેખ સાબ (પાલ) આસમ ના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા તેમજ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રાહત સામગ્રી જેમ કે `અનાજ કીટ,ગાદલા, ટકીયા, ચાદર,મચ્છરદાની,ચટાઈ` વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુ પૂર પીડિત ભાઈઓ અને બહેનો સુધી પહોચાડવાના હેતુએ પહોંચી છે.*

*તમામ અહબાબથી દુવાઓની ગુજારીશ છે કે આ મુબારક સફરને અલ્લાહ તઆલા આસન અને કબુલ ફરમાવે આમીન.*

✒️રિપોર્ટર: `એસ. પટેલ`

for assam floods
30/07/2026

for assam floods

26/07/2026

અલ્હમ્દુલિલ્લાહ! જમીઅત ઉલમા સુરત દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્ય કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ પરિવારો સુધી પીવાનું શુદ્ધ પાણી, ફૂડ પેકેટ્સ અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી છે, જેથી મુશ્કેલીની આ ઘડીમાં તેમને થોડી રાહત મળી શકે.
આ સેવા માત્ર માનવતા જ નહીં, પરંતુ ઇસ્લામના ભાઈચારા અને ખિદમતના સંદેશને પણ જીવંત બનાવે છે.

24/07/2026

🛑`પૂરગ્રસ્ત ભાઈઓ-બહેનોની સેવા માટે અપીલ`

અલ્હમ્દુલિલ્લાહ! જમીઅત ઉલમા સુરત દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત રાહતકાર્ય ચાલી રહ્યું છે. જરૂરિયાતમંદ પરિવારો સુધી પીવાનું શુદ્ધ પાણી, ફૂડ પેકેટ્સ અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે, જેથી મુશ્કેલીની આ ઘડીમાં તેમને થોડી રાહત મળી શકે.
આ સેવા માત્ર માનવતા જ નહીં, પરંતુ ઇસ્લામના ભાઈચારા અને ખિદમતના સંદેશને પણ જીવંત બનાવે છે.

🥀`સહયોગ માટે વિનંતી`

આ પુણ્યના કાર્યમાં આપ પણ પોતાની શક્તિ મુજબ દાન આપીને ભાગીદાર બનો. આપનું નાનું કે મોટું યોગદાન કોઈ ભૂખ્યા માટે ભોજન, કોઈ તરસ્યા માટે પાણી અને કોઈ જરૂરિયાતમંદ પરિવાર માટે આશાનો કિરણ બની શકે છે.
આજે જ દાન કરો અને આ ખિદમતમાં સહભાગી બનો.
જઝાકલ્લાહુ ખૈરન।

`બેંક દ્વારા પણ મદદ માટે`

Account Name: Jamiat E Ulama | Surat
A/c No.: 442702010023091
Bank Name: Union Bank
Branch: Rampura, Surat
IFSC Code: UBIN0544272

📱 UPI / QR Code દ્વારા પણ આપ સહયોગ કરી શકો છો.

અલ્લાહ તઆલા આપના માલમાં બરકત અતા ફરમાવે, આપના સદકા અને ખૈરાતને કબૂલ ફરમાવે �

23/07/2026

📢 *પૂરગ્રસ્ત પરિવારોની સહાય માટે અપીલ*

અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ

તાજેતરમાં સુરત શહેર અને લાગતા વળગતા વિસ્તાર ઊન, બેસતાન, મીઠી ખાદી વગેરે માં પડેલા ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેને કારણે અનેક પરિવારોને ભારે નુકસાન થયું છે. ઘણા પરિવારો પોતાના ઘરવખરી, અનાજ અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓથી વંચિત બની ગયા છે.

જમીઅત ઉલમાએ હિન્દ, સુરત દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી અનાજ કીટ તેમજ ગાદલા, તકિયા વગેરે અને અન્ય જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાનું કાર્ય ચાલી રહ્યું છે.

આ માનવતાના કાર્યમાં આપ સૌને દિલથી સહભાગી બનવાની વિનંતી છે. આપનો નાનો કે મોટો દરેક સહયોગ કોઈ જરૂરિયાતમંદ પરિવાર માટે આશાનું કિરણ બની શકે છે.

* *બેંક દ્વારા પણ મદદ માટે* *
Account Name: Jamiat E Ulama | Surat
A/c No.: 442702010023091
Bank Name: Union Bank
Branch: Rampura, Surat
IFSC Code: UBIN0544272

📱 UPI / QR Code દ્વારા પણ આપ સહયોગ કરી શકો છો.

અલ્લાહ તઆલા આપના માલમાં બરકત અતા ફરમાવે, આપના સદકા અને ખૈરાતને કબૂલ ફરમાવે આમીન.

જમીઅત ઉલમાએ

🚨સુરતમાં પૂર રાહત સહાય માટે અપીલ🚨જમીઅત ઉલેમા-એ-હિંદ સુરત દ્વારા સુરતના વિવિધ ભાગો, જેમાં ભેસ્તાન, મીઠીખાડી (લિંબાયત), મા...
11/07/2026

🚨સુરતમાં પૂર રાહત સહાય માટે અપીલ🚨

જમીઅત ઉલેમા-એ-હિંદ સુરત દ્વારા સુરતના વિવિધ ભાગો, જેમાં ભેસ્તાન, મીઠીખાડી (લિંબાયત), માન દરવાજા, પર્વત પાટિયા, ગોદાદરા, ભટાર, ઉધના અને નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે, તાજેતરના ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત પરિવારોને સહાય કરવા માટે કટોકટી પૂર રાહત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પૂરને કારણે ઘરો અને આજીવિકાને નોંધપાત્ર નુકસાન થયું છે, જેના કારણે ઘણા પરિવારો ખોરાક, કપડાં અને અન્ય આવશ્યક દૈનિક જરૂરિયાતોથી વંચિત રહ્યા છે.

તેની માનવતાવાદી પહેલના ભાગ રૂપે, જમીઅત ઉલેમા-એ-હિંદ સુરત, અસરગ્રસ્ત પરિવારોને ખાદ્ય કીટ, ધાબળા, કપડાં અને અન્ય રાહત સામગ્રીનું વિતરણ કરી રહી છે. સંસ્થાએ જનતાને ઉદાર નાણાકીય સહાય આપવા અપીલ કરી છે જેથી સમયસર સહાય જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે.

વધુ માહિતી માટે રસ ધરાવતા વ્યક્તિઓ સંપર્ક કરી શકે છે:

જમીઅત ઉલેમા-એ-હિંદ સુરત
મીર સ્કૂલ, શાહ અતાઉલ્લાહ (ર.અ.) દરગાહ પાસે, સૈયદપુરા, રાજાવાડી, સુરત - ૩૯૫૦૦૩, ગુજરાત.

મોબાઇલ: +૯૧ ૯૬૮૭૩ ૨૮૭૯૯ | +૯૧ ૮૧૨૮૩ ૭૨૭૧૧

"ચાલો સાથે મળીને, પૂરગ્રસ્ત પરિવારોની સાથે ઉભા રહીએ અને આ માનવતાવાદી કાર્યને ટેકો આપીએ."

Appeal for Flood Relief Assistance in Surat

Jamiat Ulama-e-Hind Surat, has launched an emergency flood relief campaign to support families affected by the recent heavy rainfall and flooding in various parts of Surat, including Bhestan, Meethikhadi (Limbayat), Maan Darwaja, Parvat Patiya, Godadara, Bhatar, Udhna, and nearby areas.

The floods have caused significant damage to homes and livelihoods, leaving many families without food, clothing, and other essential daily necessities.

As part of its humanitarian initiative, Jamiat Ulama-e-Hind, Surat, is distributing food kits, blankets, clothing, and other relief materials to the affected families. The organization has appealed to the public to extend generous financial support so that timely assistance can reach those in need.

For donations and further information, interested individuals may contact:

Jamiat Ulama-e-Hind, Surat
Meer School, Near Shah Ataullah (R.A.) Dargah, Saiyadpura, Rajawadi, Surat – 395003, Gujarat.
Mobile: +91 96873 28799 | +91 81283 72711

"Together, let us stand with the flood-affected families and support this humanitarian cause."

Address

Rajawadi, Rampura
Surat
395003

Telephone

+919173245677

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamiat Ulama-I-Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Jamiat Ulama-I-Surat:

Shortcuts

Share