Shree RadhaKrishna Temple- Laxmikant Society

Shree RadhaKrishna Temple- Laxmikant Society welcome to Official page of Shree RadhaKrishna Temple at Laxmikant Society Katargam Surat.

03/09/2023
 #પોરબંદર: ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબુવાનની ગુફામાં પહોચ્યા હતા.ત્યાર બાદ ગુફામાં સતત 18 દિવસ સુધી ભગવાન શ્રીક...
14/04/2023

#પોરબંદર: ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબુવાનની ગુફામાં પહોચ્યા હતા.

ત્યાર બાદ ગુફામાં સતત 18 દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબુવાન વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું.

જાંબુવાને પોતાની પુત્રી જાંબુવતીના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રીકૃષ્ણને કન્યાદાનમાં આપી હતી.

આ ગુફામાંથી પાણી ટપકે છે અને તેમાંથી સ્વયંભૂ શિવલિંગ બને છે. આજે પણ આ ગુફામા નાના મોટા અનેક શિવલિંગ જોવા મળે છે.

અહીં શ્રાવણમાસ અને શિવરાત્રીની પણ ઉજવણી કરવામા આવે છે અને શિવભકતો પુજા-અર્ચના કરી ધન્યતાની લાગણી અનુભવે છે.

પોરબંદરનાં રાણાવાવ નજીક આવેલી પૈારણીક જાંબુવાનની ગુફાનો પ્રવાસનમાં સમાવેશ કરી અને તેમનો વિકાસ કરવામા આવ્યો છે. પોરબંદર સહિત રાજયભરમાંથી પ્રવાસીઓ અહીં દર્શનાર્થે આવે છે.

પોરબંદરના બરડા ડુંગરની ગોદમા જાંબુવાનની ગુફા આવેલી બરડા ડુંગરમા પણ અનેક પૈારણીક સ્થળ આવેલા છે. દર વર્ષે જૂનાગઢની લીલી પરીક્રમા થાય છે, તેમ બરડા ડુંગરની પણ લીલી પરિક્રમાનુ આયોજન કરવામા આવે છે. તેમનો પ્રારંભ પણ જાંબુવાનની ગુફા ખાતેથી થાય છે

પોરબંદરના રાણાવાવ નજીક આવેલા આ ગુફા પ્રવાસન વર્ષ સમયે વિક્સાવવામાં આવી છે. જેને કારણે આ અંધારી ગુફામાં લાઈટની વ્યવસ્થા કરાઈ છે. તો અહીં સુધી પહોંચવા માટે રસ્તા પણ બનાવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પરિણામે જાંબુવતીની ગુફા હવે પ્રવાસન સ્થળ તરીકે વિક્સી છે.

જાબુંવતીની ગુફામાં પાણીથી બને છે સ્વયંભૂ શિવલિંગ, જુઓ ફોટોઝ

Jay Ambe jyotish 9727643059 -9904385860....શ્રી રાધા ક્રૂષ્ણ મંદિર લક્ષ્મીકાંત સોસાયટી કતારગામ સુરત. TheGita – Chapter 1...
20/01/2023

Jay Ambe jyotish
9727643059 -9904385860....
શ્રી રાધા ક્રૂષ્ણ મંદિર લક્ષ્મીકાંત સોસાયટી કતારગામ સુરત.
TheGita – Chapter 1 – Shloka 40
Shloka 40

Arjuna explained:
When one begins to destroy his own family, then his ancient, respected traditions, customs, moral values, principles, are destroyed as well. By the destruction of these, the whole family becomes evil and huge sins are committed.

कुल के नाश से सनातन कुल-धर्म नष्ट हो जाते हैं, धर्म के नाश हो जाने पर सम्पूर्ण कुल में पाप भी बहुत फैल जाता है ।। ४० ।।

The Gita in Sanskrit, Hindi and English – The Gita.net

|| જય શ્રી કૃષ્ણ ||

आज धनतेरस की महालक्ष्मी जी की पूजा तथा  काष्ठ से निर्मित लक्ष्मी यंत्र पर श्री सूक्त द्वारा अनुष्ठान ।।“ॐ श्री महालक्ष्म...
23/10/2022

आज धनतेरस की महालक्ष्मी जी की पूजा तथा काष्ठ से निर्मित लक्ष्मी यंत्र पर श्री सूक्त द्वारा अनुष्ठान ।।

“ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्त्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्॥”

आप सभी को धन-धान्य, वैभव एवं खुशियों के पावन पर्व ‘धनतेरस’ की हार्दिक शुभकामनाएं।

।। जय अंबे ज्योतिष ।।
।। श्री राधा क्रुष्ण मंदिर लक्ष्मीकान्त सोसायटी कतारगाव सुरत गुजरात ।।

જય દ્વારકાધીશ.....
13/10/2022

જય દ્વારકાધીશ.....

https://dharmved.com/esdfvbnmcgfbdvfvgbnkmnbcfgvbnm/
13/06/2022

https://dharmved.com/esdfvbnmcgfbdvfvgbnkmnbcfgvbnm/

આ જન્મમાં મનુષ્ય યોનિમાં જન્મ મળવાનો અર્થ એ નથી કે આવતા જન્મમાં પણ મનુષ્ય તરીકે જન્મ મળશે. કારણ કે જીવન મરણ અને આવત....

Address

Shree RadhaKrishna Temple Laxmikant Society Laxmikant Ashram Road Katargam
Surat
395004

Opening Hours

Monday 6am - 11am
4pm - 7:30pm
Tuesday 6am - 11am
4pm - 7:30pm
Wednesday 6am - 11am
4pm - 7:30pm
Thursday 6am - 11am
4pm - 7:30pm
Friday 6am - 11am
4pm - 7:30pm
Saturday 6am - 11am
4pm - 7:30pm
Sunday 6am - 11am
4pm - 7:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree RadhaKrishna Temple- Laxmikant Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category