18/02/2025
આજ રોજ ભુતપૂર્વ રાષ્ટ્રપતિ,તેમજ ભુતપૂર્વ અંખિલ ભારતીય કોળીસમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોળીસમાજ ભામાષા સ્વર્ગસ્થ. છોટુભાઈ પીઠાવાલા ના પારિવારીક અંગત તરમ મિત્ર શ્રી રામનાથ કોવિંદ જી સુરત ની મુલાકાત દરમિયાન સર્કીટ હાઉસ રોકાણ કર્યુ જે દરમિયાન સી.કે.પીઠાવાલા ના સુપૂત્ર અને અંખિલ ભારતીય કોળીસમાજ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંન્દ્રવદન છોટુભાઈ પીઠાવાલા જી સાથે ખાસ મુલાકાત થઈ આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીયપતિ જી એ પારિવારીક અને સામાજીક ચર્ચાઓ કરી પીઠાવાલા સાહેબ સાથે દક્ષિણ ગુજરાત,સુરત,ચોર્યાસી તાલુકા મા ખૂબજ મોટું શેવાકીય વ્યક્તિત્વ વર્ચસ્વ ધરાવતા એમના સાથીદાર ઉમેશ પટેલ એ પણ મુલાકાત લીધી સાથે ન્યાયદર્શન ન્યુઝ પેપર ના માલીક સુરેશભાઈ,ભીખુભાઈ પણ સાથે રહ્યા જ્યારે ઉમેશ પટેલ ને પત્રકારો એ વધુમા ભુતપુર્વ રાષ્ટ્રપતિ અને પીઠાવાલા પરિવાર સાથે ના સંબધો વિશે પ્રશ્નો કર્યો ત્યારે મે જણાવ્યુ કે સી.કે.પીઠાવાલા કોળિસમાજ ના ભામાષા તરીકે શિક્ષણ ક્ષેત્ર, હોસ્પિટલ, રમત ગમત, સમાજ ના ભવનો,વાડીઓ, હોલો,રોજગાર,કોલેજો આવી અનેકો સ્વસ્થા કોળીસમાજ ને અર્પણ કરી છે ત્યારે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જી પણ એમની સાથે સમાજ ની દ્રષ્ટી એ જોડાયા હતા ત્યાર થી રામનાથ કોવિંદ જી નો પીઠાવાલા પરિવાર સાથે પારિવારીક સંબંધ જોડાયો હતો અને સ્વર્ગસ્થ સી.કે.પીઠાવાલા જીના નિધંન ના 10 વર્ષ વિત્યા પછી પણ આજે પણ રામનાથ કોવિંદ જી ગુજરાત સુરત ના પ્રવાસે આવે છે તો પીઠાવાલા પરિવાર ના સુપૂત્રો ને હમેશા પારિવારીક સંબંધ રાખી યાદકરી મુલાકાત લઈ છે અને સુપૂત્રો એ પણ એમના પિતાશ્રી સી.કે.પીઠાવાલા જીના રામનાથ કોવિંદ જી સાથેની મિત્રતા પારિવારીક સંબંધ ને યંથાવત રાખ્યા છે અને આજની આ સંબંધો ની પારિવારીક મિત્રતા ની મુલાકાત ને જોઈ ખૂબજ આનંદ અનુભવ્યો અને મિત્રતા કોને કહેવાય એનો અંનુભવ થયો...
ઉમેશ પટેલ... દક્ષિણ ગુજરાત, સુરત, ચોર્યાસી તાલુકા ભીમપોર ડુમસ ગામ ...🙏