27/01/2024
|| रामो राजमणिः सदा विजयते ||
જય શ્રી રામ
શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારિક ૨૨ જનુઆરી,૨૦૨૪ ના રોજ શ્રી રામજી મંદિર માણેકપુર, ઉંમરગામ, વલસાડ ખાતે ભવ્ય ઉત્સવ ગ્રામજનો યુવક મંડળ દ્વારા કરવા માં આવ્યો. શ્રી રામજી મંદિર માણેકપુર ટ્રસ્ટ (A/૪૭૪/વલસાડ) સૌને હાર્દિક શુભ કામના સાથે જય શ્રી રામ. આપડા માણેકપુર વાસી રાજા રામચંદ્ર પ્રભુ ના શુભ આશીર્વાદ સૌ પર વરસાવે એવી પ્રાર્થના.
શ્રી રામ જય રામ જય જય રામ
यतो धर्मस्ततो जयः || यतो धर्मस्ततो જયઃ
"Where there is Dharma, there will be Victory"