24/08/2025
દેવાધિદેવ મહાદેવ ના પવિત્ર શ્રાવણ માસ ૨૦૨૫ અંતિમ દિવસે હર હંમેશ વર્ષો થી મંદિર માટે દરેક પ્રકારની સેવા આપતા તથા વર્ષ ૨૦૨૫ ના ભંડારા ના દાતાશ્રી એવા જનપથ હોટલ , સેવાલીયા પરિવાર નું મંદિર ના મહંત શ્રી ઘ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું..
🙏 હર હર મહાદેવ 🙏