Popat Bhuvaji Mogaldham Pirojpura

Popat Bhuvaji Mogaldham Pirojpura Mogaldham Pirojpura Official page

પૂનમ ના દિવસે તા : ૧૬ / ૪ /૨૨ ના રોજ માં મોગલ ના દર્શન અને બેઠક અને ગાદી ના દર્શનનો લાભ લેવા દરેક ભક્તો અને સ્નેહીજનો નો...
15/04/2022

પૂનમ ના દિવસે તા : ૧૬ / ૪ /૨૨ ના રોજ માં મોગલ ના દર્શન અને બેઠક અને ગાદી ના દર્શનનો લાભ લેવા દરેક ભક્તો અને સ્નેહીજનો નો મિત્રો સર્વને પૂજ્ય પોપટ ભૂવાજી નું ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે

https://youtu.be/l2J35XwJKVk
24/03/2022

https://youtu.be/l2J35XwJKVk

Mogaldham Pirojpura ને લાઈક કરો અને Live Notification on કરો , તેમજ યુટ્યુબ પર લાઈવ જોવા માટે Mogaldham Pirojpura ચેનલ ને સસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન ને દબ.....

જય મોગલ આવનાર પૂનમ તારીખ : ૧૯/૧૨/૨૧ રવિવાર માં મોગલ ના દર્શન અને ભૂવાજી ની બેઠક રાખેલ છે વધુ માહિતી માટે ઉપર આપેલ નંબર પ...
16/12/2021

જય મોગલ આવનાર પૂનમ તારીખ : ૧૯/૧૨/૨૧ રવિવાર માં મોગલ ના દર્શન અને ભૂવાજી ની બેઠક રાખેલ છે

વધુ માહિતી માટે ઉપર આપેલ નંબર પર ફોન કરી લેવો

( નોંધ : ગુજરાત માં ફરી કોરના વાયરસ ના વધતા કેસ ને ધાયન માં લઇ માસ્ક લગાવી અને સેનેટાઈજ થઈ ને મંદિર પરિસરમાં પ્રવેશ કરવો )

https://youtu.be/4LlFfd1Hj24
05/12/2021

https://youtu.be/4LlFfd1Hj24

આજરોજ તારીખ ૫/૧૨/૨૧ ના મોગલધામ પીરોજપુરા ધામે ધર્મશાળા નું ખાતમુહૂર્ત પૂજ્ય પોપટ ભૂવાજી ના હાથે કરવામાં આવ્યું હ.....

જય મોગલઆવનાર પૂનમ તારીખ ૧૯-૧૧-૨૦૨૧ , શુક્રવાર ના રોજ મોગલધામ પીરોજપુરા માં મોગલ ના દર્શને અને ભૂવાજી ની બેઠક રાબેતા મુજબ...
16/11/2021

જય મોગલ
આવનાર પૂનમ તારીખ ૧૯-૧૧-૨૦૨૧ , શુક્રવાર ના રોજ મોગલધામ પીરોજપુરા માં મોગલ ના દર્શને અને ભૂવાજી ની બેઠક રાબેતા મુજબ ચાલુ છે દરેક ભાવિભક્તો ને પધારવા ભાવભર્યું આમંત્રણ છે

દિવાળી ની હાર્દિક શુભકામનાઓ #પોપટ_ભૂવાજી  #મોગલધામ_પીરોજપુરા
04/11/2021

દિવાળી ની હાર્દિક શુભકામનાઓ
#પોપટ_ભૂવાજી
#મોગલધામ_પીરોજપુરા



02/11/2021
https://youtu.be/4dJu1Tc0-TA
15/10/2021

https://youtu.be/4dJu1Tc0-TA

Contact : 9725865015 Mogaldham Pirojpura ને લાઈક કરો અને Live Notification on કરો , તેમજ યુટ્યુબ પર લાઈવ જોવા માટે Mogaldham Pirojpura ચેનલ ને સસ્ક્રાઇબ કરો...

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે ...
15/10/2021

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.
દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા" ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે

નવરાત્રી પર્વ ની તમને અને તમારા પરિવાર ને મારા તરફથી  ખુબ ખુબ શુભેચ્છાઓ... 🙏🏻 🚩જગત જનની માં જગદંબાના અને માં મોગલ ના આશી...
07/10/2021

નવરાત્રી પર્વ ની તમને અને તમારા પરિવાર ને મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ... 🙏🏻
🚩જગત જનની માં જગદંબાના અને માં મોગલ ના આશીર્વાદ તમારાં પરિવાર પર સતત બન્યા રહે... 🙏🏻
તેમજ તમારું અને તમારાં પરિવારનું જીવન સદાય નિરોગી રહે... અને તમારાં ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના... 🙏🏻
🙏🏻 જય માતાજી , જય મોગલ 🙏🏻

Address

Sami
384245

Alerts

Be the first to know and let us send you an email when Popat Bhuvaji Mogaldham Pirojpura posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Popat Bhuvaji Mogaldham Pirojpura:

Share

Category