11/08/2025
ભવનાથ દાદા ના પવિત્ર શ્રાવણ મહિના નો 3 જો સોમવાર,
મહાદેવ બધા ભક્તો ની મનોકામના પૂર્ણ કરે,હંમેશા સ્વસ્થ અને સુખી થાય એવા આશીર્વાદ બનાવી રાખે,
ભવનાથ મહાદેવ મંદિર , ઇન્દિરા નગર મેઇન રોડ,દેવપરા રાજકોટ