Bhavnath Mahadev Mandir Rajkot

Bhavnath Mahadev Mandir Rajkot ભવનાથ મહાદેવ મંદિર,

11/08/2025

ભવનાથ દાદા ના પવિત્ર શ્રાવણ મહિના નો 3 જો સોમવાર,

મહાદેવ બધા ભક્તો ની મનોકામના પૂર્ણ કરે,હંમેશા સ્વસ્થ અને સુખી થાય એવા આશીર્વાદ બનાવી રાખે,

ભવનાથ મહાદેવ મંદિર , ઇન્દિરા નગર મેઇન રોડ,દેવપરા રાજકોટ

પવિત્ર શ્રાવણ મહિના ના 2 જા સોમવાર એ ભવનાથ દાદા ના સાનિધ્ય માં મહા આરતી તેમજ જાંબુ,, સુકીભાજી, ફરાળી ચેવડો,સફરજન, કેળા ,...
04/08/2025

પવિત્ર શ્રાવણ મહિના ના 2 જા સોમવાર એ ભવનાથ દાદા ના સાનિધ્ય માં મહા આરતી તેમજ જાંબુ,, સુકીભાજી, ફરાળી ચેવડો,સફરજન, કેળા ,વેફર ની પ્રસાદી
મહાદેવ સૌ ભક્તો પર સુખ,સમૃદ્ધિ આશીર્વાદ રૂપી બનાવી રાખે,,
ઇન્દિરા નગર મેન રોડ ,દેવપરા ,રાજકોટ
ભવનાથ મહાદેવ મંદિર

26/05/2025

ભવનાથ મહાદેવ મંદીર રાજકોટ ને આજ રોજ ૨૬/૦૫/૧૯૯૩ ની સ્થાપના દીવસ ને આજ રોજ 30 વર્ષ પુરા થયેલ છે
તો ભવનાથ મહાદેવને એવી વીનંતી કે મીત્ર મંડળ ના દરેક સભ્ય ને નીરોગી રાખે 🙏🙏🙏

26/02/2025

મહા પ્રસાદ

26/2/2025 બુધવાર આજ રોજ અખિલ બ્રહ્માંડ ના નાથ એવા ભોળાનાથ  ભવનાથ મહાદેવ ઇન્દિરા  નગર દેવપરા ના પ્રાંગણ માં શિવરાત્રી 202...
26/02/2025

26/2/2025 બુધવાર આજ રોજ અખિલ બ્રહ્માંડ ના નાથ એવા ભોળાનાથ ભવનાથ મહાદેવ ઇન્દિરા નગર દેવપરા ના પ્રાંગણ માં શિવરાત્રી 2025 ના પાવન દિવસે મહા શિવરાત્રી પર્વ નું આયોજન માં મહા આરતી, મહાં પ્રસાદ માં ફળાહારી ચેવડો,વેફર,સુકિભાજી ની પ્રસાદી દાદા na ચરણે ધરવામાં આવી હતી,હર હર મહાદેવ જય ભવનાથ દાદા બધા જ ભક્તો પર સ્વાથ્ય,સુખ, સંપ્રદા,સુખ,રૂપી આશીર્વાદ હર હંમેશ બનાવી રાખે એવી દાદા ન પ્રાથના,,🙏🙏

ભવનાથ મહાદેવ મંદીર રાજકોટBhavnath Mahadev Mandir Rajkot
26/02/2025

ભવનાથ મહાદેવ મંદીર
રાજકોટBhavnath Mahadev Mandir Rajkot

26/02/2025

ભવનાથ મહાદેવ મંદીર
ઈન્દીરાનગાર
રાજકોટ

ભવનાથ દાદા ના સાનિધ્ય માં સોમવતી અમાસ તારીખ 2/9/24  ના રોજ મહા આરતી,અને ભક્તો માટે વડા પાઉં, ફ્રૂટ ની પ્રસાદી,મહાદેવ હંમ...
02/09/2024

ભવનાથ દાદા ના સાનિધ્ય માં સોમવતી અમાસ તારીખ 2/9/24 ના રોજ મહા આરતી,અને ભક્તો માટે વડા પાઉં, ફ્રૂટ ની પ્રસાદી,મહાદેવ હંમેશા ભક્તો નું ભલું કરે,હંમેશા સ્વસ્થ રાખે,જીવન માં ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપે,
હર હર મહાદેવ

શ્રી ભવનાથ મહાદેવ મંદિર,રાજકોટ સોમવતી અમાસ ના દિવસે  પાણી નો અભિષેક,,મહાદેવ સર્વ ભક્તો ની મનોકામના પૂર્ણ કરે,
02/09/2024

શ્રી ભવનાથ મહાદેવ મંદિર,રાજકોટ સોમવતી અમાસ ના દિવસે પાણી નો અભિષેક,,મહાદેવ સર્વ ભક્તો ની મનોકામના પૂર્ણ કરે,

Address

Indira Nagar Main Road Devpara
Rajkot
360003

Telephone

+919824114501

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavnath Mahadev Mandir Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category