Shiv KathaKar MadhuriGiri Goswami

Shiv KathaKar MadhuriGiri Goswami Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shiv KathaKar MadhuriGiri Goswami, Religious organisation, At. Chhaya Jay Mahakali. . ., Port Porbandar.

શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શ્રી શિવશક્તિ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે તે ઉપરાંત ૨૦ થઈ વધુ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં જરુરીયાત મંદ પરિવારોને અનાજની કીટથી લઈ ને મેડીકલ સહાય, બાળકોની સ્કુલ ફી ભરવી, પુસ્તકો લઈ આપવા ને સમુહલગ્નમાં દાન પણ..

||ૐ||શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર દિવસ‌ ૬https://youtube.com/shorts/opYmbMvQNaE?si=ze1BoLXTNjLcOyN- જય ભોલેનાથ ૐ નમો...
30/04/2026

||ૐ||
શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર
દિવસ‌ ૬
https://youtube.com/shorts/opYmbMvQNaE?si=ze1BoLXTNjLcOyN-
જય ભોલેનાથ ૐ નમો નારાયણ મહાદેવ હર
#શિવકથા

||ૐ||શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર દિવસ ૪શિવ વિવાહ મહોત્સવ https://youtu.be/LUZEWBIRTr8?si=yVD0j7wwV-HwS1Lb જય ભોલેના...
29/04/2026

||ૐ||
શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર
દિવસ ૪
શિવ વિવાહ મહોત્સવ
https://youtu.be/LUZEWBIRTr8?si=yVD0j7wwV-HwS1Lb
જય ભોલેનાથ ૐ નમો નારાયણ મહાદેવ હર
#શિવકથા

||ૐ||શ્રી રવીગિરિ ગોસ્વામી ના #જન્મદિવસ નિમિત્તે તેમના ભાઈ શ્રી કલ્પેશગિરિ ગોસ્વામી (વાંકાનેર) તરફથી ₹  #રુ ૫૦૫ /- નુસામ...
28/04/2026

||ૐ||
શ્રી રવીગિરિ ગોસ્વામી ના
#જન્મદિવસ નિમિત્તે
તેમના ભાઈ શ્રી કલ્પેશગિરિ ગોસ્વામી (વાંકાનેર) તરફથી

₹ #રુ ૫૦૫ /- નુ
સામાજિક તથા સેવાકીય કાર્યો માટે
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ તથા
શિવ@SmileBank માં
#ખુશીઓની_વહેંચણી અંતર્ગત
અનુદાન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર...

#જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
ભગવાન ભોળાનાથ તમારી સર્વ મનોકામના પૂર્ણ
કરે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના

આપના તથા આપના પરિવાર ના તમામ કાર્યો સફળ થાય તેવી મહાદેવ ને પ્રાર્થના...

શિવ કથાકાર શ્રી #માધુરીબેન_ગોસ્વામીના આશીર્વચનથી
#શ્રી_ગજાનન_ચેરીટેબલ_ટ્રસ્ટ
દ્વારા ચલાવવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિ
√ શિવ@SmileBank દ્વારા જરુરીયાત મંદ બાળકો ને ભોજન,
√ શિક્ષણ,કપડા,રમકડાં તથા અન્ય સેવા
√ ખુશીઓની વહેંચણી અંતર્ગત જરુરીયાત મંદ પરિવારોને
#અનાજની_કીટનુ વિતરણ
√ મેડિકલ સહાય તથા અન્ય
√π ૨૧ પ્રકારની સેવાઓ...
આપ પણ #શિવ@ માં દાન કરી #જરુરીયાત_મંદ_બાળકો ને મદદરૂપ બની શકો છો...
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ૨૧ પ્રકારની સેવાકીય તથા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમા પણ #સહકાર આપી શકો છો

ખુશીઓની વહેંચણી અંતર્ગત જરુરીયાત પરિવારોને
મદદરૂપ થઈ #પુણ્યનું_ભાથું બાંધી શકો છો...

આ સંસ્થા ને આપવામાં આવતું દાન 80G હેઠળ કરમુક્ત છે..
(ઇન્કમટેક્સ માં બાદ મળશે)

શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ
A/c 3767002100013079
પંજાબ નેશનલ બેંક પોરબંદર

GPay | Paytm | Phone Pay 9825931188

|| શ્રી શિવશક્તિ ||
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ
શિવ@SmileBank
ખુશીઓની વહેંચણી
સંપર્ક :- મો 9825931188
9624577688
ૐ નમો નારાયણ જય ભો‌‌ળાનાથ મહાદેવ હર

Vishva Hindu Parishad -VHP Friends of RSS
28/04/2026

Vishva Hindu Parishad -VHP Friends of RSS

||ૐ||શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર દિવસ ૪રાસોત્સવ https://youtu.be/jpkSoJ8IDm4?si=TA1Bu9wQ9bXCZuScજય ભોલેનાથ ૐ નમો ના...
28/04/2026

||ૐ||
શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર
દિવસ ૪
રાસોત્સવ
https://youtu.be/jpkSoJ8IDm4?si=TA1Bu9wQ9bXCZuSc
જય ભોલેનાથ ૐ નમો નારાયણ મહાદેવ હર
#શિવકથા

27/04/2026
||ૐ||શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર દિવસ ૩જામનગર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી નું અભિવાદન ક...
27/04/2026

||ૐ||
શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર
દિવસ ૩
જામનગર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી નું અભિવાદન કરવામાં આવ્યું
https://youtube.com/shorts/HMqyaaL_4uA?si=tQL7Zdlq6-6pPZBZ
જય ભોલેનાથ ૐ નમો નારાયણ મહાદેવ હર
#શિવકથા

||ૐ||શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર દિવસ ૨https://youtu.be/iqr_txIqyxg?si=eCMEuNd_xSkVVlo0જય ભોલેનાથ ૐ નમો નારાયણ મહાદ...
25/04/2026

||ૐ||
શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ એટ જામનગર
દિવસ ૨
https://youtu.be/iqr_txIqyxg?si=eCMEuNd_xSkVVlo0
જય ભોલેનાથ ૐ નમો નારાયણ મહાદેવ હર
#શિવકથા

Address

At. Chhaya Jay Mahakali. . .
Port Porbandar
360578

Alerts

Be the first to know and let us send you an email when Shiv KathaKar MadhuriGiri Goswami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shiv KathaKar MadhuriGiri Goswami:

Share