Aanandeshvar Mahadev Temple - PATAN

Aanandeshvar Mahadev Temple - PATAN Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aanandeshvar Mahadev Temple - PATAN, Hindu temple, Patan.

ગુજરાત ની ઐતિહાસિક નગરી એવા પાટણ શહેર ના અતિ પવિત્ર સરસ્વતી નદી ના કાંઠે સુંદર અને પર્યાવરણને અનુરુપ રમણીય વાતાવરણનો સાક્ષાત નજારો એટલે "આનંદેશ્વર મહાદેવ મંદિર". પાટણની ધર્મપ્રેમી જનતા કે જેઓ દૂર દૂર સુધી વસવાટ કરે છે તેઓને આપણા પાટણ શહેર ના એક સુંદર અને રમણીય મંદિર ની ઝાખી કરાવા માટે અમારું આ એક નાનકડું સાહસ છે. અમો ને અમારા સાહસ માં સહયોગી થવા તથા અમારો ઉત્સાહ વધારવા આપ સૌ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપીયે છીએ. અમારા આ પેજ ને લાઈક એન્ડ ફોલ્લો કરશો.

23/01/2026

આ પાવન યાત્રામાં આપણને આમંત્રણ આપી રહ્યા છે
શ્રી ખજૂરભાઈ ની ટીમ

આવો…
૨૩ જાન્યુઆરી ૨૦૨૬ - શુક્રવાર
શ્રી આનંદેશ્વર મહાદેવ,પાટણ (ગુજરાત)
આ યાત્રા માત્ર પરિક્રમા નથી,
આ એક સંકલ્પ, એક જાગૃતિ, અને એક સાંસ્કૃતિક પુનર્જાગરણ છે.

✨ ચાલો સરસ્વતી પરિક્રમામાં જોડાઈએ
🔱 વંદે મા સરસ્વતી 🔱

કાલે આવી રહ્યા છો ને ?
22/01/2026

કાલે આવી રહ્યા છો ને ?

14/01/2026

વંદે મા સરસ્વતી સંકલ્પ અંતર્ગત આયોજિત વૈદિક નદી મા સરસ્વતી ની પ્રથમ પરિક્રમા મા ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું દર્શનીય સ્થળ એવું કુંતાવાડા ગામ અને ત્યાં બિરાજમાન છે દેવાધિ દેવ મહાદેવ અને માં વિઘ્નેશ્વરી ચામુંડા 🙏🚩

Mission Green Patan
Gujarat Tourism
Parikrama
HISTORY

28/12/2025

શબ્દો ઘણા છે, પણ આ વાતોમાં કંઈક અલગ ‘વજન’ છે. 🎙️✨
Vajan Vaadi Vaato is officially open for registration! Don’t miss out on the conversation everyone will be talking about.

✅ Register via the link in our bio.
Limited seats available—don’t wait!

27/12/2025

Lost to time, but never forgotten.
Did you know the Saraswati River was once the heart of Indian civilization? Watch as Al brings the "Nadimati" (Greatest of Rivers)
back to life.
Experience the history, the holiness, and the mystery of the river that defined an era.C

Divinelndia Archaeology

21/12/2025
24/11/2025

Some journey are about places 🚩🔱

વૈદિક નદી માં સરસ્વતી ના ખોળા માં, શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં જગત જનની માં ભગવતીની આરાધના કરવા માં જગદંબા ના ગ...
14/10/2025

વૈદિક નદી માં સરસ્વતી ના ખોળા માં, શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં જગત જનની માં ભગવતીની આરાધના કરવા માં જગદંબા ના ગરબા મહોત્સવ "અંતરનાદ" નું આયોજન કરવા માં આવ્યું જેમાં કોઈ પણ પ્રકારની લાઇટ કે સાઉન્ડ નો ઉપયોગ કર્યા વગર પંરપરાગત વાજીંત્રો ની મદદ થી મંડળી અને મહાદેવ મંદિર સમિતિ ની મહિલા શક્તિ દ્વારા અદભૂત મશાલ રાસ કરવામાં આવી... ખરેખર અંતરનાદ ની અનુભૂતિ થઈ

Address

Patan

Website

Alerts

Be the first to know and let us send you an email when Aanandeshvar Mahadev Temple - PATAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Aanandeshvar Mahadev Temple - PATAN:

Share

Category