23/01/2026
આ પાવન યાત્રામાં આપણને આમંત્રણ આપી રહ્યા છે
શ્રી ખજૂરભાઈ ની ટીમ
આવો…
૨૩ જાન્યુઆરી ૨૦૨૬ - શુક્રવાર
શ્રી આનંદેશ્વર મહાદેવ,પાટણ (ગુજરાત)
આ યાત્રા માત્ર પરિક્રમા નથી,
આ એક સંકલ્પ, એક જાગૃતિ, અને એક સાંસ્કૃતિક પુનર્જાગરણ છે.
✨ ચાલો સરસ્વતી પરિક્રમામાં જોડાઈએ
🔱 વંદે મા સરસ્વતી 🔱