12/01/2026
જય શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર નો 16 પાટોત્સવ દિવસ સૌને હાર્દિક શુભકામનાઓ જગત જનની આદ્યશક્તિ માઁ નાગણેશ્વરી માતાજી નો પાટોત્સવ ના દિવસ. માતાજી ના આશીર્વાદ આપના સર્વે પર વરસતા રહે એવી માં ના ચરણો માં પ્રાર્થના...
જયશ્રી નાગણેશ્વરી માતાજી🙏💐
તા૧૧-૦૧-૨૦૨૬ ને રવિવાર