Nathdwara information by dhaval adhiya

Nathdwara information by dhaval adhiya Nathdwara darshan information by dhaval adhiya

16/01/2022

નાથદ્વારા મંદિર અપડેટ

રાજકોટ થી ધવલ અઢિયા ના સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ

કરોના મહામારી ને લાય ને નાથદ્વારા મંદિર માં જાન્યુઆરી મહી ના દર રવિવારે
એટ લે કે તારીખ
૧૬/૦૧/२०२२
૨૩/૦૧/२०२२
૩૦/૦૧/२०२२
આ ૩ દિવસ વૈષ્ણવો માટે દર્શન નહિ ખુલે આ ૩ દિવસ સિવાય જે દર્શન થાઈ
છે તે થશે જ

મંદિર પ્રવેશ માટે ના નિયમો જે વેકસીન ફરજીયાત વાળા હતા તે લાગુ રહેશે જ

આ મેસેજ ને શક્ય તેટલા વૈષ્ણવ ગ્રુપ માં ફોરવર્ડ કરવા વિનંતી
જેથી કોઈ વૈષ્ણવ હેરાન ના થઇ

આવાજ વધુ અપડેટ્સ મેળવતા રહેવા માટે
નીચે આપેલ નંબર સેવ કરી
તમારું નામે એન્ડ શહેર લખી ને મોકલવું
૯૯૯૮૧૭૧૯૯૧
ધવલ અઢિયા ( રાજકોટ )
ના જય શ્રી કૃષ્ણ

25/08/2021

નાથદ્વારા મંદિર અપડેટ

રાજકોટ થી ધવલ અઢિયા ના સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ

જન્માષ્ટમી ના તહેવાર માટે નાથદ્વારા મંદિર ના સમાચાર આવી ગયેલ છે

તારીખ ૩૦/૦૮/૨૦૨૧ અને ૩૧/૦૮/૨૦૨૧
આ બે દિવસ દર્શન ના સમય અને નિયમ નીચે મુજબ છે

૩૦/૦૮/૨૦૨૧

મંગલા :- નહિ ખુલે
શ્રીનગાર :- ૯:૩૦ ( ફક્ત મનોરથી માટે )
રાજભોગ:- ૧૨:૩૦ ( ફક્ત મનોરથી માટે )
ભોગ-આરતી :- ૭:૩૦ ( ફક્ત મનોરથી માટે)
જાગરણ:- સાંજે ૮:૩૦ થી ૩ કલાક સુધી દરેક
વૈષ્ણવ માટે

૩૧/૦૮/૨૦૨૧

કેસર દહીં છિડ઼કાવ :- નહિ ખુલે
મંગળા / શ્રીનગાર :- ૧૨:૧૫ ( ફક્ત મનોરથી માટે)
રાજભોગ :- ૨:૧૫ ( ફક્ત મનોરથી માટે )
ઉથ્થપાન :- ૭:૦૦ ( ફક્ત મનોરથી માટે )
ભોગ-આરતી :- સાંજે ૮ થી એક કલાક માટે દરેક
વૈષ્ણવ માટે


આ બે દિવસ સિવાય દર્શન રાબેતા મુજબ થશે

મનોરથ કઈ રીતે થઇ
કેટલાનો થઇ અને એના બુકિંગ વિષે મારી પાસે કોઈ માહિતી નથી

જન્માષ્ટમી ની શોભાયાત્રા જે દર વર્ષે નીકળે છે તે આ વખતે નીકળશે નહિ

મંદિર પ્રવેશ માટે ના નિયમો જે વેકસીન ફરજીયાત વાળા હતા તે લાગુ રહેશે જ

આ મેસેજ ને શક્ય તેટલા વૈષ્ણવ ગ્રુપ માં ફોરવર્ડ કરવા વિનંતી
જેથી કોઈ વૈષ્ણવ હેરાન ના થઇ

આવાજ વધુ અપડેટ્સ મેળવતા રહેવા માટે
નીચે આપેલ નંબર સેવ કરી
તમારું નામે એન્ડ શહેર લખી ને મોકલવું
૯૯૯૮૧૭૧૯૯૧
ધવલ અઢિયા ( રાજકોટ )
ના જય શ્રી કૃષ્ણ

14/08/2021

નાથદ્વારા મંદિર અપડેટ

રાજકોટ થી ધવલ અઢિયા ના સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ

છેલ્લા ૩ દિવસ થી સોશ્યિલ મીડિયા માં એક મેસેજ ખોટો વાઇરલ થયો છે જેમાં નાથદ્વારા મંદિર માં વૈષ્ણવઓ
માટે દર્શન નહિ ખુલવાના સૌ ખોટા સમાચાર છે આવી કોઈ સત્તાવાર માહિતી મંદિર કે સરકાર તરફથી મળી નથી જેથી આ મૅસેજ ને કોઈ એ ધ્યાન માં લેવો નહિ અને એક મેસેજ જે જૂનો હતો રવિવાર ના મંદિર નહિ ખુલે એ પણ કોઈ ખરાઈ કાયર વગર પાછો વાઇરલ કરી દીધો છે અત્યારે મંદિર દરરોજ ખુલે છે દર્શન ના સમય અને નિયમો નીચે મુજબ છે

મંગળા ;- 5:45 થી 6:30
શૃંગાર :- 7:45 થી 8 :15
રાજભોગ :-11:00 થી 11:55
ઉથાપન :- 3:30 થી 3:45
આરતી :- 5:15 થી 6:15

નિયમો

(૧) દરેક વૈષ્ણવએ ફરજીયાત વેક્સીન લીધેલી હોવી જોઈએ ( એક ડોસ લીધો હશે તો પણ ચાલશે )
મંદિર ના પ્રવેશ દ્વાર ઉપર વક્સીન નું સર્ટિફિકેટ અને કોઈ પણ ફોટો આયડી પ્રૂફ બતાવું ફરજીયાત છે

(૨) જે વૈષ્ણવો એ વેક્સીન નો કોઈ ડોસ નથી લીધો તેમણે ૭૨ કલાક થી ઓછો જૂનો આર ટી પી સી આર નેગેટિવે રિપોર્ટ સાથે રાખવો પડશે

(૩) ૧૮ વર્ષ થી નીચેની ઉમર ના વૈષ્ણવ ને ફરજીયાત આર . ટી .પી .સી , આર . નેગેટિવ ( ૭૨ કલાક થી ઓછો જૂનો ) ફરજીયાત છે

(૪) દરેક વૈષ્ણવ એ માસ્ક પહેરવું ફરજીયાત છે

(૫) મંદિર ના નિયમો નું પાલન કરવું અને વ્યવસ્થા માં સહકાર આપવાનો રહેશે

જન્માષ્ટમી ને લય ને મંદિર તરફથી હાજી કોઈ સૂચના મળી નથી
જેવી મહિતી મળશે જાણ કરવામાં આવશે

આ મેસેજ ને શક્ય તેટલા વૈષ્ણવ ગ્રુપ માં ફોરવર્ડ કરવા વિનંતી
જેથી કોઈ વૈષ્ણવ હેરાન ના થઇ

આવાજ વધુ અપડેટ્સ મેળવતા રહેવા માટે
નીચે આપેલ નંબર સેવ કરી
તમારું નામે એન્ડ શહેર લખી ને મોકલવું
૯૯૯૮૧૭૧૯૯૧
ધવલ અઢિયા ( રાજકોટ )
ના જય શ્રી કૃષ્ણ

24/07/2021

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદ

ગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ .

આજ *ગુરુપૂર્ણિમાના* દિવસે જીવનની પાઠશાળા માં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તે તમામ ગુરુજનો ના ચરણોમાં શત શત વંદન...🙏🏼

*આપને ગુરૂપૂર્ણિમાની*

*હાર્દિક શુભકામનાઓ.*🚩

ધવલ અઢિયા
રાધે ઇલેક્ટ્રિકલ્સ રાજકોટ
જય શ્રી કૃષ્ણ

12/07/2021

નાથદ્વારા મંદિર અપડેટ

રાજકોટ થી ધવલ અઢિયા ના સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ

સર્વે વૈષ્ણવો ને જાણવામાં આવે છે કે તારીખ ૧૩/૭/૨૦૨૧ થી ૪ ની જગ્યા એ ૫ દર્શન થશે નવા દર્શન ના સમય નીચે મુજબ છે

મંગળા ;- ૬:૧૫ થી ૭:00
શૃંગાર :- ૭:૪૫ થી ૮:૧૫
રાજભોગ :- ૧૦:૪૫ થી ૧૧:૪૫
ઉથાપન :- ૩:૪૫ થી ૪:૧૦
આરતી :- ૫:૦૦ થી ૫:૫૫

નિયમો

(૧) દરેક વૈષ્ણવએ ફરજીયાત વેક્સીન લીધેલી હોવી જોઈએ ( એક ડોસ લીધો હશે તો પણ ચાલશે )
મંદિર ના પ્રવેશ દ્વાર ઉપર વક્સીન નું સર્ટિફિકેટ અને કોઈ પણ ફોટો આયડી પ્રૂફ બતાવું ફરજીયાત છે

(૨) જે વૈષ્ણવો એ વેક્સીન નો કોઈ ડોસ નથી લીધો તેમણે ૭૨ કલાક થી ઓછો જૂનો આર ટી પી સી આર નેગેટિવે રિપોર્ટ સાથે રાખવો પડશે

(૩) ૧૮ વર્ષ થી નીચેની ઉમર ના વૈષ્ણવ ને ફરજીયાત આર . ટી .પી .સી , આર . નેગેટિવ ( ૭૨ કલાક થી ઓછો જૂનો ) ફરજીયાત છે

(૪) દરેક વૈષ્ણવ એ માસ્ક પહેરવું ફરજીયાત છે

(૫) મંદિર ના નિયમો નું પાલન કરવું અને વ્યવસ્થા માં સહકાર આપવાનો રહેશે

આ મેસેજ ને શક્ય તેટલા વૈષ્ણવ ગ્રુપ માં ફોરવર્ડ કરવા વિનંતી
જેથી કોઈ વૈષ્ણવ હેરાન ના થઇ

આવાજ વધુ અપડેટ્સ મેળવતા રહેવા માટે
નીચે આપેલ નંબર સેવ કરી
તમારું નામે એન્ડ શહેર લખી ને મોકલવું
૯૯૯૮૧૭૧૯૯૧
ધવલ અઢિયા ( રાજકોટ )
ના જય શ્રી કૃષ્ણ

10/07/2021

નાથદ્વારા મંદિર અપડેટ

રાજકોટ થી ધવલ અઢિયા ના સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ

હવેથી નાથદ્વારા મંદિર ની દરેક અપડેટસ
ફેસબુક ઉપર પણ

નીચે આપેલી લિંક માં એક ફેસબુક ના પેઈજ ની લિંક છે એને લાઈક કરી ફોલોવ કરી લેજો જેનાથી ત્યાં આપ પણ કોઈ પણ માહિતી વૈષ્ણવો સુધી પહોંચાડી સક્સો

હટટપ્સઃ://ઉંઉંઉં.ફેસબુક.કોમ/નાથદ્વારા-ઇન્ફોરમેશન-બ્ય-ધવલ-અઢીયા-૧૦૫૬૪૭૮૧૮૪૬૦૫૪૯/

ધવલ અઢિયા ના
જય શ્રી કૃષ્ણ

Address

NATHDWARA TENPLE
Nathdwara

Telephone

+919998171991

Website

Alerts

Be the first to know and let us send you an email when Nathdwara information by dhaval adhiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category