Pashva Padmavati

Pashva Padmavati श्री गोडीजी पार्श्वनाथाय नमः ...शासनदेवी पद्मावती माताकी जय जयकार हो

જય શ્રી પદ્માવતી માતાજી
29/05/2026

જય શ્રી પદ્માવતી માતાજી

23/05/2026

પદ્માવતી માતાજી નરોડા

પદ્માવતી માતાજી નરોડા વૈશાખ વદ આઠમ તા.10/05/26 રવિવાર ના દર્સન.
10/05/2026

પદ્માવતી માતાજી નરોડા વૈશાખ વદ આઠમ તા.10/05/26 રવિવાર ના દર્સન.

પદ્માવતી માતાજી નરોડા વૈશાખ સુદ બીજ તા. 19/04/26 રવિવાર ના દર્સન.
19/04/2026

પદ્માવતી માતાજી નરોડા વૈશાખ સુદ બીજ તા. 19/04/26 રવિવાર ના દર્સન.

પદ્માવતી માતાજી નરોડા આજ ચૈત્ર વદ ત્રીજ તા. 05/04/26 રવિવાર ના દર્સન.
05/04/2026

પદ્માવતી માતાજી નરોડા આજ ચૈત્ર વદ ત્રીજ તા. 05/04/26 રવિવાર ના દર્સન.

પદ્માવતી માતાજી નરોડા આજ ચૈત્ર સુદ દસમ તા. 28/03/26 શનિવાર ના દર્સન.
28/03/2026

પદ્માવતી માતાજી નરોડા આજ ચૈત્ર સુદ દસમ તા. 28/03/26 શનિવાર ના દર્સન.

22/03/2026

પદ્માવતી માતાજી નરોડા આજ તા. 22 માર્ચ 2026 રવિવાર ના દર્સન.

પદ્માવતી માતાજી નરોડા આજ ફાગણ વદ અગિયારસ તા. 15 માર્ચ 2026 રવિવાર ના દર્સન.
15/03/2026

પદ્માવતી માતાજી નરોડા આજ ફાગણ વદ અગિયારસ તા. 15 માર્ચ 2026 રવિવાર ના દર્સન.

પદ્માવતી માતાજી નરોડા અમદાવાદ આજ ફાગણ વદ પાંચમ તા. 08 માર્ચ 2026 રવિવાર ના દર્સન.
08/03/2026

પદ્માવતી માતાજી નરોડા અમદાવાદ આજ ફાગણ વદ પાંચમ તા. 08 માર્ચ 2026 રવિવાર ના દર્સન.

આ પારસ મારા પોતાના......▪️પ્રતિષ્ઠા વખતે જે પાર્શ્વનાથ નું નામ લેવાય છે  તે ભગવાન?*જ. જીરાવલા પાર્શ્વનાથ*▪️ખર અને દુષણે ...
07/03/2026

આ પારસ મારા પોતાના......

▪️પ્રતિષ્ઠા વખતે જે પાર્શ્વનાથ નું નામ લેવાય છે તે ભગવાન?
*જ. જીરાવલા પાર્શ્વનાથ*

▪️ખર અને દુષણે ભરાવેલા ભગવાન?
જ. અંતરિક્ષ પાર્શ્વનાથ

▪️પાર્શ્વનાથ પ્રભુની હાથીએ પૂજા કરી એ ભગવાન?
જ. કલિકુંડ પાર્શ્વનાથ

▪️વેલું થી બનેલી પ્રતિમા જેમાં મંદોદરી એ નવકાર ગણી પ્રાણ પૂર્યા?
જ. રાવણ પાર્શ્વનાથ

▪️સંગ્રામ સોની એ ભરાવેલી પ્રતિમા?
જ. મક્ષિજી પાર્શ્વનાથ

▪️જળ થી ભરેલા ટાંકા માંથી બહાર કાઢતા આ નામ પડ્યું?
જ. ટાંકલા પાર્શ્વનાથ

▪️કપિલ કેવલી એ પ્રતિષ્ઠિત કરેલા પ્રભુ?
જ.ભદ્રેશ્વર પાર્શ્વનાથ

▪️આ પાર્શ્વનાથની આરાધના શંખેશ્વર પાર્શ્વનાથ ની સમાન ગણાય છે?
જ. કોકા પાર્શ્વનાથ

▪️આ પ્રભુ ની પ્રતિમા અંધ શિલ્પી એ બનાવેલી છે?
જ. શેરીસા પાર્શ્વનાથ

*▪️આ પ્રતિમા જીવતા સર્પ થી વિંટાયેલી ભૂગર્ભ માંથી મળી હતી?*
*જ. ઉવસગ્ગહરં પાર્શ્વનાથ*

*▪️વર્ષો સુધી કુવામાં રહેવા છતાં એક પણ કણ ખર્યો નહિ અને પ્રભુ લોખંડ જેવા બની ગયા ?*
*જ. લોઢણ પાર્શ્વનાથ*

*▪️અમદાવાદ પાંજરાપોળના આ પરમાત્માની પ્રતિમાના કોઈ વ્યક્તિ સતત છ મહિના સુધી દર્શન કરી શકતું નથી?*
*જ. મુલેવા પાર્શ્વનાથ*

*▪️પ્રતિમા માં નવ સાંધા દેખાય છે માટે આ નામ પડ્યું?*
*જ. નવખંડા પાર્શ્વનાથ*

*▪️આગળ અને પાછળ થી એક સરખા નામ બોલાય તે પ્રભુ ?*
*જ. દાદા / ભાભા પાર્શ્વનાથ*

*▪️ઘી ના ગાડવા માં પ્રભુ ને રાખવા થી ઘી ખુટ્યું નહિ તેથી આ નામ પડ્યું?*
*જ. ધ્રુતકલ્લોલ પાર્શ્વનાથ*

*▪️૧૪૪૪ થાંભલા વાળા તીર્થ ના પ્રભુ નું નામ?*
*જ. રાણકપુરા પાર્શ્વનાથ*

*▪️આ પરમાત્મા ના હાથ માં નાગ અને નાગણી નું જોડું ચિત્રાવેલું દેખાય છે ?*
*જ. અલૌકિક પાર્શ્વનાથ*

*▪️આ પાર્શ્વનાથ પ્રભુ નો ઉલ્લેખ જગચિંતામણી સૂત્ર માં થયેલો છે?*
*જ. મુહરી પાર્શ્વનાથ*

*▪️નવાંગી ટીકાકાર અભયદેવસુરીજી ના કોઢ રોગ ને દૂર કરનાર પ્રભુ?*
*જ. સ્તંભન પાર્શ્વનાથ*

*▪️કલ્યાણ પાર્શ્વનાથ નું પ્રથમ નું નામ કયું હતું?*
*જ. કલ્હારા પાર્શ્વનાથ*

*▪️આ જિનાલય માં યાત્રિકો આવવાના હોય તો આજે પણ ધજા ધ્વજ દંડ ને વિન્ટાળાઈ જાય છે?*
*જ. પોશીના પાર્શ્વનાથ*

*▪️રાજા ઓ પણ રાજા એવા.......... પાર્શ્વનાથ?*
*જ. સુલતાન પાર્શ્વનાથ*

*▪️આ પ્રભુ ચાર સ્વરૂપ બદલે છે?*
*જ. ચારૂપ પાર્શ્વનાથ*

*▪️કેશરવર્ણ ની પ્રતિમા નું નામ?*
*જ. અજાહારા પાર્શ્વનાથ*

*▪️પ્રતિમા માં નવ અંગ ના તિલક ના સ્થાને નવ યંત્ર ખોદી તેમાં મંત્રો લખવામાં આવ્યા હોવા થી આ નામ પડ્યું?*
*જ. નવલખા પાર્શ્વનાથ*

*▪️ભૂલા પડેલા યાત્રિકો ને આશ્ચર્ય જનક રીતે રસ્તા મળી જાય છે આ પ્રભુ ની પ્રતિમા મરકત માની ની બનેલી છે?*
*જ. નાગેશ્વર પાર્શ્વનાથ*

*▪️મથુરા માં કુબેરસેના ગણિકા એ આ જિનાલય બંધાવ્યું હોવાનું કહેવાય છે?*
*જ. કલ્પદ્રુમ પાર્શ્વનાથ*

*▪️કલ્યાણ મંદિર સ્તોત્ર ની રચના વખતે આ પ્રભુ પ્રગટ થયાં?*
*જ. અવંતી પાર્શ્વનાથ*

*▪️પ્રતિષ્ઠા સમયે 51 ઇંચ ના પ્રભુ ચાર કુમારિકા દ્વારા ફૂલ ની જેમ ઊંચકાઈ ગયા?*
*જ. કેસરિયા પાર્શ્વનાથ*

Address

Naroda

Website

Alerts

Be the first to know and let us send you an email when Pashva Padmavati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category