Shree Eklingji Seva Trust

Shree Eklingji Seva Trust Together we can make a Difference....!!!!

23/04/2026
https://sabarawaz.blogspot.com/2026/03/1832026.html
23/04/2026

https://sabarawaz.blogspot.com/2026/03/1832026.html

શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા તારીખ 18.3.2026 બુધવાર ના રોજ પાટોત્સવ પ્રસંગે હોમાત્મક લઘુરુદ્ર નું આયોજન શ્.....

15/06/2025

EKLINGJEE PATOSAV AT LAXMINARAYAN MANDIR ON 28.03.2025

06/04/2025
SHREE EKLINGJEE SEVA TRUST EXPRESS GRATITUDE TOWARDS SHRI NARENDRA KUMAR SHANKARLAL JOSHI. - EKLINGJEE BHANDARA UTSAV ON...
01/04/2025

SHREE EKLINGJEE SEVA TRUST EXPRESS GRATITUDE TOWARDS SHRI NARENDRA KUMAR SHANKARLAL JOSHI. - EKLINGJEE BHANDARA UTSAV ON 28.03,2025

31/03/2025

Bhandara utsav on 28.03.2025 at Borivali West,by Shree EKLINGJEE Seva trust

01/03/2025

શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ
મુંબઈ
શ્રી એકલિંગજી દાદા નો પાટોત્સવ આપણા સવૅ નો એક વાષિર્ક મહોત્સવ છે તા :- ૨૮/૩/૨૦૨૫ ને શુક્રવાર શ્રી એકલિંગજી પાટોત્સવ પ્રસંગે શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ મુંબઈ દ્વારા હોમાત્મક લઘુ રુદ્ર તથા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ છે.
આ શુભ પ્રસંગે યજ્ઞ તથા ભંડારા ના મુખ્ય યજમાન શ્રી નરેન્દ્રભાઇ શંકરલાલ જોષી (વિજાપુર હાલ મુંબઈ)લાભાર્થી બનેલ છે
સ્થળ :- શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ગ્રાઉન્ડ એકસર રોડ
બોરીવલી (વેસ્ટ) ૪૦૦૦૯૨.
સમય :- ૮.૦૦ કલાકે થી સાંજે ૯.૦૦ કલાકે
આ શુભ પ્રસંગે આપ સવૅ ની પરીવાર સહિત ઉપસ્થિતી તથા તન, મન, ધન , દ્રારા યોગદાન ની અપેક્ષા સહ નમ્ર વિનંતી તથા ભાવભર્યું આમંત્રણ છે.
પાટોત્સવ પ્રસંગે ન્યોછાવર :-
૧) બ્રહ્મ ભોજન યોગદાન :- ૩,૫૦૧/-₹
૨)ફરાળ માટે યોગદાન :- ૨૧૦૦/-₹
૫) ચા, કોફી માટે યોગદાન :- ૧૨૫૦/₹
નોંધ :- અન્ય સ્વૈચ્છીક સેવા માટે યથા શકિત યોગદાન આવકાયૅ છે.
શ્રી એકલિંગજી ભંડારા કાયમી ફંડ માટે રૂ .૫૧૦૦/- નોધાવવા નમ્ર વિનંતી.
સંપર્ક *
અશ્વિન ભાઈ જોશી ૯૩૨૨૪૨૨૭૯૯
વિજય જોશી- ૯૮૨૦૭૪૦૦૬૦
દિનેશ જોશી - ૯૮૨૦૯૭૬૦૧૪
અતુલ જોશી - ૯૮૩૩૮૭૯૯૫૯
પિયુષ મહેતા - ૯૯૨૦૪૫૩૧૦૧
યોગદાન માટે નીચે જણાવેલા ખાતામાં યથા શક્તિ રકમ જમા કરવા વિનંતી.

SHREE EKLINGJEE SEVA TRUST-
CANARA BANK
BORIVALI WEST
IFSC CODE :-
CNRB0015045
A/C NO.
110051507029
લી.
શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ
મુંબઈ

10/02/2025

Shree Eklingji patosav Bhandara on
28.03.2025, Friday
At Laxminarayan mandir
BORIVALI WEST

Address

813, Topiwala Center , Goregaon (w. )
Mumbai
400062

Telephone

+91 98207 40060

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Eklingji Seva Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share