Knowledge with Pujya Bhai Shri C R Vyas

Knowledge with Pujya Bhai Shri C R Vyas શરીર–મન–પ્રાણની ભૂમિકાને અતિક્રમીને જીવનાર,પ્રબુદ્ધ, સંસ્કારમુક્ત, સાક્ષાત્કારી ચેતના એટલે પૂજ્ય ભાઈ.

14/08/2026

સમસ્યાનું નિરાકરણ આપી દેવાથી સમસ્યા હલ થતી નથી પણ સમસ્યાનું ઉદ્ઘાટન કરવાથી, સમસ્યાને ખોલવાથી સમસ્યા વિસર્જિત થાય છે.
- Bhai Shri C R Vyas
આ અધભુત જ્ઞાન હવે યુ ટ્યુબ અને મોબાઇલ પર પણ માણૉ -
https://www.youtube.com/
વેબસાઇટ વિસિટ કરૉ -
http://crvyas.org

13/08/2026

જેના જીવનમાં જ્ઞાતા-દ્રષ્ટા જન્મી ગયો છે એ કોઈ દિવસ પ્રશ્ન ન કરે. દ્રષ્ટા પાસે સમજણ હોય જ, પ્રકાશ હોય જ.
- Bhai Shri C R Vyas
આ અધભુત જ્ઞાન હવે યુ ટ્યુબ અને મોબાઇલ પર પણ માણૉ -
https://www.youtube.com/
વેબસાઇટ વિસિટ કરૉ -
http://crvyas.org

12/08/2026

રાગ કરતા મનને જોવાથી પ્રજ્ઞાની સ્થિતિ વિજ્ઞાનમય થાય છે. પ્રાણમાં, હ્રદયમાં ઊંડાણ આવે છે, ઐશ્વર્ય આવે છે.
- Bhai Shri C R Vyas
આ અધભુત જ્ઞાન હવે યુ ટ્યુબ અને મોબાઇલ પર પણ માણૉ -
https://www.youtube.com/
વેબસાઇટ વિસિટ કરૉ -
http://crvyas.org

11/08/2026

સંજયદ્રષ્ટિ એ મનના બંધનની દ્રષ્ટિ છે. જે મનના બંધનથી બહાર નીકળી જાય છે એ જ્ઞાનદ્રષ્ટિ છે.
- Bhai Shri C R Vyas
આ અધભુત જ્ઞાન હવે યુ ટ્યુબ અને મોબાઇલ પર પણ માણૉ -
https://www.youtube.com/
વેબસાઇટ વિસિટ કરૉ -
http://crvyas.org

11/08/2026

જેનું ભજન સાચી દિશામાં થતું હોય એની બુદ્ધિ નિષ્ક્રિય થતી જશે. જો બુદ્ધિનો ઉત્પાત, સંકલ્પ-વિકલ્પ, વિચારો એ બધું ચાલુ જ હોય તો વ્યક્તિની ગતિ યથાર્થ દિશામાં થઇ રહી નથી એમ કહેવાય.

- Bhai Shri C R Vyas
આ અધભુત જ્ઞાન હવે યુ ટ્યુબ અને મોબાઇલ પર પણ માણૉ -
https://www.youtube.com/
વેબસાઇટ વિસિટ કરૉ -
http://crvyas.org

08/08/2026

સત્ પ્રત્યેની પ્રીતિને કારણે વ્યક્તિ કૃપાના ક્ષેત્રમાં તો આવી જાય છે. પણ જ્યાં સત્ છે ત્યાં સતત પ્રાણગત, હ્રદયગત, જીવનગત અનુસંધાન જોઈએ. કેળવેલી ભાવનાથી કે લાગણીથી થતું અનુસંધાન ન ચાલે.
- Bhai Shri C R Vyas
આ અધભુત જ્ઞાન હવે યુ ટ્યુબ અને મોબાઇલ પર પણ માણૉ -
https://www.youtube.com/
વેબસાઇટ વિસિટ કરૉ -
http://crvyas.org

07/08/2026

મૃત્યુનો અનુભવ શરીર છૂટી ગયા પછી નહીં પણ શરીરની હયાતીમાં જ કરવાનો છે. ‘દગ્ધપટુ:’ જે કહેવાય છે એનો અર્થ એ છે કે જીવતા છતાં જાણે કે મરેલા છે. એટલે કે વ્યક્તિ બધા તરંગોથી મુક્ત થઈ જાય એ સાચું મૃત્યુ – મહામૃત્યુ છે.
- Bhai Shri C R Vyas
આ અધભુત જ્ઞાન હવે યુ ટ્યુબ અને મોબાઇલ પર પણ માણૉ -
https://www.youtube.com/
વેબસાઇટ વિસિટ કરૉ -
http://crvyas.org

06/08/2026

આપણને એમ હોય છે કે મૃત્યુ છેલ્લે દિવસે આવે છે, પણ એવું નથી. જીવન અને મૃત્યુ બંને સાથે જ ચાલે છે. જે પળેપળે મરી જાણે છે એ જીવનની અંતિમ પળે સાચી રીતે મરી જાણે છે.
- Bhai Shri C R Vyas
આ અધભુત જ્ઞાન હવે યુ ટ્યુબ અને મોબાઇલ પર પણ માણૉ -
https://www.youtube.com/
વેબસાઇટ વિસિટ કરૉ -
http://crvyas.org

06/08/2026

Thursday Satsang

05/08/2026

વ્યક્તિનું મૃત્યુ મંગલ ત્યારે જ થાય જ્યારે જીવન યથાર્થ રીતે જિવાયું હોય.
- Bhai Shri C R Vyas
આ અધભુત જ્ઞાન હવે યુ ટ્યુબ અને મોબાઇલ પર પણ માણૉ -
https://www.youtube.com/
વેબસાઇટ વિસિટ કરૉ -
http://crvyas.org

Address

Khar (w)
Mumbai
400052

Alerts

Be the first to know and let us send you an email when Knowledge with Pujya Bhai Shri C R Vyas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Knowledge with Pujya Bhai Shri C R Vyas:

Shortcuts

Share