Shree Dariyalal Mandir (Jaar, Bhaduka)

Shree Dariyalal Mandir (Jaar, Bhaduka) Shree Dariyalal Mandir (Jaar,Bhaduka) founded in 1717 AD is situated near Kapnar Village between Sayla and Chotila.

ખાવડા(કચ્છ) થી આંબાભા અને તેમના પુત્રો મુળજીભા અને માવજીભા સાયલા(જી:સુરેન્દ્રનગર) સં.૧૭૭૩(ઇ.૧૭૧૭)મા આવીને વસ્યા તેમણે દરીયાલાલજીની સ્થાપના કરી. https://maps.google.co.in/maps?hl=en&ll=22.571525,71.358019&spn=0.00137,0.002411&t=w&z=19

18/05/2026
આજના દર્શન
18/05/2026

આજના દર્શન

🙏જય શ્રી દરિયાલાલ🙏વિ.સં.૨૦૮૨ ની અધિક જેઠ સુદ બીજનો ઉત્સવ  શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૮/૦૫/૨૦૨૬ ને સોમવારે ઉજવવ...
16/05/2026

🙏જય શ્રી દરિયાલાલ🙏

વિ.સં.૨૦૮૨ ની અધિક જેઠ સુદ બીજનો ઉત્સવ શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૮/૦૫/૨૦૨૬ ને સોમવારે ઉજવવામા આવશે. સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલાલ દાદા ના દર્શન અને મહાપ્રસાદ નો લાભ લેવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે

માંગલિક પ્રસંગો:-
સં.૨૦૮૨ અધિક જેઠ સુદ બીજ, સોમવાર, તા:૧૮/૦૫/૨૦૨૬

* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ વાગ્યે
* પ્રસાદ બપોરે ૧૨=૦૦ થી ૩=૦૦ સુધી

જય શ્રી દરીયાલાલ..🙏

નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ (ભાડુકા-જાર)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર

ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી વળી જઈને આયા, કાનપર થઈ ને જવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7

સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..

https://maps.app.goo.gl/LKpX9oz5ujTV3wgk6

આજના દર્શન🙏મહાપ્રસાદ🙏
19/04/2026

આજના દર્શન🙏મહાપ્રસાદ🙏

🙏જય શ્રી દરિયાલાલ🙏વિ.સં.૨૦૮૨ ની વૈશાખ સુદ બીજનો ઉત્સવ  શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૯/૦૪/૨૦૨૬ ને રવિવારે ઉજવવામા...
15/04/2026

🙏જય શ્રી દરિયાલાલ🙏

વિ.સં.૨૦૮૨ ની વૈશાખ સુદ બીજનો ઉત્સવ શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૯/૦૪/૨૦૨૬ ને રવિવારે ઉજવવામા આવશે. સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલાલ દાદા ના દર્શન અને મહાપ્રસાદ નો લાભ લેવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે

માંગલિક પ્રસંગો:-
સં.૨૦૮૨ વૈશાખ સુદ બીજ, રવિવાર, તા:૧૯/૦૪/૨૦૨૬

* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ વાગ્યે
* પ્રસાદ બપોરે ૧૨=૦૦ થી ૩=૦૦ સુધી

જય શ્રી દરીયાલાલ..🙏

નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ (ભાડુકા-જાર)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર

ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી વળી જઈને આયા, કાનપર થઈ ને જવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7

સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..

https://maps.app.goo.gl/LKpX9oz5ujTV3wgk6

ચૈત્રી બીજ ના દર્શન🙏શ્રી દરીયાલાલ મંદીર (જાર-ભાડુકા)
20/03/2026

ચૈત્રી બીજ ના દર્શન🙏
શ્રી દરીયાલાલ મંદીર (જાર-ભાડુકા)

🙏જય શ્રી દરિયાલાલ🙏હિન્દુઓ ની રક્ષા કાજે રઘુકુળમાં જન્મ ધારણ કરનાર પિતાશ્રી રત્નરાય અને માતાશ્રી દેવકીના પુત્રરત્ન અને સમ...
16/03/2026

🙏જય શ્રી દરિયાલાલ🙏

હિન્દુઓ ની રક્ષા કાજે રઘુકુળમાં જન્મ ધારણ કરનાર પિતાશ્રી રત્નરાય અને માતાશ્રી દેવકીના પુત્રરત્ન અને સમગ્ર રઘુવંશીઓના ઈષ્ટદેવ શ્રી દરીયાલાલ દાદાનો ૯૬૫મો જન્મોત્સવ વિ.સં.૨૦૮૨ ની ચૈત્ર સુદ બીજ તા.૨૦/૦૩/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ શ્રી દરિયાલાલ મંદિર-જાર(ભાડુકા) મુકામે ઉજવવામા આવશે.
બીજ નિમિત્તે વરુણ યજ્ઞનું આયોજન કરેલ છે.
વરુણ યજ્ઞના યજમાન શ્રી આકાશ હિમ્મતલાલ પુજારા, મોરબી ના છે.
આ શુભ પ્રસંગે રઘુવંશી સમાજના સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલા દાદા ના દર્શન, વરુણ યજ્ઞ અને મહાપ્રસાદ નો લાભ લેવા સહ પરિવાર પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે

માંગલિક પ્રસંગો:-
વિ.સં.૨૦૮૨ ચૈત્ર સુદ બીજ, શુક્રવાર, તા:૨૦/૦૩/૨૦૨૬

* વરુણ યજ્ઞ પ્રારંભ સવારે ૮=૦૦ કલાકે
* શ્રીફળ હોમ બપોરે ૧૧=૩૦ કલાકે

* પાલખી યાત્રા સવારે ૧૦=૩૦ કલાકે

* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ કલાકે

* પ્રસાદ બપોરે ૧૨=૩૦ થી ૩=૦૦ સુધી

જય શ્રી દરીયાલાલ..🙏

નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ -જાર(ભાડુકા)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર

ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી ડાબી બાજુએ વળી આયા, કાનપર થઈ ને પહોચવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7

સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..
https://maps.app.goo.gl/4hz4gUCYXhv5YfZQA

આજના દર્શન🙏
19/02/2026

આજના દર્શન🙏

🙏જય શ્રી દરિયાલાલ🙏વિ.સં.૨૦૮૨ ની ફાગણ સુદ બીજનો ઉત્સવ  શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૯/૦૨/૨૦૨૬ ને ગુરુવારે ઉજવવામા...
16/02/2026

🙏જય શ્રી દરિયાલાલ🙏

વિ.સં.૨૦૮૨ ની ફાગણ સુદ બીજનો ઉત્સવ શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૯/૦૨/૨૦૨૬ ને ગુરુવારે ઉજવવામા આવશે. સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલાલ દાદા ના દર્શન અને મહાપ્રસાદ નો લાભ લેવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે

માંગલિક પ્રસંગો:-
સં.૨૦૮૨ ફાગણ સુદ બીજ, ગુરુવાર, તા:૧૯/૦૨/૨૦૨૬

* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ વાગ્યે
* પ્રસાદ બપોરે ૧૨=૦૦ થી ૩=૦૦ સુધી

જય શ્રી દરીયાલાલ..🙏

નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ (ભાડુકા-જાર)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર

ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી વળી જઈને આયા, કાનપર થઈ ને જવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7

સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..

https://maps.app.goo.gl/LKpX9oz5ujTV3wgk6

Address

Muli
363510

Telephone

+919714320955

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Dariyalal Mandir (Jaar, Bhaduka) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share