શ્રીવેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ,મોરવાડા

  • Home
  • India
  • Morvada
  • શ્રીવેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ,મોરવાડા

શ્રીવેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ,મોરવાડા Gau seva ej Prabhu seva chhe.to jivdaya Rakhi Gau mata ni tan,man,dhan thi seva apva vinanti............!! Jay Gau mata!!

!! જય ગૌમાતા !!!! જય ગોપાલ !!
06/04/2022

!! જય ગૌમાતા !!
!! જય ગોપાલ !!

ચૈત્ર સુદ એકમના દર્શન.નવરાત્રી ની ખુબ ખુબ શુભકામનાઓ.માં ભગવતી આપની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે. #ચૈત્રી_નવરાત્રી #હિન્દુ_નવ...
02/04/2022

ચૈત્ર સુદ એકમના દર્શન.
નવરાત્રી ની ખુબ ખુબ શુભકામનાઓ.
માં ભગવતી આપની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે.
#ચૈત્રી_નવરાત્રી
#હિન્દુ_નવવર્ષ

03/11/2021

રૂપ ચૌદશ ની શ્રી વેરાઈમાતા ની આરતી લાઈવ

22/05/2021

ખાતરની જાહેર હરાજી
---------------------------------
!!જય શ્રી વેરાઈમાતા !!
!! જય ગૌમાતા !!
!! જય ગોપાલ !!

પધારો........ પધારો........ પધારો........

શ્રી વેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ,
મોરવાડા
----------------------------------------
ખાતરની જાહેર હરાજી
----------------------------------------
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વેરાઈમાતા ગૌશાળા,મોરવાડા તાલુકો:સુઇગામ માં વૈશાખ વદ બીજ અને શુક્રવાર તારીખ:28/5/2021 ના રોજ સવારે 9:00 વાગ્યા થી 11:30 વાગ્યા સુધી ખાતરની જાહેર હરાજી રાખેલ છે.
તો દરેક ખેડૂતમિત્રોને ગૌસેવાના આ ભગીરથ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધેલ છે ત્યારે તેની સાવચેતીના ભાગરૂપે અને સરકારશ્રીના આદેશઅનુસાર જાહેર હરાજી માં આવનાર દરેક ખેડૂતમિત્રોએ મોઢા ઉપર માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટનસીંગ (વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે બે મીટરનું અંતર) નું પાલન કરવાનું રહેશે.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
દરેક ખેડૂતમિત્રો પાસે સહકાર ની અપેક્ષા
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
આ મેસેજ ને વધુ માં વધુ ફોરવર્ડ કરી ગૌ સેવા નું પુણ્ય કમાવો.

સંપર્ક સૂત્ર
----------------
કિશોરભાઈ વ્યાસ
99749 89021
મોડજી વાઘેલા
96015 05577
ગૌતમ વ્યાસ
97258 29996
લી.
ટ્રસ્ટીગણ
શ્રી વેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ.
મોરવાડા,તા:સુઇગામ,
જીલ્લો:બનાસકાંઠા.

બારમા ના પ્રસંગે બહેન ના પુણ્ય સ્મરણાર્થે ગૌદાન... અશ્રુભીની શ્રદ્ધાંજલિ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 नैनं छिन्दन्ति शस्त्राणि नैनं ...
21/05/2021

બારમા ના પ્રસંગે બહેન ના પુણ્ય સ્મરણાર્થે ગૌદાન... અશ્રુભીની શ્રદ્ધાંજલિ
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અને અગ્નિ બાળી શકતો નથી,
અને પાણી ભીંજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
સ્વ .શિતલબેન નિકુંજકુમાર ઠક્કર, ભાભરનું તારીખ 09-05-2021 ના રોજ ખૂબજ નાની વયે દુઃખદ અવસાન થયેલ છે
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
સ્વ. શિતલબેન ઠક્કરના બારમાના પ્રસંગે શ્રીવેરાઇમાતા ગૌશાળા, મોરવાડા માં રૂપિયા 1️⃣1️⃣0️⃣0️⃣0️⃣ નું યોગદાન ગૌમાતા ના ધાસ ચારા માટે આપેલ છે.
હસ્તે, કમલેશભાઈ સેવંતીલાલ ખેતાણી ( ભાઇ)
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ...
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ...
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો...
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો...
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
સ્વ. શિતલબેન ઠક્કરની સ્મૃતિમાં ગૌસેવા ના ઉમદા કાર્ય થકી ગૌમાતા તથા શ્રી વેરાઈમાતા ના અંતરના આશીર્વાદ સદ્દગત ની અનંત અને દિવ્યયાત્રા ને વધુ સુગમ બનાવે તેવી પરમકૃપાળુ પરમાત્મા ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના
🕉️ શાંતિ... શાંતિ...શાંતિ...
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@સુરભી ગૌશાળા રાધનપુર
@गौपुत्र नवदीपसिंह

🐂🐄🐂🐄🐂🐄🐂🐄 શ્રીવેરાઈમાતા ગૌશાળા, મોરવાડા ને  🚩🚩🚩🚩🚩🚩🚩🚩  🕉 કુંવાળા નિવાસી🕉શ્રી વિમળાબેન સેવંતીલાલ ગાંધી પરિવાર {હાલ,મુંબઈ}તર...
20/05/2021

🐂🐄🐂🐄🐂🐄🐂🐄
શ્રીવેરાઈમાતા ગૌશાળા, મોરવાડા ને
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🕉 કુંવાળા નિવાસી🕉
શ્રી વિમળાબેન સેવંતીલાલ ગાંધી પરિવાર
{હાલ,મુંબઈ}
તરફથી
રૂપિયા
1️⃣1⃣0⃣0⃣0️⃣
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
શ્રી વેરાઇમાતા ગૌ સેવા ટ્રસ્ટ,મોરવાડા ના ઉપપ્રમુખ સ્વ.વિનોદભાઇ સેવંતીલાલ ગાંધી ના આત્મશ્રેયાર્થે.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
શ્રી વેરાઈમાતા ગૌશાળા તે રકમ નો સ્વીકાર કરે છે અને સ્વ.વિનોદભાઈ ના આત્મા ને શ્રી વેરાઈમાતા ના ચરણ માં સ્થાન મળે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉️શાંતિ..🕉️શાંતિ..🕉️શાંતિ..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
સ્વ.વિનોદભાઈ ના આત્મા ને અબોલ જીવો ના ખૂબ ખૂબ આશીષ
🐂🐄🐂🐄🐂🐄🐂🐄
ગાંધી પરિવાર પર શ્રી વેરાઇમાતા ની કૃપા સદાય બની રહે.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

 #ભાવ_ભીની_શ્રદ્ધાંજલિ #શ્રીવેરાઈમાતા_ગૌ_સેવા_ટ્રસ્ટ  #મોરવાડા ના ઉપપ્રમુખ,શ્રી વેરાઈમાતા ના પરમ ભક્ત,જીવદયા પ્રેમી અને ...
11/05/2021

#ભાવ_ભીની_શ્રદ્ધાંજલિ

#શ્રીવેરાઈમાતા_ગૌ_સેવા_ટ્રસ્ટ #મોરવાડા ના ઉપપ્રમુખ,શ્રી વેરાઈમાતા ના પરમ ભક્ત,જીવદયા પ્રેમી અને ગૌ સેવક, કુંવાળા નિવસી #વિનોદભાઈ_સેવંતીલાલ_ગાંધી નું મુંબઈ ખાતે દુઃખદ અવસાન થયું છે.
અવસાન ના સમાચાર સાંભળી #શ્રીવેરાઈ_ગૌશાળા_ટ્રસ્ટ #મોરવાડા ખૂબ જ દુઃખ ની લાગણી અનુભવે છે. આવા જીવદયા પ્રેમી ગૌભક્ત આત્મા છીનવાઈ જતાં શ્રી વેરાઈમાતા ગૌશાળા ને બહુજ મોટી ખોટ પડી છે પ્રભુ આ દિવ્ય આત્મા ને આપનું શરણ આપજો તેવી પ્રાર્થના કરીએ છીએ, જીવદયા ની રાત દિવસ ખબર રાખનાર એવું અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે જે ક્યારે પૂર્તિ થઈ શકે એમ નથી પ્રભુ તેમની આત્માને પરમ શાંતિ અને તેઓ ના પરિવાર પર આવી પડેલ આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપજો .

🙏ॐ શાઁતી શાઁતી શાઁતી🙏

શ્રી વેરાઈ ગૌશાળા ટ્રસ્ટ,
મોરવાડા

ॐ तत्पुरुषाय विदमहे, महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात्।।देवाधिदेव महादेव और माता शक्ति के संयुक्त रूप की आराधना के ...
11/03/2021

ॐ तत्पुरुषाय विदमहे, महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात्।।

देवाधिदेव महादेव और माता शक्ति के संयुक्त रूप की आराधना के महापर्व महाशिवरात्रि की आप सभी को बहुत - बहुत बधाई।

भगवान भोले शंकर आपके सभी मनोरथ पूर्ण करें।

ॐ नमः शिवाय!

ડીસા નિવાસી  જૈન સમાજના અગ્રણી અને જીવદયા પ્રેમી જાંબાઝ નીડર અને સાહસિક એવા શ્રી ભરતભાઈ કોઠારી તેમજ ડીસા ના બીજા બે અગ્ર...
26/12/2020

ડીસા નિવાસી જૈન સમાજના અગ્રણી અને જીવદયા પ્રેમી જાંબાઝ નીડર અને સાહસિક એવા શ્રી ભરતભાઈ કોઠારી તેમજ ડીસા ના બીજા બે અગ્રણીઓ ના અવસાનના સમાચાર સાંભળી શ્રી વેરાઈ ગૌશાળા ટ્રસ્ટ, મોરવાડા ખૂબ જ આઘાત અનુભવે છે સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન માં જાલોર જીલ્લા ના વિસ્તારમાં કસાઇઓ સામે નીડરતાથી સામનો કરીને શ્રી ભરતભાઈ એ લાખો જીવોને બચાવ્યા છે આવો જીવદયા પ્રેમી ગૌભક્ત આત્મા છીનવાઈ જતાં એક બહાદુર જીવ દયા પ્રેમીની મોટી ખોટ પડી છે પ્રભુ આ ત્રણેય આત્મા ને આપનું શરણ આપજો તેવી પ્રાર્થના કરીએ છીએ, જીવદયા ની રાત દિવસ ખબર રાખનાર એવું અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે જે ક્યારે પૂર્તિ થઈ શકે એમ નથી પ્રભુ તેઓશ્રીના આત્માને પરમ શાંતિ અને તેઓ ના પરિવાર પર આવી પડેલ આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપજો .

🙏ॐ શાઁતી શાઁતી શાઁતી🙏

શ્રી વેરાઈ ગૌશાળા ટ્રસ્ટ મોરવાડા
પ્રમુખ

15/12/2020

🐄🐃🐐🐄🐃🐐🐄🐃
આનંદો આનંદો આનંદો
🐄🐃🐐🐄🐃🐐🐄🐃

🚩 શ્રીવેરાઈમાતા ગૌશાળા, મોરવાડા ને 🚩
💎💎💎💎💎💎💎💎
🕉 મુંબઇ નિવાસી 🕉
શ્રી નિસિતાબેન દિપકભાઈ દોશી ના જન્મદિવસ નિમિત્તે

રૂપિયા
1⃣1⃣0⃣0⃣

🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ચિ.નિસિતાબેન ને જન્મદિવસ ખુબ ખુબ શુભેચ્છાઓ
💎💎💎💎💎💎💎💎
🏡 શ્રી વેરાઈમાતા ગૌશાળા તે રકમ નો સહર્ષ સ્વીકાર કરે છે અને પરિવાર ને આવા સુક્રુત ના કામ આગળ હજી વધુ કરે એવી શુભેચ્છા પાઠવે છે.
💐 💐 💐 💐 💐 💐💐
પરિવાર ને અબોલ જીવો ના ખૂબ ખૂબ આશીષ
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
પરિવાર પર શ્રી વેરાઇમાતા ની કૃપા સદાય બની રહે.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
પરિવાર નો ખુબ ખુબ આભાર

સૌના જીવનમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ-સ્વાસ્થ્યમાં વધારો થાય તેવી મનોકામના સાથે  #દેવ_દિવાળી ના શુભ ઉત્સવની ખુબ ખુબ  #શુભેચ્છાઓ...
30/11/2020

સૌના જીવનમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ-સ્વાસ્થ્યમાં વધારો થાય તેવી મનોકામના સાથે #દેવ_દિવાળી ના શુભ ઉત્સવની ખુબ ખુબ #શુભેચ્છાઓ
#શ્રી_વેરાઈમાતાજી_મોરવાડા
#શ્રી_વેરાઈમાતા_ગૌશાળા_મોરવાડા

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,  સમૃદ્ધિ માં ઉત્તરોત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામ...
16/11/2020

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ માં ઉત્તરોત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામનાઓ સહ...

#નૂતવર્ષાભિનંદન
🤝નવા વર્ષ ના રામ રામ🤝
#શ્રી_વેરાઈમાતાજી_મોરવાડા
#આજના_દર્શન

Address

Shree Veraimata Mandir
Morvada
385570

Telephone

+919725829996

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રીવેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ,મોરવાડા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to શ્રીવેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ,મોરવાડા:

Share