27/11/2024
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્રીશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં પ.પૂ. સદગુરુ પ્રેમસ્વામીની આજ્ઞાથી સભા મંડપથી લઈને ગેટ સુધીના ટોટલ મહોત્સવ સ્થળની ડિઝાઇન અને એક્સેક્યુશનની અવિરત ત્રણ મહિનાથી સેવામાં રહેલા પ.પૂ. આર્કિટેક્ટ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનું પ.પુ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદદાસજી મહારાજ દ્વારા સન્માન તથા મહોત્સવની ઝલક...🙏