15/06/2026
સાબરકાંઠાના કાંકણોલ પ્રગટ ધામ ખાતે પ્રગટ સદગુરુ બ્રહ્મસ્વરૂપ નરસિંહરામ દાદાના પાવન સાનિધ્યમાં યોજાયેલા મેળાવડામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે પંચદેવ મંદિર, બાયલ ગુરૂગાદી રચિત "નિત્યપાઠ-ગુરુમહિમા અને રામદેવજી ચાલીસા" ના નવીન પ્રકાશન અર્પણ કરવામાં આવ્યું. પૂજ્ય દાદાએ જૂની યાદો સ્મરણ કરી આશીર્વાદ પ્રદાન કર્યા.
જય સાહેબ 🙏
જય ગુરૂદેવ 🙏
Jay Vyas Mahesh Vyas