અર્બુદા ચૌધરી આંજણા સંગઠન

  • Home
  • India
  • Mehsana
  • અર્બુદા ચૌધરી આંજણા સંગઠન

અર્બુદા ચૌધરી આંજણા સંગઠન અર્બુદા આંજણા ચૌધરી &પટેલ સંગઠન ��
�આ ?

સમાજ થી મોટુ જીવન મા કસુ ના હોઈ શકે અને પાઘડી થી જ સંસ્કાર નુ સિચન થાય છે માટે પાઘડી આન બાન અને શાન છે👏👏
01/08/2026

સમાજ થી મોટુ જીવન મા કસુ ના હોઈ શકે અને પાઘડી થી જ સંસ્કાર નુ સિચન થાય છે માટે પાઘડી આન બાન અને શાન છે👏👏

31/07/2026

થરાદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નિષ્ઠા, હિંમત અને નિર્ભીકતાથી ફરજ બજાવનાર એવા જાબાંઝ અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી પીએસઆઈ શ્રી સી.પી. ચૌધરી સાહેબની વાવ-થરાદ જિલ્લામાં સાઇબર ક્રાઇમ વિભાગમાં બદલી થતાં હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

થરાદમાં ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આપની કામગીરી હંમેશાં યાદગાર રહેશે. આપની નિષ્ઠા, નીડરતા અને કર્તવ્યપરાયણતાના કારણે ગુનેગારોમાં કાયદાનો ભય અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની હતી.

આપની નવી જવાબદારીમાં પણ આપ પોતાની કાર્યદક્ષતા અને બહાદુરીથી સાઇબર ક્રાઇમ સામે અસરકારક કામગીરી કરી વાવ-થરાદ જિલ્લાનું નામ રોશન કરો એવી હાર્દિક શુભકામનાઓ.

આપની નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન અને અનંત શુભેચ્છાઓ સાહેબ. 💐🙏
Chirag Chaudhary

દિયોદર તાલુકાના ઓઢા ગામના અશ્વિનભાઈ પેથાભાઈ ચૌધરી RTO INSPECTOR ની પરીક્ષા પાસ કરીને RTO INSPECTOR ની સરકારી નોકરી મેળવી...
25/06/2026

દિયોદર તાલુકાના ઓઢા ગામના અશ્વિનભાઈ પેથાભાઈ ચૌધરી RTO INSPECTOR ની પરીક્ષા પાસ કરીને RTO INSPECTOR ની સરકારી નોકરી મેળવી સમાજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐

#ચૌધરી

ધાનેરા તાલુકાના થાવર ગામના ત્રણ યુવા દીકરાઓ રણુજા દર્શને જતા માર્ગમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં અકાળે અવસાન પામ્યાના અત્ય...
17/05/2026

ધાનેરા તાલુકાના થાવર ગામના ત્રણ યુવા દીકરાઓ રણુજા દર્શને જતા માર્ગમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં અકાળે અવસાન પામ્યાના અત્યંત દુઃખદ સમાચાર સાંભળી હૃદય વ્યથિત બની ગયું છે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધો છે.

જીવનના અનેક સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્ય સાથે આગળ વધી રહેલા ત્રણ યુવાનોનું આ રીતે અચાનક વિદાય લેવું અત્યંત કરુણ અને સમાજ માટે અપૂર્ણિય ક્ષતિ સમાન છે.

પરિવારના લાડકા, સમાજની આશા અને આવતીકાલના આધારસ્તંભ એવા યુવા દીકરાઓનું અવસાન દરેક માટે દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના છે.

આ દુઃખની ઘડીએ સમગ્ર સમાજ પરિવારજનો સાથે સંવેદનામાં સહભાગી છે. પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ, ધૈર્ય અને સંબળ પ્રદાન કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
ૐ શાંતિ...🙏
આંજણા ચૌધરી સમાજ અર્બુદા સેના બનાસકાંઠા

ખૂબ જ દુઃખદ સમાચાર...ચૌધરી સમાજના તેજસ્વી અને હોનહાર યુવાન સ્વ. મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી આપણી વચ્ચેથી વિદાય પામ્યા છે. તેમ...
10/04/2026

ખૂબ જ દુઃખદ સમાચાર...
ચૌધરી સમાજના તેજસ્વી અને હોનહાર યુવાન સ્વ. મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી આપણી વચ્ચેથી વિદાય પામ્યા છે. તેમની આ અકાળે વિદાય સમગ્ર સમાજ માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છે.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ.. 🙏

26/03/2026

જય અર્બુદા માં 👏👏

🚩 ન્યાય માટે આહવાન: ચાલો થરાદ! 🚩"સત્ય પરેશાન હોઈ શકે છે, પણ પરાજિત નહીં!"ચૌધરી સમાજના તમામ યુવાનો અને વડીલોને નમ્ર અપીલ ...
22/03/2026

🚩 ન્યાય માટે આહવાન: ચાલો થરાદ! 🚩

"સત્ય પરેશાન હોઈ શકે છે, પણ પરાજિત નહીં!"

ચૌધરી સમાજના તમામ યુવાનો અને વડીલોને નમ્ર અપીલ છે કે આપણા સમાજ પર થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. પોલીસ દ્વારા જે બેદરકારી અને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, તેના વિરોધમાં અને ન્યાયની માંગણી સાથે આપણે સૌએ એકઠા થવાનું છે.

આપણે શાંતિપૂર્ણ રીતે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાની છે. તો મોટી સંખ્યામાં હાજર રહી સમાજની એકતા બતાવીએ.

📍 સ્થળ: કલેક્ટર કચેરી, થરાદ
📅 તારીખ: ૨૫/૦૩/૨૦૨૬, બુધવાર
🕙 સમય: સવારે ૧૦:૦૦ વાગ્યે
શાંતિ જાળવી રાખવી અને ન્યાય માટે લડવું એ આપણી નૈતિક ફરજ છે.



જય અર્બુદા માં 👏👏

📢 બ્રેકિંગ ન્યૂઝ: ચૌધરી સમાજની એકતાનો હુંકાર!ભાભરના રૂણી ગામે ચૌધરી સમાજની એક વિશાળ અને મહત્વની મીટિંગનું આયોજન કરવામાં ...
15/03/2026

📢 બ્રેકિંગ ન્યૂઝ:

ચૌધરી સમાજની એકતાનો હુંકાર!
ભાભરના રૂણી ગામે ચૌધરી સમાજની એક વિશાળ અને મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. સમાજની દીકરીને ન્યાય અપાવવા અને તેને પરત લાવવા માટે મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો એકઠા થયા છે.
યાદ રાખજો તારીખ: ૧૮ 🗓️
૧૮ તારીખે ચૌધરી સમાજ મોટી સંખ્યામાં મેદાને આવશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે, ત્યાં સુધી લડત ચાલુ રહેશે!
"દીકરી એ આખા સમાજની શાન છે, અને તેની સુરક્ષા એ આપણું સન્માન છે."
🚩 જય અર્બુદા! 🙏

આપણા માટે ગૌરવની વાત છે 👏     વિપુલભાઈ ચૌધરીએ UPSC CSE 2024માં 348મી રેન્ક સાથે IPS તરીકે પસંદગી મેળવી હતી. ત્યારબાદ ફરી...
06/03/2026

આપણા માટે ગૌરવની વાત છે 👏
વિપુલભાઈ ચૌધરીએ UPSC CSE 2024માં 348મી રેન્ક સાથે IPS તરીકે પસંદગી મેળવી હતી. ત્યારબાદ ફરી મહેનત કરીને UPSC CSE 2025માં 115મી રેન્ક મેળવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

આ મહાન સફળતા બદલ તેમને હાર્દિક અભિનંદન અને IAS બનવા માટે ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભેચ્છાઓ. 💐

આપણે બધા માટે ગર્વની ક્ષણ છે. 🇮🇳👏

MANY MANY CONGRATULATIONSARBUDA BLESS YOU 🙏🙏🌹🌹
21/02/2026

MANY MANY CONGRATULATIONS
ARBUDA BLESS YOU 🙏🙏🌹🌹

Address

Mehsana
384002

Website

Alerts

Be the first to know and let us send you an email when અર્બુદા ચૌધરી આંજણા સંગઠન posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category