Ramji Mandir

Ramji Mandir શ્રી પરા-મહેસાણા ગામ રામજી મંદિર

12/03/2024

ભગવાન શ્રી રાધા-ક્રિષ્ના નું આપણા શ્રી રામજી મંદિર માં ભવ્ય આગમન 🙏🏽

12/03/2024

શ્રી રામજી મંદિર ચોથો પાટોત્સવ પ્રસંગ અને શ્રી રાધાકૃષ્ણ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગ નિમિત્તે તારીખ ૧૨ માર્ચ ૨૦૨૪, મંગળવાર ના રોજ સમગ્ર પરા - મહેસાણા ગામ ના જમણવાર નું અભૂતપૂર્વ આયોજન.

સર્વે સ્વયંમસેવક ભાઈઓ અને બહેનો નો અંતઃ કરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર

🙏જય શ્રીરામ 🙏

11/03/2024

*હાસ્ય દરબાર*

શ્રી રામજી મંદિર ચોથો પાટોત્સવ પ્રસંગ અને શ્રી રાધાકૃષ્ણ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગ નિમિત્તે તારીખ ૧૧ માર્ચ ૨૦૨૪, સોમવાર રાત્રે ૮.૩૦ કલાકે હાસ્ય દરબાર નું આયોજન કરેલ છે.

પરા - મહેસાણા ગામ ના સર્વે ગ્રામજનો ને મનોરંજન નો લ્હાવો લેવા આમંત્રણ છે.

🙏જય શ્રીરામ 🙏

09/03/2024

આ સાથે પરા-મહેસાણાના સર્વે ગ્રામજનોને જણાવવાનું કે આગામી સંવત ૨૦૮૦ ના ફાગણ સુદ ૩ ને મંગળવાર, તારીખ ૧૨/૦૩/૨૦૨૪ ના રોજ આપણા શ્રી રામજી મંદિર ના ચોથા પાટોત્સવ નુ આયોજન કરેલ છે. આ શુભદિને આપણા રામજી મંદિરમાં શ્રી રાધાકૃષ્ણની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવાની છે.

આપશ્રી ને આ પ્રસંગમાં સહપરિવાર પધારવા સમસ્ત પરા-મહેસાણા ગામનું ભાવભર્યું આમંત્રણ છે.

આ સાથે પરા-મહેસાણાના સર્વે ગ્રામજનોને જણાવવાનું કે આગામી સંવત ૨૦૮૦ ના ફાગણ સુદ ૩ ને મંગળવાર, તારીખ ૧૨/૦૩/૨૦૨૪ ના રોજ આપણ...
06/03/2024

આ સાથે પરા-મહેસાણાના સર્વે ગ્રામજનોને જણાવવાનું કે આગામી સંવત ૨૦૮૦ ના ફાગણ સુદ ૩ ને મંગળવાર, તારીખ ૧૨/૦૩/૨૦૨૪ ના રોજ આપણા શ્રી રામજી મંદિર ના ચોથા પાટોત્સવ નુ આયોજન કરેલ છે. આ શુભદિને આપણા રામજી મંદિરમાં શ્રી રાધાકૃષ્ણની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવાની છે.

આપશ્રી ને આ પ્રસંગમાં સહપરિવાર પધારવા સમસ્ત પરા-મહેસાણા ગામનું ભાવભર્યું આમંત્રણ છે.

આ સાથે પરા - મહેસાણા ગામ ના સર્વે ગ્રામજનોને આવતીકાલ ના ઉછામણી કાર્યક્રમ માં હાજર રહેવા વિનંતી છે.
17/02/2024

આ સાથે પરા - મહેસાણા ગામ ના સર્વે ગ્રામજનોને આવતીકાલ ના ઉછામણી કાર્યક્રમ માં હાજર રહેવા વિનંતી છે.

આ સાથે પરા - મહેસાણા ગામ ના સર્વે ગ્રામજનોને આવતીકાલ ના ઉછામણી કાર્યક્રમ માં હાજર રહેવા વિનંતી છે.
17/02/2024

આ સાથે પરા - મહેસાણા ગામ ના સર્વે ગ્રામજનોને આવતીકાલ ના ઉછામણી કાર્યક્રમ માં હાજર રહેવા વિનંતી છે.

15/03/2021

આ સાથે પરા-મહેસાણાના સર્વે ગ્રામજનોને જણાવવાનું કે આગામી સંવત ૨૦૭૭ ના ફાગણ સુદ ૩ ને મંગળવાર, તારીખ ૧૬/૦૩/૨૦૨૧ ના રોજ આપણા શ્રી રામજી મંદિર ના પ્રથમ પાટોત્સવ નુ આયોજન કરેલ છે.

અાપશ્રી ને આ પાટોત્સવ પ્રસંગમાં પધારવા સમસ્ત પરા-મહેસાણા ગામનું ભાવભર્યું આમંત્રણ છે.

12/03/2021
મહાદેવજી મહંતશ્રી શિવનારાયણપુરીજી મહારાજના આત્માને શાંતિ અર્પે. ૐ નમઃશિવાય
26/12/2020

મહાદેવજી મહંતશ્રી શિવનારાયણપુરીજી મહારાજના આત્માને શાંતિ અર્પે.

ૐ નમઃશિવાય

Address

Ramji Mandir Chowk
Mehsana
384001

Alerts

Be the first to know and let us send you an email when Ramji Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Ramji Mandir:

Share