Duttashray Ashram

Duttashray Ashram � જય જય દત્તાશ્રય �
https://www.youtube.com/
https://www.instagram.com/duttashray/

22/05/2026

#અખંડદત્તબાવની #પાટોત્સવ #દત્તાશ્રયઆશ્રમ #151દત્તબાવની #દત્તભક્તિ #રંગઅવધૂત #નર્મદેહર #જયજયદત્તાશ્રય #અખંડદત્તબાવની #૨૪કલાકદત્તબાવની #દત્તાશ્રયઆશ્રમ #આચાર્યભાવિનભાઈપંડ્યા #આચાર્યમનનભાઈપંડ્યા #દત્તાત્રેય #ગુરુદેવદત્ત #દત્તબાવની #ઇન્ડિયાબુકઓફરેકોર્ડ્સ #એશિયાબુકઓફરેકોર્ડ્સ #૧૦મોપાટોત્સવ #પાટોત્સવ #સનાતનધર્મ #વૈદિકપરંપરા #દત્તભક્તિ #હાંસોટ #ભરૂચ #ગુજરાત #આધ્યાત્મિકકાર્યક્રમ #જયદત્તાત્રેય #દત્તપરંપરા

21/05/2026

#અખંડદત્તબાવની #પાટોત્સવ #દત્તાશ્રયઆશ્રમ #151દત્તબાવની #દત્તભક્તિ #રંગઅવધૂત #નર્મદેહર #જયજયદત્તાશ્રય #અખંડદત્તબાવની #૨૪કલાકદત્તબાવની #દત્તાશ્રયઆશ્રમ #આચાર્યભાવિનભાઈપંડ્યા #આચાર્યમનનભાઈપંડ્યા #દત્તાત્રેય #ગુરુદેવદત્ત #દત્તબાવની #ઇન્ડિયાબુકઓફરેકોર્ડ્સ #એશિયાબુકઓફરેકોર્ડ્સ #૧૦મોપાટોત્સવ #પાટોત્સવ #સનાતનધર્મ #વૈદિકપરંપરા #દત્તભક્તિ #હાંસોટ #ભરૂચ #ગુજરાત #આધ્યાત્મિકકાર્યક્રમ #જયદત્તાત્રેય #દત્તપરંપરા See less

પાટોત્સવના પાવન અવસરે ૨૪ કલાક સુધી એક જ સ્થળે વિવિધ મંડળો અને ભક્તોના જૂથો દ્વારા અખંડ દત્ત બાવનીનું ઐતિહાસિક આયોજન કરવા...
21/05/2026

પાટોત્સવના પાવન અવસરે ૨૪ કલાક સુધી એક જ સ્થળે વિવિધ મંડળો અને ભક્તોના જૂથો દ્વારા અખંડ દત્ત બાવનીનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું. આ અખંડ પાઠમાં એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સફળતાપૂર્વક નોંધણી કરવામાં આવી છે.
આ રેકોર્ડ “૨૪ કલાક સુધી એક જ સ્થળે વિવિધ જૂથો દ્વારા અખંડ દત્ત બાવની પાઠ” માટે પ્રાપ્ત થયો છે. આ અવસરે આશ્રમના બંને આચાર્યોને આ બંને પ્રતિષ્ઠિત રેકોર્ડ્સ પ્રાપ્ત થયા છે.

#અખંડદત્તબાવની #પાટોત્સવ #દત્તાશ્રયઆશ્રમ #151દત્તબાવની #દત્તભક્તિ #રંગઅવધૂત #નર્મદેહર #જયજયદત્તાશ્રય #અખંડદત્તબાવની #૨૪કલાકદત્તબાવની #દત્તાશ્રયઆશ્રમ #આચાર્યભાવિનભાઈપંડ્યા #આચાર્યમનનભાઈપંડ્યા #દત્તાત્રેય #ગુરુદેવદત્ત #દત્તબાવની #ઇન્ડિયાબુકઓફરેકોર્ડ્સ #એશિયાબુકઓફરેકોર્ડ્સ #૧૦મોપાટોત્સવ #પાટોત્સવ #સનાતનધર્મ #વૈદિકપરંપરા #દત્તભક્તિ #હાંસોટ #ભરૂચ #ગુજરાત #આધ્યાત્મિકકાર્યક્રમ #જયદત્તાત્રેય #દત્તપરંપરા

આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાએ દત્ત બાવનીના સૌથી લાંબા સમય સુધી સામૂહિક પઠનની સિદ્ધિ હાંસલ ક...
20/05/2026

આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાએ દત્ત બાવનીના સૌથી લાંબા સમય સુધી સામૂહિક પઠનની સિદ્ધિ હાંસલ કરીને India Book of Recordsમાં svયંનું નામ અમર કર્યું છે.
૬ મે ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે શ્રી દત્તાશ્રય આશ્રમ, હાંસોટ ખાતે અખંડ દત્ત બાવનીનું પઠન શરૂ થયું હતું. આ પવિત્ર પઠન ૨૪ કલાક અને ૧૭ મિનિટ સુધી અવિરત ચાલુ રહ્યું અને ૭ મે ૨૦૨૬ના રોજ સાંજે ૪:૧૭ વાગ્યે પૂર્ણ થયું.
પઠનની સમાપ્તિ બાદ હનુમાન યજ્ઞ દરમિયાન પાનબીડાની અર્પણ કરવામાં આવી.
આ અભિયાન સનાતન ધર્મના પ્રચાર, આધ્યાત્મિક જાગૃતિ અને સકારાત્મક ઊર્જાના વિસ્તાર માટે ઉપક્રમ કરવામાં આવ્યો હતો. India Book of Recordsએ આ અસાધારણ સિદ્ધિને આધિકારિક રીતે માન્યતા આપી છે.
આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાને આ અપૂર્વ આધ્યાત્મિક સિદ્ધિ માટે અભિનંદન!
ગુરુદેવ શ્રી દત્તાત્રેય ભગવાનની અપાર કૃપા અને આશીર્વાદ સદા આપણા સાથે રહે.
🚩 જય જય દત્તાશ્રય! જય ગુરુદેવ દત્ત! 🚩

#અખંડદત્તબાવની #પાટોત્સવ #દત્તાશ્રયઆશ્રમ #151દત્તબાવની #દત્તભક્તિ #રંગઅવધૂત #નર્મદેહર #જયજયદત્તાશ્રય #અખંડદત્તબાવની #૨૪કલાકદત્તબાવની #દત્તાશ્રયઆશ્રમ #આચાર્યભાવિનભાઈપંડ્યા #આચાર્યમનનભાઈપંડ્યા #દત્તાત્રેય #ગુરુદેવદત્ત #દત્તબાવની #ઇન્ડિયાબુકઓફરેકોર્ડ્સ #એશિયાબુકઓફરેકોર્ડ્સ #૧૦મોપાટોત્સવ #પાટોત્સવ #સનાતનધર્મ #વૈદિકપરંપરા #દત્તભક્તિ #હાંસોટ #ભરૂચ #ગુજરાત #આધ્યાત્મિકકાર્યક્રમ #જયદત્તાત્રેય #દત્તપરંપરા

નરેશવરધામથી પધારેલ પરમ પૂજ્ય આચાર્ય શ્રી સર્વદમનજી મહારાજએ અખંડ દત્ત બાવની કાર્યક્રમમાં પધારીને સમગ્ર ભક્તસમાજને આશીર્વા...
18/05/2026

નરેશવરધામથી પધારેલ પરમ પૂજ્ય આચાર્ય શ્રી સર્વદમનજી મહારાજએ અખંડ દત્ત બાવની કાર્યક્રમમાં પધારીને સમગ્ર ભક્તસમાજને આશીર્વાદ આપ્યા.
બાપજીની પાદુકાનાં દર્શન કરતાં જ ભક્તોની આંખો આંસુથી છલકાઈ ગઈ. દરેક ભક્તે અપાર ધન્યતા અને આનંદનો અનુભવ કર્યો. આચાર્યશ્રીના આશીર્વચનોથી આખા આશ્રમ પરિસરમાં દિવ્ય ઊર્જાનો સંચાર થયો.
અખંડ દત્ત બાવનીમાં હાજરી આપી આશીર્વાદ આપવા બદલ આશ્રમ સદાયે તેમના પ્રત્યે ઋણી રહેશે. આમંત્રણ સ્વીકારી ભવિષ્યમાં પણ પધારતા રહેવાની વિનંતી સાથે સૌએ તેમના પવિત્ર આશીર્વાદ મેળવ્યા.
આ અખંડ દત્ત બાવની India Book of Records અને Asia Book of Recordsમાં નોંધપાત્ર બનાવવા માટેનો પ્રયાસ છે. ગુરુદેવ દત્તની કૃપાથી આ પ્રયાસ સફળ થાય તેવી સર્વે ભક્તો પાસે પ્રાર્થના છે.
ભક્તો માટે:
આવા દિવ્ય કાર્યક્રમોમાં નિયમિત ભાગ લેવા અને ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા સર્વે ભક્તોને હાર્દિક આમંત્રણ છે.
🚩 જય જય દત્તાશ્રય! જય ગુરુદેવ દત્ત! 🚩

#અખંડદત્તબાવની #૨૪કલાકદત્તબાવની #દત્તાશ્રયઆશ્રમ #દત્તાત્રેય #ગુરુદેવદત્ત #દત્તબાવની #ઇન્ડિયાબુકઓફરેકોર્ડ્સ #એશિયાબુકઓફરેકોર્ડ્સ #૧૦મોપાટોત્સવ #પાટોત્સવ #શાંતિનિકેતન #આધ્યાત્મિકસાધના #સર્વદમનજીમહારાજ #નરેશવરધામ #પાદુકાદર્શન #દત્તભક્તિ #હાંસોટ #ભરૂચ #ગુજરાત #આચાર્યભાવિનભાઈ #આચાર્યમનનભાઈ #જયદત્તાત્રેય #સનાતનધર્મ

અખંડ દત્ત બાવની – રેકોર્ડ પ્રયાસમાં ભાગ લેનાર મંડળોને પ્રમાણપત્ર વિતરણ 🌺દત્તાશ્રય આશ્રમના પાટોત્સવ નિમિત્તે આયોજિત અખંડ ...
17/05/2026

અખંડ દત્ત બાવની – રેકોર્ડ પ્રયાસમાં ભાગ લેનાર મંડળોને પ્રમાણપત્ર વિતરણ 🌺
દત્તાશ્રય આશ્રમના પાટોત્સવ નિમિત્તે આયોજિત અખંડ દત્ત બાવનીમાં ભાગ લેનાર તમામ મંડળોને India Book of Records અને Asia Book of Recordsમાં રેકોર્ડ પ્રયાસ માટેના પ્રમાણપત્રો વિતરિત કરવામાં આવ્યા છે.
આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાના હસ્તે તમામ ભક્ત મંડળોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
આ અખંડ પાઠમાં ૨૪ કલાક સુધી સતત દત્ત બાવનીનો પાઠ કરીને અનેક મંડળોએ ભક્તિભાવથી યોગદાન આપ્યું હતું, જેના કારણે કુલ ૨૮૪ વખત દત્ત બાવની પૂર્ણ થઈ હતી.
આશ્રમ આ તમામ ભક્ત મંડળોનો હૃદયપૂર્વક આભાર માને છે જેઓએ આ રેકોર્ડ પ્રયાસને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું.
🚩 જય જય દત્તાશ્રય! જય ગુરુદેવ દત્ત! 🚩
#અખંડદત્તબાવની #પાટોત્સવ #દત્તાશ્રયઆશ્રમ #આચાર્યભાવિનભાઈપંડ્યા #આચાર્યમનનભાઈપંડ્યા #નર્મદેહર #જયજયદત્તાશ્રય

16/05/2026

પાટોત્સવ નિમિત્તે આયોજિત અખંડ દત્ત બાવની કાર્યક્રમમાં ચિંતન પટેલે ભક્તિમય અવાજે ૫૨ દત્ત બાવનીનું ગાન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
આ પ્રસંગે આશ્રમ વતી પરમ પૂજ્ય આચાર્યશ્રીઓએ સમગ્ર ભક્ત જૂથને આશીર્વાદ આપ્યા અને ભવિષ્યના આવનારા કાર્યક્રમોમાં પણ આવી રીતે સહભાગી થવા શુભેચ્છાઓ પાઠવી.

#અખંડદત્તબાવની #પાટોત્સવ #દત્તાશ્રયઆશ્રમ #151દત્તબાવની #દત્તભક્તિ #રંગઅવધૂત #નર્મદેહર #જયજયદત્તાશ્રય #અખંડદત્તબાવની #૨૪કલાકદત્તબાવની #દત્તાશ્રયઆશ્રમ #આચાર્યભાવિનભાઈપંડ્યા #આચાર્યમનનભાઈપંડ્યા #દત્તાત્રેય #ગુરુદેવદત્ત #દત્તબાવની #ઇન્ડિયાબુકઓફરેકોર્ડ્સ #એશિયાબુકઓફરેકોર્ડ્સ #૧૦મોપાટોત્સવ #પાટોત્સવ #સનાતનધર્મ #વૈદિકપરંપરા #દત્તભક્તિ #હાંસોટ #ભરૂચ #ગુજરાત #આધ્યાત્મિકકાર્યક્રમ #જયદત્તાત્રેય #દત્તપરંપરા

પાટોત્સવના પાવન અવસરે ગુરુદેવ દત્તની કૃપા અને આશીર્વાદથી શાંતિ નિકેતન ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.આ એક એવું પવ...
16/05/2026

પાટોત્સવના પાવન અવસરે ગુરુદેવ દત્તની કૃપા અને આશીર્વાદથી શાંતિ નિકેતન ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં ભક્તો ગુરુદેવ દત્તના આશીર્વાદમાં રહીને:

જાપ, તપ અને આધ્યાત્મિક સાધના કરી શકે છે
પ્રકૃતિના શાંત અને દિવ્ય વાતાવરણમાં ધ્યાન કરી શકે છે
મન અને આત્માને શાંતિ અને સકારાત્મક ઊર્જાથી ભરી શકે છે

ગુરુદેવ દત્તની સીધી કૃપા અને આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા તથા આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાના આશીર્વાદથી શાંતિ નિકેતનને ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
જે ભક્તો અહીં રોકાઈને સાધના કરવા માંગે છે, તેઓ સંપર્ક કરી શકે છે.
સંપર્ક: ૯૯૭૯૦ ૪૪૦૨૫
🚩 જય જય દત્તાશ્રય! જય ગુરુદેવ દત્ત! 🚩
#શાંતિનિકેતન #ગુરુદેવદત્ત #દત્તાશ્રયઆશ્રમ #આધ્યાત્મિકસાધના #પાટોત્સવ #નર્મદેહર #જયજયદત્તાશ્રય #આચાર્યભાવિનભાઈ #આચાર્યમનનભાઈ

અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત,ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લાના ગુમાનદેવ પીઠમાં સૌ પ્રથમ વખત વેંકટેશ્વર ભગવાન તિરુપતિ બાલાજી...
14/05/2026

અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત,
ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લાના ગુમાનદેવ પીઠમાં સૌ પ્રથમ વખત વેંકટેશ્વર ભગવાન તિરુપતિ બાલાજીની મૂર્તિ અને વેણુગોપાલજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષમાં શ્રી ગુમાનદેવ પીઠાધીશ, શ્રી મહંતશ્રી મનમોહનદાસ, ગુમાનદેવ ઝઘડિયા, ભરૂચ, દ્વારા આચાર્યશ્રી ભાવિનભાઈ પંડ્યાજી અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાજીને હૃદયથી ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ સમારોહમાં સહભાગી બની તમામ હિન્દુ સનાતની ભાઈ - બહેનો અને સાધુ - સંતો - ભક્તોને આપણા વૈદિક શાશ્વત સનાતન ધર્મ વિશેની જાણકારી આપી અને લોકોમાં સનાતન ધર્મને લઈ જાગૃતતા આવે તે વિશે શ્રી વ્યાસપીઠજીથી તમામ શ્રીમદ્ ભાગવત કથાના શ્રોતાઓને સંબોધન કર્યું અને સાથે - સાથે ભારત વર્ષમાંથી પધારેલ સાધુ - સંતો - મહંતોને મળી તેઓના આશીર્વાદ મેળવી સનાતન ધર્મ લક્ષી વાતચીત અને ચર્ચા વિચારણા કરી.
જય શ્રી રામ.
જય શ્રી ગુરુદેવ દત્ત.
જય જય દત્તાશ્રય.

#દત્તાશ્રયઆશ્રમ #અરજીકાર્યક્રમ #આચાર્યભાવિનભાઈપંડ્યા #આચાર્યમનનભાઈપંડ્યા #દત્તબાવની #દત્તસંકીર્તન #ગૌપૂજા #નર્મદેહર #જયજયદત્તાશ્રય #ગુરુકૃપા #ભક્તિમાર્ગ

પાટોત્સવના પાવન અવસરે ૨૪ કલાક સુધી એક જ સ્થળે વિવિધ મંડળો અને ભક્તોના જૂથો દ્વારા અખંડ દત્ત બાવનીનું ઐતિહાસિક આયોજન કરવા...
13/05/2026

પાટોત્સવના પાવન અવસરે ૨૪ કલાક સુધી એક જ સ્થળે વિવિધ મંડળો અને ભક્તોના જૂથો દ્વારા અખંડ દત્ત બાવનીનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું. આ અખંડ પાઠમાં એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સફળતાપૂર્વક નોંધણી કરવામાં આવી છે.
આ રેકોર્ડ “૨૪ કલાક સુધી એક જ સ્થળે વિવિધ જૂથો દ્વારા અખંડ દત્ત બાવની પાઠ” માટે પ્રાપ્ત થયો છે. આ અવસરે આશ્રમના બંને આચાર્યોને આ બંને પ્રતિષ્ઠિત રેકોર્ડ્સ પ્રાપ્ત થયા છે.
ખાસ ઉપસ્થિતિમાં શ્રી ઈશ્વરભાઈ પટેલ, અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રના માનનીય વિધાનસભ્ય (ભારતીય જનતા પાર્ટી)એ પણ આ કાર્યક્રમને આશીર્વાદ આપ્યા હતા.
આખા ૨૪ કલાક દરમિયાન આશ્રમમાં અપાર ભક્તિમય, દિવ્ય અને શાંતિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ભક્તોના હૃદયમાં ગુરુદેવ દત્ત અને હનુમાનજી મહારાજની પ્રબળ અનુભૂતિ થઈ હતી.
આ સમગ્ર સફળ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ ભક્તો, સેવકો, મંડળો અને સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર!
🚩 જય જય દત્તાશ્રય! જય શ્રી હનુમાન! જય ગુરુદેવ દત્ત! 🚩
#અખંડદત્તબાવની #પાટોત્સવ #દત્તાશ્રયઆશ્રમ #151દત્તબાવની #દત્તભક્તિ #રંગઅવધૂત #નર્મદેહર #જયજયદત્તાશ્રય #અખંડદત્તબાવની #૨૪કલાકદત્તબાવની #દત્તાશ્રયઆશ્રમ #આચાર્યભાવિનભાઈપંડ્યા #આચાર્યમનનભાઈપંડ્યા #દત્તાત્રેય #ગુરુદેવદત્ત #દત્તબાવની #ઇન્ડિયાબુકઓફરેકોર્ડ્સ #એશિયાબુકઓફરેકોર્ડ્સ #૧૦મોપાટોત્સવ #પાટોત્સવ #સનાતનધર્મ #વૈદિકપરંપરા #દત્તભક્તિ #હાંસોટ #ભરૂચ #ગુજરાત #આધ્યાત્મિકકાર્યક્રમ #જયદત્તાત્રેય #દત્તપરંપરા

Address

394120, Hansot
Kosamba
394120

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm
Saturday 8am - 9pm
Sunday 8am - 9pm

Telephone

+919979044018

Alerts

Be the first to know and let us send you an email when Duttashray Ashram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Duttashray Ashram:

Share

Category