14/05/2026
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત,
ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લાના ગુમાનદેવ પીઠમાં સૌ પ્રથમ વખત વેંકટેશ્વર ભગવાન તિરુપતિ બાલાજીની મૂર્તિ અને વેણુગોપાલજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષમાં શ્રી ગુમાનદેવ પીઠાધીશ, શ્રી મહંતશ્રી મનમોહનદાસ, ગુમાનદેવ ઝઘડિયા, ભરૂચ, દ્વારા આચાર્યશ્રી ભાવિનભાઈ પંડ્યાજી અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાજીને હૃદયથી ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ સમારોહમાં સહભાગી બની તમામ હિન્દુ સનાતની ભાઈ - બહેનો અને સાધુ - સંતો - ભક્તોને આપણા વૈદિક શાશ્વત સનાતન ધર્મ વિશેની જાણકારી આપી અને લોકોમાં સનાતન ધર્મને લઈ જાગૃતતા આવે તે વિશે શ્રી વ્યાસપીઠજીથી તમામ શ્રીમદ્ ભાગવત કથાના શ્રોતાઓને સંબોધન કર્યું અને સાથે - સાથે ભારત વર્ષમાંથી પધારેલ સાધુ - સંતો - મહંતોને મળી તેઓના આશીર્વાદ મેળવી સનાતન ધર્મ લક્ષી વાતચીત અને ચર્ચા વિચારણા કરી.
જય શ્રી રામ.
જય શ્રી ગુરુદેવ દત્ત.
જય જય દત્તાશ્રય.
#દત્તાશ્રયઆશ્રમ #અરજીકાર્યક્રમ #આચાર્યભાવિનભાઈપંડ્યા #આચાર્યમનનભાઈપંડ્યા #દત્તબાવની #દત્તસંકીર્તન #ગૌપૂજા #નર્મદેહર #જયજયદત્તાશ્રય #ગુરુકૃપા #ભક્તિમાર્ગ