31/03/2020
*!! જય શ્રી કૃષ્ણ !!*
*સેવા ભાવિઓ ને નમ્ર અપિલ*
*આજ ના કપરા સમયમાં મા જ્યારે સંપુર્ણ વિશ્વ અને આપણો ભારત દેશ પણ કોરોના જેવી આ મહામારી થી પિડાય રહ્યુ છે અને આ 21 દિવસ ના લોકડાઉનમા આપણે તો ઘરમા છીએ અને આપણી જીવન જરુરીયાત ની વસ્તુઓથી સમ્પન્ન છીએ પરંતુ આપણી આજુ-બાજુ બધી જ ગાયો ને પર્યાપ્ત ચારો ઉપલબ્ધ નથી થઇ રહ્યો.*
*આથી આ બધી જ ગાયો ની હાલત ખુબ જ દયનીય છે અને એમના જીવ જોખમી પરિસ્થિતી મા છે.*
*આવા સમયે અમારી ફરજ સમજી અમો સૌ તમામ ગાયોની રોજીંદી જરુરિયાત જેમા ગાયોનો ચારો, પાણી વગેરે બધીજ ચિજ-વસ્તુઓ પુરી પાડવાની જવાબદારી હાથ ધરી અને આ સેવાનુ કાર્ય ગઈકાલ તા. ૨૯.૦૩.૨૦૨૦ થી શરુ કરેલ છે.*
*અમારી સાથે જો આપનો સહયોગ આ કાર્યમાં મળશે તો એ જીવા-દોરી સમાન બની રહેશે, તો આપને ફાળો નોંધાવી આ કાર્યમાં સહયોગ આપવા નમ્ર વિનંતી છે.*
*ફાળો નોંધાવવા માટે સંપર્ક કરો:*
*શ્રી મનસુખભાઇ ખગ્રામ*
*મો. ૯૮૭૯૫૭૦૦૨૫*
*શ્રી તુલસીભાઈ ભાયાણી*
*મો. ૯૪૨૬૨૩૩૬૯૯*
*શ્રી હિતેશભાઈ દત્તાણી*
*મો. 9824110233*
*શ્રી વિનુભાઈ બરછા*
*મો. ૯૯૦૪૨૮૨૩૫૪*
*!! જય શ્રી કૃષ્ણ !!*