Hare krishna Karjan

Hare krishna Karjan This Page is created by Hare Krishna , Karjan (Gujarat) .

હરે કૃષ્ણ કરજણ સત્સંગ કેન્દ્ર મા થતા કાર્યક્રમોને સરળ ગુજરતી ભાષા મા સામાન્ય જન માનસ સુધી પ્રચાર કરવા માટે યુટયુબ  અને ફ...
07/11/2024

હરે કૃષ્ણ કરજણ સત્સંગ કેન્દ્ર મા થતા કાર્યક્રમોને સરળ ગુજરતી ભાષા મા સામાન્ય જન માનસ સુધી પ્રચાર કરવા માટે યુટયુબ અને ફેસબુક જેવા ઓનલાઈન માધ્યમ દ્રારા એક વિનમ્ર પ્રયત્ન કરી રહ્યા છે.

આપ સર્વ ભકતો ની મદદ ની આશા રાખીએ છીએ.

આપ હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ની અધિકૃત યુટયુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ icon par click Kari shako cho.

https://youtube.com/

આપ ફેસબુક પેજ ને follow કરો:
https://www.facebook.com/iskcon.karjan.1?mibextid=ZbWKwL

આ સેવા વધારે સારી રીતે કઈ રીતે કરી શકીએ એ માટે તમારા કિંમતી ફિડબેક અમે હંમેશા ઓપન છીએ.

આપની સેવામા
IT Team,
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર કરજણ.

Dela dina videor med vänner, familj och hela världen.

शुभ दीपावली - 2024
31/10/2024

शुभ दीपावली - 2024

🛕 *શ્રવણ કીર્તન પ્રસાદમ્ કાર્યક્રમ*🛕આજરોજ *તા.૩૦-૧૦-૨૪ ને બુધવારે ભક્તિ ભવન પર શ્રવણ કીર્તન પ્રસાદમ્ નો કાર્યક્રમ રાખવામ...
30/10/2024

🛕 *શ્રવણ કીર્તન પ્રસાદમ્ કાર્યક્રમ*🛕

આજરોજ *તા.૩૦-૧૦-૨૪ ને બુધવારે ભક્તિ ભવન પર શ્રવણ કીર્તન પ્રસાદમ્ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.*

🌹 *કાર્યક્રમ* 🌹👇

*સાંજે - ૭:૦૦ કલાકે પ્રસાદમ્*
*સાંજે - ૭:૪૫ કલાકે કીર્તન*
*રાત્રે - ૮:૦૦ કલાકે પ્રવચન*
(*શ્રીમાન દામોદર પ્રભુ*)
*રાત્રે - ૮:૪૫ કલાકે દીપદાન*


💥 પ્રસાદમ *ભક્ત મનુભાઈ પરમાર (અંકલેશ્વર કોર્ટ) ના* પરિવાર તરફથી છે

💥 *ખાસ નોંધ :- ૭:૩૦ પછી આવનાર તમામ ભક્તોને પ્રસાદ કાર્યક્રમ બાદ પાર્સલ માં મળશે*

*દરેક ભક્તોએ સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે*

🙏વ્યવસ્થાપક મંડળ 🙏
*હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર, કરજણ*

🛕 *એકાદશી, શ્રવણ, કિર્તન, દીપદાન, પ્રસાદ ,કાર્યક્રમ*🛕આજરોજ *તા.૨૮-૧૦-૨૪ ને સોમવારે ભક્તિ ભવન પર એકાદશી, શ્રવણ, કિર્તન, દ...
28/10/2024

🛕 *એકાદશી, શ્રવણ, કિર્તન, દીપદાન, પ્રસાદ ,કાર્યક્રમ*🛕

આજરોજ *તા.૨૮-૧૦-૨૪ ને સોમવારે ભક્તિ ભવન પર એકાદશી, શ્રવણ, કિર્તન, દીપદાન, પ્રસાદમ્ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.*

🌹 *કાર્યક્રમ* 🌹👇

*સાંજે - ૭:૪૫ કલાકે કીર્તન*

*રાત્રે - ૮:૦૦ કલાકે પ્રવચન*
(*શ્રીમાન રામગતિ પ્રભુ*)

*રાત્રે - ૮:૪૫ કલાકે દીપદાન*

*રાત્રે - ૯:૦૦ કલાકે પ્રસાદમ્*


💥 પ્રસાદમ *ભક્ત વર્ધીશંકર ભટ્ટ ના (હસ્તે શ્રીમાન રામગતિ પ્રભુ + શાસ્ત્રી ભરત ભટ્ટ )* પરિવાર તરફથી છે

*દરેક ભક્તોએ સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે*

🙏વ્યવસ્થાપક મંડળ 🙏
*હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર, કરજણ*

🛕 હરે કૃષ્ણ🛕આ દીવાળી પર ભગવાન કૃષ્ણ નો નામ અવતાર ભગવદ્ દર્શન પત્રિકા ને માત્ર 400 રૂપિયા ભરી તમે અને તમારૂ પરિવાર જ્ઞાન ...
26/10/2024

🛕 હરે કૃષ્ણ🛕

આ દીવાળી પર ભગવાન કૃષ્ણ નો નામ અવતાર ભગવદ્ દર્શન પત્રિકા ને માત્ર 400 રૂપિયા ભરી તમે અને તમારૂ પરિવાર જ્ઞાન રૂપી કૃપા પ્રાપ્ત કરો.🙏🏻

નોંધ:- નીચે આપેલ ક્યુઆર કોડ માં 400 રૂપિયા મોકલી સ્ક્રીનસોર્ટ અને તમારૂ સરનામું 9426779655 પર મેસેજ મોકલવા વિનંતી🙏🏻.

દાસ નો દાસ
રામગતિ દાસ

🌷🪔 *દામોદર માસ નિમિતે શ્રવણ, કિર્તન, દીપદાન મહોત્સવ સમાચાર* 🪔🌷*દામોદર માસ દિવસ :- ૦૧*💐 *દિનાંક ૧૮/૧૦/૨૦૨૪ ને શુક્રવારે "...
20/10/2024

🌷🪔 *દામોદર માસ નિમિતે શ્રવણ, કિર્તન, દીપદાન મહોત્સવ સમાચાર* 🪔🌷

*દામોદર માસ દિવસ :- ૦૧*💐

*દિનાંક ૧૮/૧૦/૨૦૨૪ ને શુક્રવારે "ભક્તિ ભવન" પર 🪔દિપદાન મહોત્સવ ઉજવવામાં આવ્યો.*

*દામોદર અષ્ટકમનું ગાન અને દીપદાન કાર્યક્રમની લિંક*👇🏻
https://youtube.com/shorts/Tf7FtJDSnCc?feature=share

*શ્રીમાન રામગતિ પ્રભુ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું અને કેન્દ્ર ના બાળ ભક્તો દ્વારા શ્લોક ઉચ્ચારણ.*🎤
https://youtu.be/5QLaDlC7_lk?si=XIc2ET46fNcYTtOq

કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તોની સંખ્યા:

*પ્રભુજી : ૩૭*
*માતાજી : ૨૦*
*બાળકો : ૦૬*
*કુલ : ૬૩*

🙏વ્યવસ્થાપક મંડળ 🙏
*હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર, કરજણ*

ખુશ ખબર , ખુશ ખબર,  ખુશ ખબર 💥 *વાંચો અને વંચાવો ભગવદ્ દર્શન......*   ભગવદ્ દર્શન વાચકો માટે ખુશ ખબર દરેક વાચકોના મનમાં એ...
19/10/2024

ખુશ ખબર , ખુશ ખબર, ખુશ ખબર

💥 *વાંચો અને વંચાવો ભગવદ્ દર્શન......*

ભગવદ્ દર્શન વાચકો માટે ખુશ ખબર દરેક વાચકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે ભગવદ દર્શન વાંચીને કોને આપવી તે ખૂબ પવિત્ર પત્રિકા હોય તેને પસ્તીમાં આપી શકાય નહીં તો પછી શું કરવું ? વાચકોને હવે ચિંતા કરવાની જરૂર નથી ભગવદ દર્શન માટેના આદર ભાવને ધ્યાનમાં રાખી અમોએ એક સરસ યોજના બનાવી છે જ્યારે વાચકો પત્રિકા વાંચીલે છે ત્યારે પત્રિકાનો એક જથ્થો ભેગો કરી અમને નીચે આપેલ સરનામે કુરિયર અથવા પોસ્ટ દ્વારા મોકલી શકો છો અમે તમે મોકલેલ જુની ભગવદ્ દર્શન ગામડે ગામડે નિશુલ્ક (મફત) વિતરણ કરીશું જેથી ભગવાન શ્રી કૃષ્ણનો અમૂલ્ય સંદેશ વધુમાં વધુ લોકો સુધી ઓછા ખર્ચે પહોંચી શકશે,કોઈ એક પણ વ્યક્તિ તમારી આપેલ ભગવદ દર્શન વાંચશે અને વંચાવશે તો ભગવદ ગીતા શ્લોક નંબર ૧૮.૬૮ માં જણાવ્યા અનુસાર તમને ભગવાન શ્રીકૃષ્ણ ની વિશેષ કૃપા (કૃષ્ણ પ્રેમ) મળશે.

નોંધ: - *ભગવદ્ દર્શન કુરિયર / પોસ્ટ કરો ત્યારે વોટ્સેપ ૯૪૨૬૭૭૯૬૫૫ પર સંદેશ જરૂરથી મોકલવા વિનંતી.*

હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર,કરજણ
"ભક્તિ ભવન"
૧, પંચવટી સોસાયટી, નવા બજાર કરજણ,જી. વડોદરા, ગુજરાત.
પીન નંબર 3912

16/12/2023
🍎 *એકાદશી સુચના* 🥭  🛕 *આવતી કાલે એકાદશી છે* હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર કરજણ દ્વારા સંસ્કૃત,ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષ...
06/05/2021

🍎 *એકાદશી સુચના* 🥭

🛕 *આવતી કાલે એકાદશી છે*

હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર કરજણ દ્વારા સંસ્કૃત,ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષામાં એકાદશીની ચિત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે જે ભક્ત કે તેમના પરિચિત વ્યક્તિ કે સગા - સંબંધીઓએ આવનારી દરેક એકાદશી કઈ તારીખે આવે છે અથવા ક્યારેક ૨ (બે) એકાદશી આવતી હોય તો તેમાંથી કઈ એકદશી કરવી તેની માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ ગૃપ એકાદશી સૂચનામાં ક્લિક કરી જોડાઈ શકો છો.👇🏻

https://chat.whatsapp.com/FAOJcw18n8G0HnaPGz0mlk

Address

Karjan
391240

Telephone

+919426779655

Website

Alerts

Be the first to know and let us send you an email when Hare krishna Karjan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Hare krishna Karjan:

Share