Shri Siddhnath Mahadev -Saij

Shri Siddhnath Mahadev -Saij સઈજ ગામના િસધ્ધનાથ મહાદેવનો એક અનોખો ? સઈજ ગામના િસધ્ધનાથ મહાદેવનો એક અનોખો ઈતિહાસ છે. માગ્યું મળે તેવો પ્રભાવ છે.

गुरु ब्रम्हा गुरु विष्णू गुरुः देवो महेश्वरा |गुरु शाक्षात परब्रम्हा तस्मै श्री गुरुवे नमः ॥
27/07/2018

गुरु ब्रम्हा गुरु विष्णू गुरुः देवो महेश्वरा |
गुरु शाक्षात परब्रम्हा तस्मै श्री गुरुवे नमः ॥

16/07/2018


સૂર્યસંક્રાંતિ : દંપતી વચ્ચે મતભેદ વધી શકે

તા.૧૬મી જુલાઈએ રાત્રે સૂર્યસંક્રાંતિ થવાને કારણે કર્ક રાશિમાં સૂર્ય બુધ અને રાહુની સાથે રહેશે. જેને કારણે પતિ-પત્ની અને ભાગીદાર વચ્ચે મતભેદ થવાની શક્યતા જોવા મળે. ખાસ કરીને વરસાદ સારો રહે અને વિદ્યાકીય-પરાક્રમ ક્ષેત્રે મહત્ત્વના નિર્ણયો આવી શકે છે.

જૈનાચાર્ય નંદિઘોષસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે તા.૧૬મી જુલાઈએ રાત્રે ૧૦.૨૮ મિનિટે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. કર્ક રાશિમાં સૂર્યની સાથે બુધ અને રાહુ છે. આ સમયે કુંભ લગ્ન ઉદિત થાય છે. જેથી સૂર્ય-બુધ અને રાહુ છઠ્ઠા સ્થાનમાં આવે છે. સૂર્ય એ સાતમા સ્થાનનો માલિક છે અને બુધ પાંચમા અને આઠમા સ્થાનનો માલિક છે. જેથી રાહુના યોગમાં દામ્પત્યજીવન તથા પાર્ટનરશીપમાં મતભેદ થવાની સંભાવના છે. સાતમા સ્થાનમાં સિંહ રાશિમાં ચંદ્ર અને શુક્ર છે. સૂર્યની રાશિમાં ચંદ્ર અને શુક્ર આવવાથી પતિ-પત્ની બંને માનસિક રીતે દૃઢ મનોબળ ધરાવે અને પોતાની વાતમાં મક્કમ રહેતા મતભેદ થવાની સંભાવના વધી જાય છે. વિદ્યાકીય રીતે પણ શૈક્ષણિક ક્ષેત્રે તકલીફોનો અનુભવ જોવા મળે. જોકે ગુરુ નવમા સ્થાને રહી પાંચમા સ્થાન ઉપર દૃષ્ટિ કરતો હોવાથી એ તકલીફોનું નિવારણ સરળતાથી થઈ શકે. નવમા સ્થાનમાં ગુરુને કારણે વિદ્યા અને પરાક્રમ ક્ષેત્રે મહત્ત્વના નિર્ણયો આવી શકે છે. જ્યારે વરસાદી માહોલ અંગે કહી શકાય કે સારો વરસાદ અને કેટલાંક સ્થાનોએ અતિવૃષ્ટિની પણ સંભાવના છે. ઉચ્ચનો મંગળ હોવાથી સૂર્યની સાથે રાહુ રહેવા છતાં રાહત મળે તેમ છે.

તેમણે જણાવ્યું કે જે રાશિના વ્યક્તિઓને અકસ્માત અથવા આરોગ્ય અંગે સંભાળવાનું છે તેઓએ સૂર્ય અથવા બુધના જાપ કરી શકાય છે. જૈન પરંપરા મુજબ ‘ઓમ્ હ્રીં અર્હં શ્રીપદ્મપ્રભસ્વામિને નમ:’ અથવા નવકાર મંત્ર અને હિંદુ પરંપરા મુજબ ‘ઓમ્ સૂર્યાય નમ:’ અથવા ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે.

બારેય રાશિના વ્યક્તિઓને સૂર્યસંક્રાંતિનું શુભાશુભ ફળ

બાર રાશિનાં વ્યક્તિને સૂર્યસંક્રાંતિનું શુભાશુભ ફળ આપતાં જૈનાચાર્ય નંદિઘોષસૂરિજીએ જણાવ્યું કે :

મેષ (અ,લ,ઇ) : માતા સંબંધી તકલીફો જોવા મળે, મધ્યમ ફળદાયી બની રહે.

વૃષભ (બ,વ,ઉ) : શુભ ફળદાયી સમયગાળો જોવા મળે, નવા કાર્યો થઈ શકે.

મિથુન (ક,છ,ઘ) : ધન-પ્રાપ્તિમાં વિઘ્નો આવવાની શક્યતા. વાહન ચલાવતા સંભાળવું.

કર્ક (ડ,હ): આરોગ્યની કાળજી રાખવી નહીંતર ધન-વ્યયની શક્યતા છે.

સિંહ (મ,ટ) : અકસ્માત વગેરેથી ખાસ સાવચેતી રાખવી, વાહન ચલાવતા સંભાળવું.

કન્યા (પ,ઠ,ણ) : આગામી સમયગાળો શુભ ફળદાયી બને, અટકેલાં કાર્યો પૂર્ણ થાય.

તુલા (ર,ત) : કાર્યોમાં વિઘ્નોની શક્યતા હોવાથી સર્વાંગી વિચાર કરી નવું કાર્ય પ્રારંભ કરવું.

વૃશ્ચિક (ન,ય) : ધાર્મિક કાર્યોમાં વિઘ્ન ન આવે તેની કાળજી રાખવી. મધ્યમ ફળદાયી.

ધન (ભ,ધ,ફ,ઢ) : અકસ્માત ન થાય તે માટે ખાસ તકેદારી રાખવી હિતાવહ.

મકર (ખ,જ) : ભાગીદાર કે પતિ-પત્ની વચ્ચે વિખવાદોની શક્યતા વધે. ઇષ્ટદેવની ઉપાસના કરવી.

કુંભ (ગ,શ,ષ,સ) : ગુરુને કારણે અશુભતામાં રાહત મળી શકે. કોર્ટ-કચેરી-શત્રુથી સંભાળવું.

મીન (દ,ચ,ઝ,થ) : વિદ્યાકીય પ્રગતિમાં વિલંબ આવી શકે. મધ્યમ ફળદાયી બની રહે.

महंत भावेश वन जी सिद्धनाथ महादेव मंदिर Saij
02/07/2018

महंत भावेश वन जी सिद्धनाथ महादेव मंदिर Saij

श्री सिद्धनाथ महादेव प्रसन्नोस्तु अधिक पुरूषोतम माश के ३० दिनोका व्रत-दान।
16/05/2018

श्री सिद्धनाथ महादेव प्रसन्नोस्तु
अधिक पुरूषोतम माश के ३० दिनोका व्रत-दान।

*ज्योतिर्मात्रस्वरूपाय निर्मलज्ञानचक्षुषे।*नमः शिवाय शान्ताय ब्रह्मणे लिंगमूर्तये।🙏🏻 *'ज्योतिमात्र (ज्ञानज्योति अर्थात् ...
13/02/2018

*ज्योतिर्मात्रस्वरूपाय निर्मलज्ञानचक्षुषे।
*नमः शिवाय शान्ताय ब्रह्मणे लिंगमूर्तये।

🙏🏻 *'ज्योतिमात्र (ज्ञानज्योति अर्थात् सच्चिदानंद, साक्षी) जिनका स्वरूप है, निर्मल ज्ञान ही जिनका नेत्र है, जो लिंगस्वरूप ब्रह्म है, उन परम शांत कल्याणमय भगवान शिव को नमस्कार है।

व्रत पर्व विवरण - महाशिवरात्रि व्रत, रात्रि-जागरण शिव-पूजन (निशीथकाल – रात्रि 12:28 से 01:18 तक), (प्रहर – प्रथम – शाम 06:36 से, द्वितीय - रात्रि 09:44 से, तृतीय – मध्यरात्रि 12:53 से, चतुर्थ – 14 फरवरी प्रातः 04:01 से), भौमप्रदोष व्रत, विष्णुपदी संक्रांति (पुण्यकाल सूर्योदय से दोपहर 12:53 तक)*

30/01/2018

🌎🙏🏻 *चन्द्र ग्रहण विवरण* 🙏🏻🌎

👉🏻 *आपसे निवेदन इस पोस्ट को अधिक से अधिक शेयर करे जिससे कि 31 जनवरी 2018 को पड़ने वाले चन्द्रग्रहण के बारे में सभी लोगों को जानकारी प्राप्त हो। और अधिकांश लोग नियम संयम से रह सकें।.......*

*31 जनवरी 2018 को माघ पूर्णिमा को चन्द्र ग्रहण है जो कि पूरे भारत मे खग्रास के रूप में* *दिखेगा !*
👉🏻 *इस ग्रहण का स्पर्श मोक्ष आदि काल इस प्रकार है*
*● ~ ग्रहण स्पर्श सायं 05:35 बजे*
*● ~ खग्रास प्रारम्भ ~ 6:21 सायं*
*● ~ ग्रहण मध्य ~ 07:00*
*● ~ खग्रास समाप्त ~ 07:38*
*● ~ ग्रहण का मोक्ष ~ 08:42*
*● ~ ग्रहणकाल ~ 3 घण्टे 07 मिनट*

*ग्रहण का सूतक 31 जनवरी 2018 को माघी पूर्णिमा बुधवार को प्रातः 08:35 से शुरू हो जाएगा , क्योंकि चन्द्र ग्रहण का सूतक 09 घण्टे पहले ही शुरू हो जाता है यह ग्रहण कर्क राशि वालो के लिए विशेष कष्टप्रद होगा क्योंकि कर्क राशि के चन्द्रमा पे ही यह ग्रहण है*
*कर्क राशि के चन्द्र ग्रहण का फल सभी राशियों के लिए,*

0⃣1⃣ *मेष = कष्ट*
0⃣2⃣ *वृष = धनलाभ*
0⃣3⃣ *मिथुन =हानि*
0⃣4⃣ *कर्क = घात*
0⃣5⃣ *सिंह = हानि*
0⃣6⃣ *कन्या = लाभ*
0⃣7⃣ *तुला = सुख*
0⃣8⃣ *वृश्चिक = अपमान*
0⃣9⃣ *धनु = कष्ट*
1⃣0⃣ *मकर = स्त्री / पति कष्ट*
1⃣1⃣ *कुंभ = सुख*
1⃣2⃣ *मीन = चिंता*

*यह ग्रहण माघ पूर्णिमा को घटित हो रहा है*
*अतः गंगा , आदि पवित्र नदियों और अन्य तीर्थ स्थानों पर , स्नान , दान , मंत्रजप, का विशेष महत्व हो जाता है तो दान, होम,अनुष्ठान आदि का विशेष महत्व होगा, यह चन्द्र ग्रहण विकलांगो, आदिवासी और पंजाब के लिए कष्टप्रद है*

🌝🌝 *विशेष हानि*🌝🌝
👉🏻 *कर्क राशि जिनके नाम अक्षर ही हु हे हो डा डी डू डे डो*
👉🏻 *धनु राशि नाम अक्षर ये यो भा भी भू धा फा ढ़ भे*
👉🏻 *मेष राशि नाम अक्षर चु चे चो ला ली लू ले लो अ*.

🌕 *चन्द्रग्रहणकाल के कुछ विशेष नियम* 🌕

🌗 *चन्द्रग्रहण के समय संयम रखकर जप-ध्यान करने से कई गुना फल होता है। श्रेष्ठ साधक उस समय उपवासपूर्वक ब्राह्मी घृत का स्पर्श करके 'ॐ नमो नारायणाय' मंत्र का आठ हजार जप करने के पश्चात ग्रहणशुद्ध होने पर उस घृत को पी ले। ऐसा करने से वह मेधा (धारणाशक्ति), कवित्वशक्ति तथा वाकसिद्धि प्राप्त कर लेता है।*
🌗 *देवी भागवत में आता हैः सूर्यग्रहण या चन्द्रग्रहण के समय भोजन करने वाला मनुष्य जितने अन्न के दाने खाता है, उतने वर्षों तक अरुतुन्द नामक नरक में वास करता है। फिर वह उदर रोग से पीड़ित मनुष्य होता है फिर गुल्मरोगी, काना और दंतहीन होता है। अतः चन्द्र ग्रहण में 9 घंटे (तीन प्रहर) पूर्व से भोजन नहीं करना चाहिए। बूढ़े, बालक और रोगी डेढ़ प्रहर (साढ़े चार घंटे) पूर्व तक भोजन इत्यादि कर सकते हैं। ग्रहण पूरा होने पर सूर्य या चन्द्र, जिसका ग्रहण हो, उसका शुद्ध बिम्ब देखकर भोजन करना चाहिए।*
🌗 *ग्रहण सूतक शुरू होने से पहले जिन पदार्थों में कुश या तुलसी की पत्तियाँ डाल दी जाती हैं, वे पदार्थ दूषित नहीं होते। जबकि पके हुए अन्न का त्याग करके उसे गाय, कुत्ते को डालकर नया भोजन बनाना चाहिए।*
🌗 *ग्रहण के स्पर्श के समय स्नान, मध्य के समय होम, देव-पूजन और श्राद्ध तथा अंत में सचैल (वस्त्रसहित) स्नान करना चाहिए। स्त्रियाँ सिर धोये बिना भी स्नान कर सकती हैं।*
🌗 *ग्रहणकाल में स्पर्श किये हुए वस्त्र आदि की शुद्धि हेतु बाद में उसे धो देना चाहिए तथा स्वयं भी वस्त्रसहित स्नान करना चाहिए।*
🌗 *ग्रहण के समय गायों को घास, पक्षियों को अन्न, जररूतमंदों को वस्त्र और उनकी आवश्यक वस्तु दान करने से अनेक गुना पुण्य प्राप्त होता है।*
🌗 *ग्रहण के समय कोई भी शुभ या नया कार्य शुरू नहीं करना चाहिए।*
🌗 *ग्रहण के समय सोने से रोगी, लघुशंका करने से दरिद्र, मल त्यागने से कीड़ा, स्त्री प्रसंग करने से सूअर और उबटन लगाने से व्यक्ति की काया खराब होती है। गर्भवती महिला को ग्रहण के समय विशेष सावधान रहना चाहिए।*
🌗 *भगवान वेदव्यास जी ने परम हितकारी वचन कहे हैं- सामान्य दिन से चन्द्रग्रहण में किया गया पुण्यकर्म (जप, ध्यान, दान आदि) एक लाख गुना और सूर्य ग्रहण में दस लाख गुना फलदायी होता है। यदि गंगा जल पास में हो तो चन्द्रग्रहण में एक करोड़ गुना और सूर्यग्रहण में दस करोड़ गुना फलदायी होता है।*
🌗 *ग्रहण के समय गुरुमंत्र, इष्टमंत्र अथवा भगवन्नाम जप अवश्य करें, न करने से मंत्र को मलिनता प्राप्त होती है।*

*👉 अधिक जानकारी प्राप्त करने के लिये*

यहां क्लिक करें एवं पेज पर लाइक बटन दबाएं,

🌞 *~ श्री सिद्धनाथ महादेव -saij द्वारा ~*🌞

🙏🏻🌹🌻☘🌷🌺🌸🌼💐🙏🏻
https://www.facebook.com/siddhnathmahadevsaij

સઈજ ગામના િસધ્ધનાથ મહાદેવનો એક અનોખો ?

Address

Saij
Kalol
382721

Telephone

+919106588579

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Siddhnath Mahadev -Saij posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category