16/07/2026
🪔 શ્રી કોઠેશ્વર ગણેશ મંદિર - વલાવડી 🪔
ગણેશ ભક્તો માટે પરમ આનંદના સમાચાર!
ગણપતપુરા (કોઠ) ધામથી અખંડ જ્યોત લાવીને આપણા વલાવડી ગામમાં સ્થાપના કરવામાં આવી છે. આ દિવ્ય જ્યોતના આગમનથી આપણા ગામમાં સાક્ષાત્ વિઘ્નહર્તા પધાર્યા છે, તેથી આ મંદિરનું નામ શ્રી કોઠેશ્વર ગણેશ મંદિર રાખવામાં આવ્યું છે.
દિવ્ય સ્થાપન: કોઠ ગણપતપુરાની પવિત્ર જ્યોત
સ્થળ: વલાવડી ગામ
ચાલો, આપણે સૌ સાથે મળીને દાદાના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. બાપા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સુખ-સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના!
🙏 બોલો ગણપતિ બાપ્પા મોરિયા! 🙏