Shree Vagheshwari Mataji Mandir - Junagadh

Shree Vagheshwari Mataji Mandir - Junagadh Vagheshwari Mataji Temple Is An Ancient Shaktipeeth Situated In The Lap Of Mount Girnar.

नरसिंह अवतार लेकर दैत्यराज हिरण्यकशिपु   का वध कर धर्म कि रक्षा करने वाले भगवान नरसिंह जयंती की हार्दिक शुभकामनाएं**श्री...
30/04/2026

नरसिंह अवतार लेकर दैत्यराज हिरण्यकशिपु का वध कर धर्म कि रक्षा करने वाले भगवान नरसिंह जयंती की हार्दिक शुभकामनाएं

**श्री वाघेश्वरी माताजी मंदिर, गिरनार दरवाजा, जूनागढ़ **

भक्ति सभर पोस्ट के लिए फॉलो - लाइक करे >>

FACEBOOK : https://www.facebook.com/Vagheshwaritemple
INSTAGRAM : https://www.instagram.com/vagheshwarimatajitemple
YOUTUBE : https://youtube.com/.temple
X : https://x.com/vagheshwarimaa

जय जग जननी आदि भवानीजय महिषासुर मारिणी मांउमा रमा गौरी ब्रह्माणीजय त्रिभुवन सुख कारिणी मांश्री वाघेश्वरी माताजी मंदिर, ग...
07/04/2026

जय जग जननी आदि भवानी
जय महिषासुर मारिणी मां
उमा रमा गौरी ब्रह्माणी
जय त्रिभुवन सुख कारिणी मां

श्री वाघेश्वरी माताजी मंदिर, गिरनार दरवाजा, जूनागढ़

भक्ति सभर पोस्ट के लिए फॉलो - लाइक करे >>

FACEBOOK : https://www.facebook.com/Vagheshwaritemple
INSTAGRAM : https://www.instagram.com/vagheshwarimatajitemple
YOUTUBE : https://youtube.com/.temple
X : https://x.com/vagheshwarimaa

ચૈત્રી પૂનમ એ શક્તિ, ભક્તિ અને સમર્પણના પ્રતીક એવા સંકટમોચન હનુમાનજીના જન્મોત્સવની આપ સૌને મંગલ  શુભેચ્છાઓ* શ્રી વાઘેશ્વ...
02/04/2026

ચૈત્રી પૂનમ એ શક્તિ, ભક્તિ અને સમર્પણના પ્રતીક એવા સંકટમોચન હનુમાનજીના જન્મોત્સવની આપ સૌને મંગલ શુભેચ્છાઓ

* શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple
@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ટ્વિટર [એક્ષ] : https://x.com/vagheshwarimaa

26/03/2026
25/03/2026

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામ નવમી' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🙏🚩

ભગવાન શ્રી રામ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.
* શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple
@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ટ્વિટર [એક્ષ] : https://x.com/vagheshwarimaa

24/03/2026

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટ, જૂનાગઢ** દ્વારા આયોજિત ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે પરંપરાગત **"બેઠા ગરબા"** નો કાર્યક્રમ ખૂબ જ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો.
ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન મા વાઘેશ્વરીના સાનિધ્યમાં, રવિવાર તા. ૨૨/૦૩/૨૦૨૫ ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં માઈભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિનો લ્હાવો લીધો હતો.
"આવો રે આવો રે મા"* **રાજુભટ્ટ એન્ડ ગ્રુપ (જૂનાગઢ) દ્વારા રજૂ કરવામાં આવેલ પરંપરાગત ગરબાની રમઝટે વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું.
આ કાર્યક્રમના કલાકારો: * **ગાયક કલાકાર:** શ્રી રાજુભટ્ટ, નિરુ દવે, અવધ ભટ્ટ , તબલા:ચિંતન સોની, ઢોલ:આકાશ રાઠોડ ,ઓક્ટોપેડ: રિધમ સોની, કી-બોર્ડ: તુષાર સોની ,
માતાજીના આંગણે ગુંજેલા સૂર અને ભક્તોની અતૂટ શ્રદ્ધાએ આ સાંજને યાદગાર બનાવી દીધી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ટ્રસ્ટ વતી તમામ માઈભક્તો અને કલાકારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. -
**સ્થળ:** શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ. **જય માતાજી!**

@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple
@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ટ્વિટર [એક્ષ] : https://x.com/vagheshwarimaa

ચૈત્રી નવરાત્રીના પવિત્ર અવસર પર, ભક્તિ અને શક્તિના અનોખા સંગમ સમાન એક  આયોજન : 💫💫 જૂનાગઢની પાવન ધરા પર બિરાજમાન આદ્યશક્...
23/03/2026

ચૈત્રી નવરાત્રીના પવિત્ર અવસર પર, ભક્તિ અને શક્તિના અનોખા સંગમ સમાન એક આયોજન : 💫💫

જૂનાગઢની પાવન ધરા પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પટાંગણમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે એક અત્યંત શ્રદ્ધાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસોમાં જ્યારે વાતાવરણમાં શક્તિની ઉપાસનાનો ગુંજારવ હોય, ત્યારે માતાજીના સાનિધ્યમાં યોજાયેલા 'બેઠા ગરબા' શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ કાર્યક્રમની વિશેષતા પરંપરાગત શૈલી હતી : પ્રાચીન ગરબા અને માતાજીની સ્તુતિઓને જીવંત રાખતા 'બેઠા ગરબા'ની આ પરંપરા જોવા મળે છે. ગરબાની રમઝટ જમાવવા માટે જાણીતા માયભક્ત અને લોકપ્રિય કલાકાર શ્રી વિનુભાઈ કોંઢિયા અને તેમના ગ્રુપ દ્વારા વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે. તેમની આગવી શૈલી અને ભક્તિભાવ સભર અવાજથી સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું . ચૈત્રી નવરાત્રી એ સંયમ, સાધના અને ઉપાસનાનું પર્વ છે. શ્રી વાઘેશ્વરી માતાજીના ચરણોમાં સૂર અને શબ્દો અર્પણ થાય છે, ત્યારે તે માત્ર મનોરંજન નહીં પણ આધ્યાત્મિક ઉત્સવ બની જાય છે.

Address

Girnar Road
Junagadh
362001

Opening Hours

Monday 5am - 10pm
Tuesday 5am - 10pm
Wednesday 5am - 10pm
Thursday 5am - 10pm
Friday 5am - 10pm
Saturday 5am - 10pm
Sunday 5am - 10pm

Telephone

+919512655330

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Vagheshwari Mataji Mandir - Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Vagheshwari Mataji Mandir - Junagadh:

Share

Category