Shree Vagheshwari Mataji Mandir - Junagadh

Shree Vagheshwari Mataji Mandir - Junagadh Vagheshwari Mataji Temple Is An Ancient Shaktipeeth Situated In The Lap Of Mount Girnar.

09/08/2026

**આજના દર્શન **
કામિકા એકાદશી રવિવાર, ૯ ઓગસ્ટ ૨૦૨૬. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple
@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ટ્વિટર [એક્ષ] : https://x.com/vagheshwarimaa


#ધર્મ #ભક્તિ

28/07/2026

અષાઢી પૂનમ (ગુરુપૂર્ણિમા) તા.૨૯-૭-૨૦૨૬ ના રોજ "શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર" ના પાટોત્સવ નિમિત્તે વિવિધ આયોજનમાં માઈ ભક્તો આમંત્રિત છે..

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple
@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ટ્વિટર [એક્ષ] : https://x.com/vagheshwarimaa

જુનાગઢની નગરદેવી - શ્રીવાઘેશ્વરી માતાજીની સ્તુતિ અને વિડીયો માટે ભાવેશભાઈ જાદવ -Bhaveshbhai Jadav   ને ધન્યવાદ https://y...
21/07/2026

જુનાગઢની નગરદેવી - શ્રીવાઘેશ્વરી માતાજીની સ્તુતિ અને વિડીયો માટે ભાવેશભાઈ જાદવ -Bhaveshbhai Jadav ને ધન્યવાદ

https://youtu.be/KHO54EGxtGQ

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા ,જુનાગઢ

[ મંદિરની આ યૂ ટ્યુબ ચેનલ પર નિહાળી શકશો ] >>

@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple

માઈ ભક્તો માટે વિશેષ - આગામી  ગુપ્ત નવરાત્રી ની વિગતો --૧૫ જુલાઈ ૨૦૨૬ (બુધવાર): ઘટ/કલશ સ્થાપના અને માં શૈલપુત્રીની પૂજા ...
14/07/2026

માઈ ભક્તો માટે વિશેષ - આગામી ગુપ્ત નવરાત્રી ની વિગતો --
૧૫ જુલાઈ ૨૦૨૬ (બુધવાર): ઘટ/કલશ સ્થાપના અને માં શૈલપુત્રીની પૂજા , ૧૬ જુલાઈ ૨૦૨૬ (ગુરુવાર): માં બ્રહ્મચારિણી પૂજા, ૧૭ જુલાઈ ૨૦૨૬ (શુક્રવાર): માં ચંદ્રઘંટા અને માં કુષ્માંડા પૂજા, ૧૮ જુલાઈ ૨૦૨૬ (શનિવાર): માં સ્કંદમાતા પૂજા , ૧૯ જુલાઈ ૨૦૨૬ (રવિવાર): માં કાત્યાયની પૂજા , ૨૦ જુલાઈ ૨૦૨૬ (સોમવાર): માં કાલરાત્રિ પૂજા , ૨૧ જુલાઈ ૨૦૨૬ (મંગળવાર): માં મહાગૌરી પૂજા, ૨૨ અને ૨૩ જુલાઈ ૨૦૨૬ (બુધવાર અને ગુરુવાર): માં સિદ્ધિદાત્રી પૂજા અને નવરાત્રિ સમાપન
જય માતાજી

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

30/06/2026

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર પટાંગણ ખાતે જેઠ સુદ પૂનમના પવિત્ર સોમવારે સાંજે માતાજીના ગરબા તથા રાસના એક ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક ઉત્સવમાં મહિલા મંડળની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ માતાજીના આરાધના પર્વને દીપાવ્યો હતો. કાર્યક્રમમાં જાણીતા કલાકાર શ્રી વિનુભાઈ કોંઢિયાના ઢોલના પરંપરાગત તાલ અને ધબકાર સાથે ભાવિકો સાથે દર્શનાર્થી બહેનો એ પણ ભક્તિવંદના કરી હતી. માતાજીના ભક્તિભાવ અને પરંપરાગત સંગીતના સુમેળ સાથે યોજાયેલો આ ગરબા મહોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.**

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple
@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ટ્વિટર [એક્ષ] : https://x.com/vagheshwarimaa

29/06/2026

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર પટાંગણ માં જેઠ સુદ પૂનમ ના સોમવાર ના રોજ સાંજે ૫:૦૦ થી ૭:૩૦ વાગ્યા સુધી માતાજી ના ગરબા તથા રાસ નું આયોજન કરેલ છે તેમાં ભારતીબેન વેડિયા તથા ગ્રુપ સાથે વિનુભાઈ કોંઢિયા ના ઢોલ ના તાલ સાથે ગરબા નું આયોજન કરેલ છે તો તમામ માઇભક્તો એ કાર્યક્રમ નો લાભ લેવા શ્રી વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ આમંત્રણ પાઠવે છે.

🙏🏻🙏🏻 જય માતાજી 🙏🏻🙏🏻

31/05/2026

પુરુષોત્તમ માસની પૂર્ણિમા અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીહરિ વિષ્ણુની ભક્તિ, જપ, તપ, દાન અને પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

પુરુષોત્તમ માસ દરમિયાન કરેલા સદ્કર્મો અનેકગણું ફળ આપે છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
આ મંગલ અવસરે ગીતા પાઠ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન કરો, જરૂરિયાતમંદોને દાન કરો, પરિવાર-વિશ્વના સુખ અને કલ્યાણ માટે પ્રાર્થના કરો
માતાજી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે."

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

હવે મંદિરની માહિતી, દર્શન , કાર્યક્રમો અને ભક્તિભાવના સંદેશાઓ WhatsApp ચેનલ મારફતે સીધા આપ સુધી પહોંચશે.
👉 જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો: [Join WhatsApp Channel]

https://whatsapp.com/channel/0029VbBPFSuBadmX1OnIGM1M

#પુરુષોત્તમમાસ #પૂર્ણિમા #શ્રીહરિ #શ્રીકૃષ્ણ #સનાતનધર્મ #ગુજરાતી #જયશ્રીકૃષ્ણ #ધર્મ #ભક્તિ

ગિરનારની ગોદમાં વસેલી પવિત્ર નગરી જુનાગઢમાં દરરોજ ધાર્મિક ઉત્સવોની છોળો ઉડતી હોય છે, ત્યારે આજરોજ જુનાગઢના સુપ્રસિદ્ધ અન...
30/05/2026

ગિરનારની ગોદમાં વસેલી પવિત્ર નગરી જુનાગઢમાં દરરોજ ધાર્મિક ઉત્સવોની છોળો ઉડતી હોય છે, ત્યારે આજરોજ જુનાગઢના સુપ્રસિદ્ધ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન 'શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર' પટાંગણમાં એક અલૌકિક અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો.
પુરુષોત્તમ માસમાં દાન, પુણ્ય અને હરિનામ સંકીર્તનનું અનેરું મહત્વ છે, ત્યારે અખેણિયા પરિવારે માતાજીના સાનિધ્યમાં ભક્તિરસ પીરસવાનો આ સરાહનીય સંકલ્પ કર્યો હતો. તેમના આ ભગીરથ કાર્યથી સમગ્ર વાઘેશ્વરી મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.આ પ્રસંગને વધુ ભાવવાહી બનાવવા માટે સત્સંગ મહિલા મંડળ દ્વારા માતાજીના પરંપરાગત અને પ્રાચીન બેઠા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મહિલા મંડળના સુમધુર કંઠે ગવાયેલા ગરબા અને સ્તુતિઓએ ઉપસ્થિત તમામ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.સાથે જ, જાણીતા કલાકાર શ્રી વિનુભાઈ કોંઢિયા દ્વારા તેમના પ્રખ્યાત ઢોલના તાલે એવી રમઝટ બોલાવવામાં આવી હતી કે સમગ્ર પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. વિનુભાઈના ઢોલના ધબકારે અને મહિલા મંડળના સુમધુર સુરોએ ભેગા મળીને વાતાવરણમાં એક અદ્ભુત દિવ્ય ઉર્જાનો સંચાર કર્યો હતો. ગરમી કે સમયની પરવા કર્યા વગર મોટી સંખ્યામાં માઈભક્તો અને સ્નેહીજનો આ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થયા હતા. આરતી અને ગરબાની પૂર્ણાહુતિ બાદ મા વાઘેશ્વરીના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત તમામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અખેણિયા પરિવારના આ સુંદર ભક્તિમય આયોજનને જુનાગઢના ધર્મપ્રેમી જનતાએ ખૂબ ખૂબ બિરદાવ્યું હતું અને મા વાઘેશ્વરી સર્વેનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી હતી.આવા ધાર્મિક આયોજનો આપણા સાંસ્કૃતિક વારસા અને ભક્તિની પરંપરાને જીવંત રાખે છે. મા વાઘેશ્વરીની કૃપા અખેણિયા પરિવાર અને સમગ્ર માનવજાત પર બની રહે!

* શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple
@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ટ્વિટર [એક્ષ] : https://x.com/vagheshwarimaa

30/05/2026

ગિરનારની ગોદમાં વસેલી પવિત્ર નગરી જુનાગઢમાં દરરોજ ધાર્મિક ઉત્સવોની છોળો ઉડતી હોય છે, ત્યારે આજરોજ જુનાગઢના સુપ્રસિદ્ધ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન 'શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર' પટાંગણમાં એક અલૌકિક અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો.
પુરુષોત્તમ માસમાં દાન, પુણ્ય અને હરિનામ સંકીર્તનનું અનેરું મહત્વ છે, ત્યારે અખેણિયા પરિવારે માતાજીના સાનિધ્યમાં ભક્તિરસ પીરસવાનો આ સરાહનીય સંકલ્પ કર્યો હતો. તેમના આ ભગીરથ કાર્યથી સમગ્ર વાઘેશ્વરી મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.આ પ્રસંગને વધુ ભાવવાહી બનાવવા માટે સત્સંગ મહિલા મંડળ દ્વારા માતાજીના પરંપરાગત અને પ્રાચીન બેઠા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મહિલા મંડળના સુમધુર કંઠે ગવાયેલા ગરબા અને સ્તુતિઓએ ઉપસ્થિત તમામ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.સાથે જ, જાણીતા કલાકાર શ્રી વિનુભાઈ કોંઢિયા દ્વારા તેમના પ્રખ્યાત ઢોલના તાલે એવી રમઝટ બોલાવવામાં આવી હતી કે સમગ્ર પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. વિનુભાઈના ઢોલના ધબકારે અને મહિલા મંડળના સુમધુર સુરોએ ભેગા મળીને વાતાવરણમાં એક અદ્ભુત દિવ્ય ઉર્જાનો સંચાર કર્યો હતો. ગરમી કે સમયની પરવા કર્યા વગર મોટી સંખ્યામાં માઈભક્તો અને સ્નેહીજનો આ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થયા હતા. આરતી અને ગરબાની પૂર્ણાહુતિ બાદ મા વાઘેશ્વરીના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત તમામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અખેણિયા પરિવારના આ સુંદર ભક્તિમય આયોજનને જુનાગઢના ધર્મપ્રેમી જનતાએ ખૂબ ખૂબ બિરદાવ્યું હતું અને મા વાઘેશ્વરી સર્વેનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી હતી.આવા ધાર્મિક આયોજનો આપણા સાંસ્કૃતિક વારસા અને ભક્તિની પરંપરાને જીવંત રાખે છે. મા વાઘેશ્વરીની કૃપા અખેણિયા પરિવાર અને સમગ્ર માનવજાત પર બની રહે!

* શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple
@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ટ્વિટર [એક્ષ] : https://x.com/vagheshwarimaa

આજ ના દર્શન 🙏આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.* શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂના...
28/05/2026

આજ ના દર્શન 🙏

આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.
* શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ.

@ફેસબુક : https://www.facebook.com/Vagheshwaritemple
@ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/vagheshwarimatajitemple
@યૂટ્યૂબ : https://youtube.com/.temple
@ટ્વિટર [એક્ષ] : https://x.com/vagheshwarimaa

#માં

Address

Girnar Road
Junagadh
362001

Opening Hours

Monday 5am - 10pm
Tuesday 5am - 10pm
Wednesday 5am - 10pm
Thursday 5am - 10pm
Friday 5am - 10pm
Saturday 5am - 10pm
Sunday 5am - 10pm

Telephone

+919512655330

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Vagheshwari Mataji Mandir - Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Vagheshwari Mataji Mandir - Junagadh:

Shortcuts

Share

Category