Meghani Nagar Junagadh

Meghani Nagar Junagadh મેઘાણી નગર જૂનાગઢ એટલે જુના અને નવા મિ

શ્રી જલારામ બાપા અને લોહાણા સમાજ ની માફી માંગી.
05/03/2025

શ્રી જલારામ બાપા અને લોહાણા સમાજ ની માફી માંગી.

05/03/2025

શ્રી જલારામ બાપા અને લોહાણા સમાજ ની માફી માંગુ છું.
-જ્ઞાનપ્રકાશ સ્વામી,સુરત

18/02/2025

શ્રી મહેશગિરી બાપુ
Paresh Bhatt Info Gujarat CMO Gujarat Montu Dasani Hitesh Pancholi Haresh Trivedi Maheshgiri Bapu

JND MNP ELECTION 2025 FINAL VOTING DETAIL👇
16/02/2025

JND MNP ELECTION 2025 FINAL VOTING DETAIL👇

29/12/2024

મેઘાણી નગર - જૂનાગઢ માં મોડી રાત્રે વનરાજ દ્વારા થયું ગાય નું મારણ

Meghani Nagar Junagadh Hitesh Pancholi Haresh Trivedi Paresh Bhatt Montu Dasani Mayur Manu Joshi Bharat Balas Aapdu Junagadh

16/11/2024

Junagadh મહા નગર પાલિકા ના ભ્રષ્ટાચાર નો વીડિયો બહાર આવ્યો.
પ્રજા ના પૈસા ક્યાં જાય છે? કોણ કરે છે ભષ્ટ્રાચાર?
કેમ કોઈ વિકાસ નથી થતો?
આ બધું સમજાય છે..વિડિયો માં..

16/11/2024

જૂનાગઢ માં મહાનગર પાલિકા નો ભ્રષ્ટાચાર સામે આવ્યો.
આ વીડિયો ની સામે જૂનાગઢ કમિશનર સાહેબ અને મહા નગર પાલિકા ના પદ અધિકારી શું જવાબ આપશે..?
Salute to Lokesh Poptani ,🫡

Municipal Junagadh પ્રજા ને જવાબ આપે.
CMO Gujarat Info Gujarat Info Junagadh GoG

જૂનાગઢ ના જંગલમાં 2 સિંહ દેખાણા નીચે આપેલી લિંક ને ક્લિક કરી ને આખો વીડિયો જોવો..👇https://www.facebook.com/share/r/RmP5T...
14/10/2024

જૂનાગઢ ના જંગલમાં 2 સિંહ દેખાણા

નીચે આપેલી લિંક ને ક્લિક કરી ને આખો વીડિયો જોવો..
👇
https://www.facebook.com/share/r/RmP5TyNbGuQN2guV/

17/08/2024

"પૌરાણીક સાહીત્ય ની ધરોહર સમાન જૂનાગઢ નું મેઘાણી નગર"

તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ જૂનાગઢ સહેર માં આવેલ મેઘાણી નગર માં સરકારી કામ સબબ ખોદકામ કરતાં જમીન માંથી પોરણીક ભોંયરું મળી આવેલ છે.
ત્યારે મીડિયા અને આસપાસ રહીશો આ ભોંયરું જોવા ઉમટી પડેલ.
આ ભોંયરું માટે ની વધુ વિગત માટે શ્રી પરેશ ભાઈ પટેલ નો સંપર્ક કરો.

પરેશ ભાઈ પટેલ - મેઘાણી નગર,જૂનાગઢ
9824234133

Old Memories  #મેઘાણીનગર   Hitesh Pancholi Haresh Trivedi Bharat Balas Mayur Manu Joshi
28/05/2024

Old Memories
#મેઘાણીનગર
Hitesh Pancholi Haresh Trivedi Bharat Balas Mayur Manu Joshi

25/11/2023


જુનાગઢ ગિરનાર પરિક્રમા દરમ્યાન તા.૨૪ નવેમ્બર ૨૦૨૩ ની સાંજે ચાર વાગ્યાથી પરિક્રમા રૂટ માં આવેલ નળપાણીની ઘોડી ની જગ્યાએ લાખો લોકો ફસાયા હતા..માણસોનો ઘસારો વધતા ક્યાં જવું ? કશી ખબર નહોતી પડતી એટલામાં જ જુનાગઢ એસ.પી.સાહેબ અને તેમની ટીમ દ્વારા જંગલ ના અંધારામાં ત્રણ કલાકની મહેનત બાદ અંતે દરેક યાત્રી ને પોતાના સ્થાને સલામત પહોચાડ્યા.યાત્રીઓએ "જુનાગઢ પોલીસ જિંદાબાદ" ના નારા લગડ્યા અને જુનાગઢ પોલીસ નો આભાર માન્યો.આ કાર્ય માટે શ્રી જુનાગઢ એસ.પી સાહેબ અને જુનાગઢ પોલીસ ને બિરદાવવા જોઈએ..
એક SALUTE JUNAGADH POLICE માટે..👨‍✈️🫡

Address

Junagadh

Telephone

+919824503405

Website

Alerts

Be the first to know and let us send you an email when Meghani Nagar Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share