05/10/2025
શરદ પૂર્ણિમા રાસોત્સવનું માહાત્મ્ય
શ્રીપીયૂષબાવાશ્રી એવમ્ આચાર્યશ્રી પરિવારના સાન્નિધ્યમાં શરદ પૂર્ણિમા રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે; જેમાં આપ સર્વે વૈષ્ણવોને ઉપસ્થિત રહેવા વલ્લભીય યુવા સંગઠન આગ્રહ કરે છે.
તારીખઃ 6/10/2025, સોમવાર
સમયઃ રાત્રે 9:00 કલાકે
સ્થળઃ મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્ય ગુરુકુલ - ચોકી (સોરઠ)