Junagadh Trimandir

Junagadh Trimandir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Junagadh Trimandir, Religious Center, Dada Bhagwan Trimandir, Khamdhrol Chokdi, Junagadh Bypass road, Junagadh.

03/08/2022
Visual Video:  Junagadh Trimandir Pran Pratishtha MahotsavClick here to watch the visual video: https://youtu.be/y-OLDOd...
07/01/2022

Visual Video: Junagadh Trimandir Pran Pratishtha Mahotsav

Click here to watch the visual video: https://youtu.be/y-OLDOdBIok

For latest updates subscribe to Dada Bhagwan Youtube Music channel : https://dbf.adalaj.org/Diy4jilz

જુનાગઢ એટલે સંતોની ભૂમિ , નેમિનાથ તીર્થંકર પ્રભુની નિર્વાણ ભૂમિ અને આવતી ચોવીસીના ૨૪ તીર્થંકર ભગવંતોની નિર્વાણ ભ...

06/01/2022
*પૂજ્યશ્રી પધાર્યા જૂનાગઢ ત્રિમંદિરે*જૂનાગઢને આંગણે આવ્યો અમુ'લો અવસર,ધન્ય ધરા સોરઠની પાવન થયું મંદિર પરિસર.નિહાળી સહુ પ...
06/01/2022

*પૂજ્યશ્રી પધાર્યા જૂનાગઢ ત્રિમંદિરે*

જૂનાગઢને આંગણે આવ્યો અમુ'લો અવસર,
ધન્ય ધરા સોરઠની પાવન થયું મંદિર પરિસર.

નિહાળી સહુ પ્રતિમાઓ પ્રથમ વંદન આજ રે.
સેવાર્થીઓના દિલ થનગને સેવા કાજ રે.

*જુનાગઢ ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે ઇન્ફોર્મેશન**જય સચ્ચિદાનંદ,*ખુશ ખબર!!પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં તારીખ ૭ થી ૯ જાન્...
17/12/2021

*જુનાગઢ ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે ઇન્ફોર્મેશન*

*જય સચ્ચિદાનંદ,*
ખુશ ખબર!!

પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં તારીખ ૭ થી ૯ જાન્યુઆરી દરમ્યાન જુનાગઢમાં ત્રિમંદિરે સત્સંગ – જ્ઞાનવિધિનું આયોજન થયેલ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે.

પ્રતિષ્ઠા મહોત્સવ માત્ર એક દિવસનો હોવાથી *આ વખતે ઉતારા / રાત્રી રોકાણની વ્યવસ્થા નથી.* જેની સૌને નોંધ લેવા વિનંતી છે.

પ્રતિષ્ઠા માટે આવતા મહાત્માઓ માટે ૯ જાન્યુઆરીના રોજ ગ્રાઉન્ડ પર સ્નાન કરવાની વ્યવસ્થા રહેશે.

મંદિરથી ભોજનશાળા જવાના રસ્તે *વ્હીલચેર ચલાવી શકાય તેમ નથી.* ઘણી જગ્યાએ વ્હીલચેર જઈ શકે તેમ નહીં હોય, માટે *વ્હીલચેરવાળા મહાત્માઓ ઓનલાઈન માધ્યમથી પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લે તે હિતાવહ રહેશે.*

*સત્સંગ – ૭ જાન્યુઆરી, શુક્રવાર*
સાંજે ૪:૩૦ થી ૭:૩૦

*જ્ઞાનવિધિ – ૮ જાન્યુઆરી, શનિવાર*
સાંજે ૪ થી ૭:૩૦

*પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ – ૯ જાન્યુઆરી, રવિવાર*
સવારે ૯:૩૦ થી ૧

*સ્થળ:* ત્રિમંદિર,ખામધ્રોલ ચોકડી,
જુનાગઢ બાયપાસ રોડ,
જુનાગઢ - 362037
*લોકેશન :* https://dbf.adalaj.org/JunagadhTrimandir
*સંપર્ક :* 9924344489

★★★★★ · Hindu temple

*ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ - જુનાગઢ*મૂર્તિઓમાં પુરાય છે પ્રાણ, દેવી-દેવતાઓની હાજરીમાં...આવો બનીએ સાક્ષી એ અદભુ...
06/12/2021

*ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ - જુનાગઢ*

મૂર્તિઓમાં પુરાય છે પ્રાણ, દેવી-દેવતાઓની હાજરીમાં...
આવો બનીએ સાક્ષી એ અદભુત પ્રસંગના...

આપ સૌને જુનાગઢ ખાતે, આ ભવ્ય ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે ખુબ જ ભાવભર્યું આમંત્રણ છે...!!!

Address

Dada Bhagwan Trimandir, Khamdhrol Chokdi, Junagadh Bypass Road
Junagadh
362002

Alerts

Be the first to know and let us send you an email when Junagadh Trimandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share