08/06/2026
🐄🙏 જય ગૌ માતા 🙏🐄
શ્રી બાબા ગિરનારી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નિરાધાર, બીમાર અને રસ્તા પર રખડતી ગાયોનું રક્ષણ, સારવાર અને સેવા કરવામાં આવે છે. સાથે સાથે ભૂખ્યાને ભોજન અને નિરાધારોને આશ્રય આપવાની પવિત્ર સેવા પણ સતત ચાલી રહી છે.
આ સેવા યજ્ઞ માત્ર અમારો નથી, પરંતુ સમગ્ર ધર્મપ્રેમી સમાજની સંયુક્ત જવાબદારી છે.
📍 શ્રી બાબા ગિરનારી ગૌ સેવા ટ્રસ્ટ
જેતપુર – વીરપુર હાઈવે,
પીઠડીયા ટોલ પ્લાઝા પાસે, કાગવડ (જિ. રાજકોટ)
📞 સંપર્ક સૂત્ર: 9909344108
"ગૌ સેવા એ જ સાચી સેવા, માનવ સેવા એ જ માધવ સેવા."