Jand Hanuman

Jand Hanuman જય શ્રી રામ
(234)

પાંડવો પોતાના વનવાસ દરમ્યાન અહી આવ્યા હતા અને નિવાસ કર્યો હતો. અને તેમના ધ્વારા શ્રી રામ ભક્ત હનુમાન ની ૨૦ ફૂટ ઉંચાઈ ની પ્રતિમા નું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને કેહવાય છે અહી માંગવામાં આવતી બધી માનોકામના પૂર્ણ થાય છે.

સહુ પ્રકૃતિ તેમજ પ્રવાસ પ્રેમીઓ ને વિનંતી કે દરેક 🌴નૈસર્ગિક🌴 સ્થળની ગરિમા જળવાય તેનું પૂરતું ધ્યાન આપો..આપણું સ્વર્ગ સ્વ...
01/03/2021

સહુ પ્રકૃતિ તેમજ પ્રવાસ પ્રેમીઓ ને વિનંતી કે દરેક 🌴નૈસર્ગિક🌴 સ્થળની ગરિમા જળવાય તેનું પૂરતું ધ્યાન આપો..
આપણું સ્વર્ગ સ્વચ્છં રાખો🙏
ફોટો સંદર્ભ ગુજરાત સમાચાર 1 માર્ચ...

08/04/2020
14/03/2019

દક્ષિણ ગુજરાતમાં આવેલ પંચમહાલ જિલ્લાના જાબુઘોડા થી લગભગ 10 કિલોમીટર દૂર એક હનુમાંજીનું પૌરાણિક મંદિર છે. આ મંદિરન....

Address

Jambughoda

Website

Alerts

Be the first to know and let us send you an email when Jand Hanuman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share