24/05/2026
Shrimad Bhagwat Katha Parayan
Day : 7 | 24 May 2026, Sunday
શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ પારાયણ
"હળવે પુણ્યે હોય નથી, વળી હરિકથાનો યોગ;
મોટે ભાગ્યે એ મળે , ટાળે મહા ભવ રોગ."
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની પુર્ણ કૃપાથી તેમજ શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તથા પૂ.સ.ગુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજી (પૂ.ગુરુજી)ના વાત્સલ્યપૂર્ણ દિવ્ય આશીર્વાદ પવિત્ર પુરૂષોત્તમ માસમાં અધિક જેઠ સુદ-૨ તા.૧૮-૦૫-૨૦૨૬, સોમવારથી અધિક જેઠ સુદ-૯ તા.૨૪-૦૫-૨૦૨૬, રવિવાર સુધી ભક્તિશાસ્ત્ર શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યુ છે.
ઈષ્ટદેવની પ્રન્ન્તાર્થે પ્રન્નતાર્થે પ્રસન્ન્તાર્થે, ભકિત સત્સંગ સેવા સંપ સદ્ભાવ આદિ સંસ્કારોની અભિવૃદ્ધિ માટે નિશ્વાર્થ ભાવે આયોજીત આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે અમારૂં આપ સૌને સદ્ભાવભર્યુ આમંત્રણ છે.
જ્ઞાનયજ્ઞનાં વકતા : પ.પૂ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રિયદાસજી
કથા સ્થળ
શ્રી સ્વામિનારાયણ મંદિર
સેકટર-૨૩, ગાંધીનગર.
કથા સમય
દરરોજ સાંજે ૮:૦૦ થી ૧૦:૦૦ સુધી
Location:
Shree Swaminarayan Temple
Sector-23, Gandhinagar, Gujarat, India.
શ્રી સ્વામિનારાયણ મંદિર, ગાંધીનગર (Gandhinagar, Gujarat, INDIA)
Follow Us on Social Media
Website : https://hkshastri.org
Facebook : https://www.facebook.com/hkshastri23
Youtube : https://www.youtube.com/hkshastri23
Instagram : https://www.instagram.com/hkshastri23
Whatsapp : +91-7878060406